Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રગ
૨૪૫ વાચ્છુ મુકીત્રા વાક્ય સાસરી વાટવિરું (ભાવે)–અમારા વડે છોકરીને કાલેજ સાસરે મોકલવાનું થયું–મોકલાયું મોકલવાનું બન્યું).
રાનાને શેરની- મારા (ભાવે).
મરાઠી વ્યાકરણમાં એમ કહે છે કે વ્યાકરણની દૃષ્ટિને અનુસાર શારૂનૈ મુઝા નિઝવિત્રી (કર્મણિ) અને માર્ગે મુત્રી નિગવિ (ભાવ)-આમ થવું જોઈએ; પરંતુ કર્મણિ પ્રયોગમાં સારૂ મુચીત્રા નિઝવી એ પ્રયોગ રૂઢ થયો છે. . વિધ્યર્થમાં મુકવા પોથી વાચાવી (કર્મણિ)-છોકરે ચોપડી વાંચવી.
મુરાનેં પોથીા વાવાર્થે (ભાવે)-છોકરે ચોપડીને–ચોપડીના સંબંધમાં વાંચવું–વાંચવાનું કામ કરવું.
મરાઠી ને હિંદીમાં જ્યાં કર્મપદ ચતુથીમાં આવે છે અને જ્યાં ક્રિયાપદ કર્મ સાથે અન્વય પામતું નથી, પણ ભાવે પ્રયોગમાં હોય છે, ત્યાં રચના શાસ્ત્રીય અને સયુતિક છે. ગુજરાતીમાં તેમ નથી. - ભાવે–ભાવે પ્રયાગમાં ક્રિયાપદ અકર્મક હોય છે અને તેમાંથી ભાવને અર્થ નીકળે છે.
મારાથી જવાયું નહિ (જવાનું થયું નહિ). ભાવ નપુંસક એકવચનમાં હોય છે, તેથી ક્રિયાપદ હમેશ નપુંસક એકવચનમાં આવે છે.
પ્રગ: મરાઠી, હિંદી, બંગાલી મરાઠીમાં રચના નીચે પ્રમાણે થાય છે કર્તરિ–ામાં પુત વારિતો (રામ પુસ્તક વાંચે છે). કર્મણિ–ામાનેં પુરત હિ (રામે પુસ્તક આપ્યું). ભાવે–(અ) રામાનેં રાવાર મારિ (રામે રાવણને માર્યું
રાવણના સંબંધમાં મારવાનું કામ કર્યું. (આ) દુરીને ગાવા ગર્વે (હરિએ ગામના સંબંધમાં જવું).
ચાને ઘર નોર્વે તેણે ઘેર જવું). (અ) રામાને રાવનાર મારિન્ટેન્ટ્સ પારો