Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 25
________________ ( ૧૭ ) પડિત શ્રી કલ્યાણકુશળગણીએ કરેલા અને તથા તેઓના ઉત્તરે. પ્રશ્ન ૧––“રૂપં વ વુધી વિ૩ ચોદિના ગામોમાણે ગામોમાં પારિ* આમાં કહેવા મુજબ ચાર પોપમ આયુષવાળા સુર્યાભદેવને આખે. જંબુદ્વિપદેખી શકે એવા અવધિજ્ઞાનને “ગઢાળ સંવગોગા તપુરમસંવા” આવું વાક્ય હોવાથી કેમ સંભવે છે. ઉત્તર ૧––સુર્યાભદેવને આ જંબુદ્વિપ દેખી શકે એ કહેવું તે ““ઉદ્ધવારે સંવગોગા તળરમ સંવા? આવું વચન લેવાથી કેવી રીતે સંગત થશે ? એવું કહેશે તે ૩ાપાર' એ ગાથાની વૃત્તિમાં ભુવનપતિ વ્યંતર અને તિષ્ક દેવોનુંજ અવધિક્ષેત્ર વ્યાખ્યાત છે. વૈમાનિક દેના ક્ષેત્રને તે “ઢોવા ઈત્યાદિ ગાથાવડે કરીને કહેવાથી કઈ પણ જાતને દોષ નથી. પ્રશ્ન ૨--ત્રણ પુર્ણિમાજ પર્વ પણે અંગીકાર કરવી કે બધી પુર્ણિમા ? આવી રીતે શ્રાવકે વારમવાર પુછે છે? ઉતર --“છિન્નતિહીમભંગિ રિશી ગવારઈત્યાદી આગમના અનુસાર તથા અવિછિન વૃદ્ધ પરંપરાવડે બધી પુર્ણિમા પર્વ પણે માન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124