________________
૧૯
કૈટાળી નિરાશ થએલી મટિ‚ા દુઃખની મારી ઇંગ્લેન્ડ ઇંડી પેાતાના બાળપુત્રને લઈ ફ્રાન્સ જતી રહી. (ઇ. સ. ૧૧૪૭)
હજુ દેશમાં શાન્તિ સ્થપાઈ નહેાતી. આ અંધાધુંધીના સમયમાં અનીસ અળવાન થઈ પડ્યા હતા, અને તે સ્ટીફન જેવા નરમ માણસને તામે થઈ જાય તેમ નહેતું. આ પ્રસંગને લાભ લઈ અમીરાએ ઠેરઠેર કિલ્લા આંધ્યા. તે કિલ્લામાં રહીને અનેક જુલમ ગુજારી શકતા. તે લેાકાને લૂટતા, મારતા, અને કેદમાં નાખતાઃ તે લેાકેાને અકથ્ય અને અસહ્ય ત્રાસ આપતા. તેઓ ગામડાં અને શહેરા લૂટીને બાળી મૂકતા. દેશમાં કાઈ ખેતી કરી શકતું નહિ; કારણ કે પાક તૈયાર થાય એટલે આ ઉદ્ધૃત અમીરાના ફાટેલા નાકરા ખેડુતને મારીને સધળા પાક પડાવી લેતા. દેશમાં દુકાળ અને ભૂખમરા વર્તાઈ રહ્યો; લેાકેા પાસે ખાવાનું કશું રહ્યું નહિ. જુલમ અને ત્રાસથી કંટાળેલા લાકા કહેતા, કે “ ઈસુ અને સતા સૂઈ રહ્યા છે. ’’
આવી અંધાધુંધી અને અરાજકતાથી લેકે કંટાળી ગયા. પ્રબળ રાજસત્તાની કેટલી જરૂરઆત છે, એ હવે તેમને સમજાવા લાગ્યું. એવામાં મટિલ્ડાને પરાક્રમી પુત્ર હેનરી ઇ. સ. ૧૧૫૩માં લશ્કર લઈને ઈંગ્લેન્ડમાં આવ્યા, ત્યારે પ્રજાએ તેને વધાવી લીધા. સ્ટીફને જોયું કે હવે સામું થવું વ્યર્થ છે, તેથી તેની જોડે સમાધાન કર્યું. એમાં એવા ઠરાવ થયા કે સ્ટીફન જીવે ત્યાં સુધી રાજ્ય કરે, પણ તેની પછી હેનરી ગાદીએ આવે, અને સ્ટીફન જીવે ત્યાં સુધી હેનરી જોડે રહીને કામ કરે. આ પછી સ્ટીફન શ્રીજેજ વર્ષે મરણ પામ્યા, અને તેમન વંશના અંત આવ્યા.
પ્રકરણ ૪થું પ્લેન્કેજીનેટ વંશ
હેનરી બીજો અને તેના પુત્રા : ઇ. સ. ૧૧૫૪-૧૨૧૬ હેનરી રજોઃ ૧૧૫૪-૧૧૮૯. સ્ટીફનના મૃત્યુ પછી મટિલ્ડાના પુત્ર અરી ગાદીએ આબ્બે.. હેનરીના બાપ આંજૂતા ઠાકાર હાવાથી ઇતિહાસમાં વંશના રાજાઓ આવીન રાજા પણ કહેવાય છે.