________________
ધર્મબિંદુપ્રક૨ણ
જ ઉદય ન થવા દેવો. (૬૭)
वैफल्यकरणम् ॥६८॥३३७॥ इति ।
वैफल्यस्य विफलभावस्य कथञ्चिदुदयप्राप्तानामपि क्रोधादीनां करणम्, क्रोधादीनामुदये यच्चिन्तितं कार्यं तस्याकरणेन क्रोधाद्युदयो निष्फलः कार्य इति भावः, एवं च कृते पूर्वोक्ताः क्षान्त्यादय आसेविता भवन्ति ||६८ ||
કોઈ પણ રીતે ઉદયને પામેલા પણ ક્રોધ વગેરે કષાયોને નિષ્ફળ કરવા, એટલે કે ક્રોધાદિના ઉદય વખતે જે વિચાર્યું હોય તે ન કરવા વડે ક્રોધાદિના ઉદયને નિષ્ફલ કરવો. એમ કરવાથી પૂર્વોક્ત ક્ષમા વગેરેનું સેવન થાય છે. (૬૮)
क्रोधाद्यनुदयार्थिना च यत् कार्यं तदाह
પાંચમો અધ્યાય
विपाकचिन्ता ॥ ६९ ॥ ३३८ ॥ इति ।
विपाकस्य क्रोधादिकषायफलस्य चिन्ता विमर्शो विधेयः, यथाक्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति ।
शाठ्यात् प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ १९५ || ( प्रशम. २५) इति ।। ६९ ।। ક્રોધાદિનો ઉદય ન થાય એમ ઈચ્છનારે જે કરવું જોઈએ તે કહે છે :ક્રોધાદિકષાયના વિપાકની = ફલની વિચારણા કરવી. જેમ કે – “ક્રોધથી પ્રેમીઓની સાથે પ્રેમ રહેતો નથી. માનથી ગુણીઓનો અને ઉપકારીઓનો વિનય થઈ શકતો નથી. માયાથી લોકોનો વિશ્વાસ રહેતો નથી. લોભથી સર્વ ગુણોનો નાશ थाय छे.” (५९)
तथा
धर्मोत्तरो योगः ॥ ७० ॥ ३३९॥ इति ।
धर्मोत्तरो धर्मफलः सर्व एव योगो व्यापारो विधेयः, न पुनरट्टट्टहासकेलिकिलत्वादिः पापफल इति ॥७०॥
સઘળીય પ્રવૃત્તિ ધર્મફલવાળી કરવી, પણ પાપફલવાળી અટ્ટહાસ્ય, મશ્કરી वगेरे प्रवृत्ति न उरवी (30)
तथा
आत्मानुप्रेक्षा ॥ ७१ ॥ ३४० ॥ इति ।
૨૭૯