Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
મહાસંસ્કૃત (વૈદિક સંસ્કૃત) विश्वेदेवासः, ब्राह्मणासः अग्निर्देवेभिः
परमे व्योमन्
वसन्ता यजेत
तवं तनु वा प्रेम
अस्मे इन्द्राबृहस्पती
धीती, मती
ऋजवः सन्तु पन्थाः नाभा पृथिव्याः
શબ્દસિદ્ધિ
પાછળનું સંસ્કૃત વિષેવા:, ત્રાજ્ઞળા:
વૈઃ
व्योमनि
वसन्ते
तनुम्
अस्मभ्यम्
भीत्या, मत्या
पन्थानः
नाभौ
૩૭૫
शृणु
शृणुधी गिरः शृणोत प्रावाणः
शृणुत
હેત્વર્થના પ્રત્યયેા સે (વો રાચ:); સે (નીલે=નીવિતુર્ ); અધ્યે પિયૈ (પાતુમ્ ); તયૈ ( રાતવાઽ ); તને ( તેને ) છે. તેમાં તમે લક્ષમાં લેવા લાયક છે. તુંને નામ ગણી તે પર પ્રત્યયેા લાગી તુમ્ (દ્રિ. એ. વ.) ને ત્ત્તવે ( ચ. એ. વ.) રૂપા થયાં છે. અવ્યયરૂપ ભૂ . . ધ્રુવા એ ત. એ. વ.નું રૂપ છે. કેટલાક શબ્દોમાં મ્ને ને બદલે પાછળની ભાષામાં હૈં થયા છે. સત્ર વૈદિકને બદલે પાછળથી સજ્જ અને ઇને બદલે શૃણ્ થયા છે. (xTMમિ તે શ્રૃમિ તે; મળ્યા નમાર=મવા નહાર).
બ્રાહ્મણના સમયની ભાષા–વેદની ભાષા પછી ભાષાના વિકાસ ઐતરેય વગેરે બ્રાહ્મણામાં લેવામાં આવે છે. વેદમાં જણાતા ધણા અપરિચિત શબ્દો જતા રહ્યા છે. ભાષાનું સ્વરૂપ પાછળની સાહિત્યની ભાષાને મળતું થયું છે અને બધા કાળા અને અર્થોના પ્રયાગ જેવામાં આવે છે.
ભાષ્યકારના સમયની ભાષા–બ્રાહ્મણના સમય પછીની ભાષામાં કાળ અને અર્થને બદલે કૃદન્તાને પ્રયાગ વિશેષ થયેા. ભગવાન પાણિનિના સમયમાં ભાષાનું જે સ્વરૂપ હતું તેમાં અને ભાષ્યકાર પતંજલિના સમયમાં જે હતું તેમાં આવે! ફેરફાર છે.