Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વૃત્તવિચાર
૪૯૭ સ્વરને લઘુ અને દીર્થને ગુરુ કહે છે. લઘુને બદલે ટૂંકામાં લ અને ગુરુને બદલે ગ વપરાય છે. હૃસ્વ સ્વર પછી જેડાક્ષર હોય તે તે સ્વર ગુરુ ગણાય છે. પાદને અને જે સ્વર હોય તે લઘુ હોય તેપણ ગુરુ ગણાય છે.
હૃસ્વ સ્વરની એક માત્રા, દીર્ઘની બે, ને ડુતની ત્રણ કે વધારે માત્રા ગણાય છે. વ્યંજનની અર્ધ માત્રા ગણાય છે.
લઘુનું ચિ ને સંક્ષિપ્ત રૂપ લે છે અને ગુરુનું – ને સંક્ષિપ્ત રૂપ ગ છે.
ગણે નીચે પ્રમાણે છે – - મગણ---એમાં ત્રણ સ્વર ગુરુ હોય છે. એ પ્રમાણે અન્ય ગણમાં સમજી લેવું. એનું સંક્ષિપ્ત રૂપ મ છે. - મગણ
સંક્ષિપ્ત રૂપ નગણ
•••••• ભગણ - - - યગણ – ––
••• .. ય જગણ - - -
| | (_|
) ) | _ ) |_ ) { ) ) | ) | 0 |
+ : : : : : :
રગણું
સગણુ
••• ••• સ તગણ હવે કેટલાક અગત્યની માત્રામેળ છન્દ અને અક્ષરમેળ છંદની રચના નીચે બતાવી છે.
ચોપાઈ-એમાં ૧૫ માત્રા હોય છે ને ચાર ચાર માત્રા પછી તાલ આવે છે. ૮મી ને ૭મી માત્રા પછી યતિ હેાય છે.
૧૭