________________
( ૧૬ )
એ પ્રમાણે અક્ષરો છે. જો એવું હોય તે વિદ્યાધર મુની રાક્ષસ વાનર ચારણ મુની વિગેરે અનેક તપસ્વિઓ ત્યાં જવાને માટે શકત હોય છે તે સર્વને તદ્ભવ સિદ્ધિ થવી જોઈએ માટે તે કેણ લબ્ધિ સમજવી કે જે લબ્ધિવડે ત્યાં જવાથી ગતમ વિગેરેની જેમ પ્રાણી તદ્ભવ સિદ્ધિ પદને પ્રાપ્ત કરનારે થાય?
ઉત્તર ૧૧–-બીજા કેઈ પણ પ્રકારના વ્યકત અક્ષરે જેવામાં ન આવવાથી જેએ તપ–સંયમ વિગેરેથી ઉત્પન્ન લબ્ધિવડે કરીને આષ્ટાપદ ગિરીની યાત્રા કરે તેઓ તદ્ભવ સિધીગામી થાય તેમ સંભવે છે.
પ્રન ૧૨--દિગાચાર્ય તેને શું અર્થ છે?
ઉત્તર ૧૨--દિગાચાર્ય તે કહેવાય કે જે ગુરૂ મહારાજે આદેશ કરેલા સાધુઓની સારણુદી કરે.
પ્રત ૧૩–શ્રી ધર્મસાગરોપાધ્યાયે કરેલી પટાવલી વિગેરે ગ્રંથમાં આર્ય સુહસ્તિી અને આર્યમહાગીરી નામના બને ભાઈએ કહેલા છે અને ક૫ સ્થવિરાવલીમાં તે બન્નેનાં ભિન નેત્ર કહ્યાં છે તેનું શું કારણ?
ઉત્તર ૧૩--આર્યસહસ્તી અને આર્ય મહાગીરી અને ભાઈઓ રહેતે છતે ગોત્રનું ભિનપણું બાધીત થતું નથી. કેમકે મંડીક અને મૈર્ય પુત્ર નામના ગણધરનું પણ તેજ પ્રમાણે સંભળાય છે.
* પતિના મરણ પછી બીજો પતિ કરે તે વખતે લાંછન ગણતુ નહિં. જેથી બન્નેના ભિન્ન ભિન્ન પિતા હોવાથી ભિન્ન ભિન્ન ગેત્રે કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com