Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 407
________________ ધર્મબિંદુપ્રકરણ नन्वन्यापेक्षा किं दुःखरूपा यदेवमुच्यते इत्याह અપેક્ષાયા દુઃચપાત્ ।૧૩।।૧૩૪॥ કૃતિ । આઠમો અધ્યાય પ્રતીતાર્થમેવ ।।૧૩। આવા શું અન્યની અપેક્ષા દુઃખરૂપ છે ? જેથી આ પ્રમાણે કહેવાય છે, પ્રશ્નનો ઉત્તર કહે છે ઃ કારણકે અપેક્ષા દુઃખરૂપ છે. (૫૩) एतदेव भावयति अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेव ॥५४॥५३५॥ इति। अर्थान्तरस्य इन्द्रियार्थरूपस्य प्राप्त्या लाभेन हिः यस्मात् तन्निवृत्तिः किमित्याहदुःखत्वेनार्थान्तरप्राप्तेरनिवृत्तिरेव दुःखस्येति || ५४|| આ જ વિષયને વિચારે છે ઃ કારણકે ઈદ્રિયોના વિષયની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થાય છે. ઇંદ્રિયોના વિષયની પ્રાપ્તિ દુઃખરૂપ છે. આથી દુઃખની નિવૃત્તિ થતી નથી. (દુઃખરૂપ ઇંદ્રિયવિષયની પ્રાપ્તિથી અપેક્ષાની નિવૃત્તિ થાય છે. આનો અર્થ એ થયો કે પહેલાં દુઃખ અને પછી ઇચ્છાની નિવૃત્તિ. આમ અપેક્ષાની નિવૃત્તિ માટે દુઃખનો અનુભવ કરવો પડતો હોવાથી અપેક્ષા દુઃખરૂપ છે. અપેક્ષાની નિવૃત્તિ ન થાય તો પણ દુઃખ અને અપેક્ષાની નિવૃત્તિ થાય તો પણ દુઃખ. આમ અપેક્ષા જ દુઃખરૂપ જ છે.) (૫૪) अथैनां निर्वृती निराकुवन्नाह ન ચાસ્ત્રાર્થાન્તરાવાન્તિઃ ॥૧૧॥૩૬॥ કૃતિ । न च न पुनः अस्य सिद्धस्य अर्थान्तरावाप्तिः स्वव्यतिरिक्त भावान्तरसंबन्धः ll હવે મોક્ષમાં અર્થાતરની પ્રાપ્તિનો નિષેધ કરતા ગ્રંથકાર કહે છેઃ સિદ્ધને અર્થાતરની પ્રાપ્તિ ન હોય. અર્થાતર એટલે પોતાના સિવાય બીજા પદાર્થો. પ્રાપ્તિ એટલે સંબંધ. સિદ્ધનો પોતાના સિવાય બીજા કોઇ પદાર્થ સાથે સંબંધ ન હોય. (આનાથી એ જણાવ્યું કે સિદ્ધને ઇંદ્રિયવિષયની પ્રાપ્તિરૂપ દુઃખ ન હોય.) (૫૫) ૩૮૪

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450