Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દસિદ્ધિ
૩૭૯ (આ) છે નો છુ ને ને સો થાય છે, જેનો ઉચ્ચાર શરૂ જેવો અને ને ૪૩ જે થાય છે; તેથી જેને સ્થાને =ણ ને મને સ્થાને A+Bગો થાય છે.
તૈ–તેરપરિ–પોસ્ટિ (૬) અને ને શવને થાય છે.
વચતિ-રીતિ; અવાર–ગોઠા, નવનીત-નોનીત; પ્રાકૃતમાં છે ને શૌને બહુધા કરું ને ૩૩ થાય છે.
ઊં-(નાગપર). પાલી ને પ્રાકૃતમાં ૧. ૬ વર્ણ ને ૮ નથી; તેમજ છે અને છ નથી. ૨. ને ૬ ને બહુધા ર્ થાય છે.
રૂ. ને સ્વર સાથે જોડાયેલા વપરાતા નથી, માત્ર વ્યંજન સાથે જોડાયલાજ વપરાય છે.
૪. દ્વિવચન નથી..
૧. વ્યંજનાન્ત શબ્દો વપરાતા નથી. એવા શબ્દોમાં “અ” ઉમેરાય છે. શર-શરદ
૬. ચતુર્થીને સ્થાને પછી વપરાય છે. ૭. પરસ્મપદ ને આત્મપદને તેમજ ગણેને ભેદ જતો રહ્યો છે.
પ્રાકત–સંસ્કૃત અને પાલી બંને એકી વખતે બેલાતી હતી. પાલી પ્રચારમાં આવી ત્યારે કંઈ સંસ્કૃત મૃત ભાષા થઈ નહતી. બન્ને ભાષા સાથે સાથે ચાલતી હતી અને જેમ જેમ સંસ્કાર ઘટતે ગયો તેમ તેમ સંસ્કૃત ભાષા બોલનારની સંખ્યા ઓછી થતી ગઈ અને અશુદ્ધ ભાષાનો પ્રચાર અને પ્રદેશ વધતો ગયો. આ રીતે પાલી જુદા જુદા પ્રદેશોમાં ફેલાયેલી જુદી જુદી પ્રાકૃત ભાષાનું સ્વરૂપ પામી. દેશપર પ્રાકૃતના મુખ્ય છ ભાગ છે–૧. મહારાષ્ટ્રી (મહારાષ્ટ્રમાં બોલાતી)એ મુખ્ય પ્રાકૃત છે. હેમચન્દ્ર અને પ્રાકૃત નામ આપ્યું છે; ૨. શૌરની (રણેનમાં–મથુરાની આસપાસના પ્રદેશમાં બેલાતી); ૩. માધી (મગધમાં-બિહારમાં બેલાતી); ૪. ધિરાવી અને ૫. યૂઝિવૈશાવી (અફગાનિસ્તાન, નેપાળ, બાહ્નિક, વગેરે પ્રદેશમાં બેલાતી);