________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
શાંતિને પામે છે તે નિર્વાણ. સિદ્ધિક્ષેત્ર નિર્વાણ છે. નિર્વાણ એ જીવના જ પોતાના રૂપમાં (= સ્વભાવમાં) રહેવા સ્વરૂપ છે, અર્થાત્ નિર્વાણ એ જીવની સ્વાભાવિક અવસ્થા છે. (૨૭) .
તત્ર -
पुनर्जन्मायभावः ॥२८॥५०९॥ इति। पुनः द्वितीयतृतीयादिवारया जन्मादीनां जन्म-जरा-मरणप्रभृतीनामनानाम् अभावः કાત્યક્તિોઓ: //ર૮.
ત્યાં પુનર્જન્મ વગેરેનો અભાવ હોય છે, અર્થાત્ ત્યાં જન્મ – જરા - મરણ વગેરે અનર્થોનો ફરી ન થાય તે રીતે ઉચ્છેદ થાય છે. • (૨૮)
अत्र हेतुः
પીળો
बीजाभावतोऽयम् ॥२९॥५१०॥ इति। बीजस्य अनन्तरमेव वक्ष्यमाणस्याभावात् अयं पुनर्जन्माद्यभाव इति ।।२९।। 90ના
પુનર્જન્મ વગેરેના અભાવમાં હેત કહે છે :
પુનર્જન્માદિના બીજનો અભાવ થવાથી પુનર્જન્માદિનો અભાવ થાય છે. એ બીજને હવે પછીના જ સૂત્રમાં કહેશે. (૨૯)
बीजमेव व्याचष्टे
વિપરિત શરૂ થાપા તિા कर्मणां ज्ञानावरणादीनां विपाकः उदयः तत् पुनर्जन्मादिबीजमिति ॥३०॥ બીજનું જ વ્યાખ્યાન કરે છે :પુનર્જન્મ વગેરેનું બીજ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ઉદય છે. (૩૦)
न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सकर्मा भविष्यति इत्याह• દ્વિતીયકૃતીયરિવારવા એ પદનો અર્થ વાક્યરચના ક્લિષ્ટ ન બને એ માટે ભાવાનુવાદમાં લીધો નથી. વાચકોએ સ્વયં સમજી લેવો.
૩૭૫