Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રયોગ
૨૪૭
વિદ્યુત પુતિ સ્વિતા હૈ (કર્તિરિ, વરસે પુતવા સિવ જ્ઞાતી હૈ (કર્મણિ)
સવ મૈ ગાતા દૂ (ક્તરિ)
સવ મુક્ષસે ગાયા ગાતા હૈ (ભાવ) ધોલે ઘાસ વાર્ફ બાતી હૈ (કર્મણિ). મુખે ચીટી નહીં પઢી ગાતી (મણિ) દોના, ચર્ચના, ઘનના, વન ઘટના-આ રૂપે કર્મણિ અર્થમાં વપરાય છેमुझसे (=मेरे किये) परिश्रम नहीं होता। तुमसे ( तुम्हारे चलाये) नौकरी नहीं चलती। देवदत्तसे किसीकी खुशामद नहीं बनती। મુક્ષસે મા નહીં વનતી (=વનારૂં જ્ઞાત) | उससे ठाकुरकी पूजा भी नहीं बन पडती।
મારાથી પરિશ્રમ થતો નથી, “મારાથી ખુશામદ બનતી નથી–આવા રૂપે ગુજરાતીમાં વપરાય છે તે કર્મણિજ છે (થતી કરતી; બનતી બનાવાતી, કરાતી).
ઘો મને છોડા, પૌથી મિને વઢી–આવાં વાકને હિંદી વ્યાકરણમાં કર્તરિમાન્યાં છે, તે વ્યુત્પત્તિની દષ્ટિએ અશુદ્ધ છે. છોડ (સ્કૃષ્ટ), વઢી (વહિતા) એ રૂપે વ્યુત્પત્તિ પ્રમાણે કર્મણિ જ છે. વળી મૈને જેવાં રૂપ તૃતીયાન્તજ છે, પ્રથમાન્ત નથી. હિંદી વ્યાકરણમાં એ રૂપને પ્રથમાન્ત માન્યાં છે ને તૃતીયાને કરણવાચકજ માની છે. આ, શાસ્ત્ર ને વ્યુત્પત્તિ, બંનેથી વિરુદ્ધ છે. “વાર્રાયોવૃત્તીયા” રાણા૧૮ આ પાણિનિના સૂત્ર પ્રમાણે કર્તા ને કારણે એ બે તૃતીયાના અર્થ છે. વળી –ને પ્રત્યય જેને હિંદીમાં પ્રથમામાં માન્યો છે, તે ઘન પરથી વર્ણ વ્યત્યયથી વ્યુત્પન્ન થયો છે, તેથી તૃતીયાનેજ પ્રત્યય છે.
રામને રાવણો કે શેરની વાળ મારાં–આવાં કર્મણિ રૂપમાં ગુજરાતીની ને મરાઠીની પેઠે કર્મ દ્વિતીયામાં વપરાય છે.
બંગાળીતેવત પુરત વિતે છે (દેવદત્ત પુસ્તક લખે છે, કર્તરિ). લેવા દ્વારા ઉજવાનિ પુરત વિર સુતે છે (કર્મણિ). મામિ મહામારત હિતે છિ (કર્તર).