Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
સંધિ: પ્રકારાદિ ૪. વિસની પછી “શું” કે “” આવે ને તે “શું” ,” કે ” ની પછી અઘોષ વ્યંજન હોય તે વિસર્ગના ત્રણ ફેરફાર થાય છે–૧. વિસર્ગ કાયમ રહે છે ૨. વિસર્ગને અનુક્રમે “શું” “૬, કે “” થાય છે; ૩. વિસર્ગ લેપાય છે.
નિઃસ્પૃહ-નિસ્પૃહ નિસ્પૃહ નિસ્પૃહ છેલ્લું રૂપ બહુ પ્રચાર પામ્યું નથી.
પ. “સુ” કે વિસર્ગની પૂર્વે ઇવર્ણ કે ઉવર્ણ આવ્યો હોય અને પછી ફ, , , કે ” હેય તે પૂર્વ વર્ણને સ્થાને “” થાય છે. દાખલા –
નિસ (નિ)ષ્કપટ નિષ્કપટ દુકાળ=દુષ્કાળ દુ+પ્રકૃતિ=દુષ્પકૃતિ નિસૂક્કારણ=નિષ્કારણ નિષ્ફળ નિષ્ફળ
પણું
અયસ્કાર અયકાર (લેહકાર-લુવાર) ભા+કર ભાસ્કર
આન્તરસંધિ (અંતરંગ સંધિ) નિયમ લક્ષણ-પ્રકૃતિ ને પ્રત્યયને ભેગા કરતાં સંધિ થાય છે તે આતરસંધિ કહેવાય છે.
ગુજરાતીમાં સાધારણ પ્રચારમાં આવેલા તત્સમ શબ્દમાં આ સંધિના નિયમ પ્રવર્તે છે, તે નીચે આપ્યા છે.
૧. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કેઈપણ વ્યંજન પર છતાં ધાતુના અન્ય ને “હું” થાય છે.
૨. પ્રત્યયને “” “ધૂની પૂર્વ વગીય ચોથું વ્યંજન હોય તે “તું” કે “ધૂ” “ધ” થાય છે.