Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
28 કરનારા દેવદ્રવ્યનું જે જીવ ભક્ષણ કરે છે, તે જીવ અનંત સંસારી થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પ્રભુઆજ્ઞાથી વિરુદ્ધ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ પણ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે, એમ સંબોધપ્રકરણ ગ્રંથમાં કહ્યું
जिणवरआणारहिअं वद्धारंता वि के वि जिणदव्वं ।
बुडुति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥१०२॥ - દેવદ્રવ્યના ભક્ષકને મળતા કવિપાકો વર્ણવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે,
दारिद्द-कुलुप्पत्ती दारिद्दभावं च कुट्ठरोगा। बहुजणधिक्कारं तह अवण्णवायं च दोहग्गं ॥१॥ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय ।
एआइ-असुह फलाइं बीसीअइ भुंजमाणो सो ॥ - દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુલમાં ઉત્પત્તિ, દરિદ્રતા, કોઢરોગાદિ, બહુલોકોમાં ધિક્કારપાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત-ભારવહન, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ ખૂબ દુઃખી થાય છે. - પ્રભુ મહાવીર સ્વયં ગૌતમ મહારાજાને ઉદ્દેશીને કહ્યું હતું કે,
भक्खणं देव-दव्वस्स परत्थी गमणेण च ।
सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा !॥ – હે ગૌતમ ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે, તે સાત વાર સાતમી નરકમાં જાય છે.
– દેવદ્રવ્યનું ભક્ષણ થતું જોવા છતાં જે ઉપેક્ષા કરે છે, તેને કેવા દારૂણ વિપાકો મળે છે, તે જણાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે,
"भक्खेइ जो उविक्खेइ जिणदव्वं तु सावओ ।
પાણીનો ભવે નવો નિuપાવવમુખી " – જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવંદ્રવ્યનું ભક્ષણ કરનારની