Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૪૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ :
(આ) દૃરીનેં વાર નાર્વે મ મારા
મરાઠીમાં કર્મણિ પ્રયોગ કર્મપદ ત્રીજા પુરુષમાં હોય ત્યારે જ થાય છે, પહેલા કે બીજામાં હોય ત્યારે નહિ.
વિદ્યાર્થીને ઘી વા–ધ જે (પાઠ કીધા-પાઠ કીધા).
तो मला बोलावितो, तो आम्हांस बोलावितो, तो तुला बोलावितो, તો, તુમ્હાજા વસ્ત્રાવિત–ઉપરનાં વાક્યોનાં કર્મણિરૂપ યાર્ન મી વોરાવિત્ર વગેરે થઈ શકે, પણ એવાં રૂપ હાલ વપરાતાં નથી. એને બદલે ભાવે પ્રયોગ વપરાય છે જેમકે
त्याने मला बोलाविले; त्याने आम्हांस बोलाविलें; त्याने तुला बोलाविले; त्याने तुम्हांस बोलाविले. પરંતુ જૂના સાહિત્યમાં પહેલા ને બીજા પુરુષમાં કર્મણિ રૂપે જોવામાં આવે છે, જેમકે,
'भूप म्हणे, तूं मुनिनी चित्तीं षडरिक्षयार्थ धरिलास'।
'वरिलासि मत्सखीने, म्यां ही वरिलासि तूं मर्ने । ગુજરાતીમાં તે ત્રણે પુરુષમાં કર્મણિ રૂ૫ વપરાય છે; જેમકે, હું એનાથી સંતોષાય નહિ; તું મારાથી સંતોષાય નહિ; તે મારાથી સંતોષાય નહિ.
કર્મણિ ને ભાવે–રૂઢિ ને વ્યાકરણ ત્યાબાપા મુઢ રાત પવિત્રા (કર્મણિ, વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ રૂ૫)
થાને આપણા મુન્ના રાત પાટવિત્રા (કર્મણિ, રૂઢિ પ્રમાણે). રૂઢિના પ્રગમાં કર્મણિ રચનામાં કર્મપદ દ્વિતીયામાં આવે છે. ત્યા નાપલ્યા મુછાત રાÁત વાદવિ (ભાવે).
જ” ધાતુ-કર્મણિ રૂ૫ બનાવવામાં મરાઠીમાં “જા' ધાતુને ઉપયોગ સામાન્ય છે.
રેવત પુસ્તક િિહત (ક્તરિ,
વદ્વત્તાન પુતવા ત્રિદિ નાર્લે (કર્મણિ) - જે વિદ્વાન વોઝતાત (ક્તિ) રાજ્ઞાન પfeતાંવરોવર વોટર્સે નર્ત (કર્મણિ) ગુજરાતીમાં–આ દુઃખ સહ્યું જતું નથી (સહેવાતું નથી; કર્મણિ.
હિંદી–હિંદીમાં કર્મણિ ને ભાવે રૂપ બનાવવામાં “જા' ધાતુને પ્રયોગ સામાન્ય છે.