Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત ૧૯૭
વળી सं. यादृश्
અપ, નેવું-નેહોને ગુજ૦-જેવું છે તાદર
છે તેદુ-હો-; , તેવું ક વીદજી
,, દુ-હો-હૃ; , કેવું
, ઈદુ-દ્દોઢ , એવું દૂ ને ૨ એ હિંદની રજપુત બેલીઓનું ખાસ લક્ષણ છે અને એ બેલીએમાંથી ગુજરાતી ઉદ્ભવેલી છે.
વળી જૂની ગુજરાતીમાં નીચેનાં સક્ષમ્યર્થક સર્વનામિક વિશેષણ જેવામાં આવે છે –
એથલ, જેથઉ, તેથલ, કેથઉ–અ૫૦, પશુ, છુ, તેલ્થ, વેણુ સાથે સંબદ્ધ છે (સં. , ચત્ર, તત્ર, ત્ર). તે લીલા કેથી ગઈ
હાલની ભાષામાં કેથાં” (“ક્યાંના અર્થમાં અવ્યય તરીકે વપરાય છે, પણ એ રૂ૫ શિષ્ટ ગણાતું નથી.
પ્રકરણ ૧૮મું ક્રિયાપદના સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત
કિયાઃ ભાવના વ્યાપાર–ક્રિયાપદ એટલે કિયાવાચક પદ. પણ કિયા એટલે શું? ભાગ્યકાર કહે છે કે કિયા એ અત્યન્ત અપરિદષ્ટ છે–બીલકુલ દેખી શકાતી નથી. તે અનુમાનથી ગમ્ય થાય છે, જેમકે બધાં સાધને પાસે હોય છે તો પણ કવચિત્ “રાધે છે એમ પાકકિયા થાય છે અને કવચિત પાકકિયા થતી નથી. સાધને પાસે હોવાથી “રાધે છે એમ પાકકિયા થાય છે તે જ નક્કી યિા છે. કિયા, ભાવના, વ્યાપાર, એ બધા પર્યાય શબ્દ છે.
સાધ્યરૂપ અને સિદ્ધરૂપ કિયા–તજે છે અને ત્યાગ એ બંને પદ કિયાવાચક છે; પરંતુ “તજે છેમાં કિયા સાધ્યરૂપ એટલે સધાતી થતી વર્ણવી છે અને ત્યાગમાં ક્રિયા સિદ્ધરૂપ એટલે થયેલી