________________
૧૨
पीठयांनखरा चारा धूसयतियथाक्रमं ॥ स्ववाहन मृत्पानां नाशो भवतिनिश्रितं ॥ ३६ ॥
અથ—મૂર્તિનું સિંહાસન શાસ્રની રીતી પ્રમાણે મનાવવું. તેમાં સારા સારા ચિત્ર કાઢવાં અને સારી રીતે શણુગારવું. જો ભૂતિનુ વાહન ખંડીત હોય તે પણ નાશ
કરે છે. ૩૬
प्रतिमा काष्टलोहास्मा तचित्राय सांग्रहे ॥ मानाधिकार परिवार रहितेव पूज्यतः ॥३७॥
અથ—જે મૂર્તી લેાઢાની અથવા લાકડાની ચીત્ર વગરની અને અધીક માપથી બનાવેલી હોય તે મૂર્તિની જે સ્ત્રી કરાંથી રહીત હોય તેણે પુજા કરવી. ૩૭ अनेत्रा नेत्रशाय स्वप्लास्पाद भोगवर्जीता ॥ अर्थहत् प्रतिमोत्ता निअतिताहेतुरधोमुख ||३८||
અથ—જે મૂર્તિ નેત્ર વગરની હોય તે સ્વામીના નૈત્રના નાશ કરે છે. અને જે મૂતિ નાના પગની હાય તે ભગિવલાસને નાશ કરે છે અને મૂર્તિનું મુખ નિચા જોયું હાય તે તે દ્રવ્યને નાશ કરે છે. સુર
શાસ્ત્રની વીધીથી પ્રતિમા બનાવી પુજે તે.
संपूर्णा वयवायात्र आयुलक्ष्या सदा सदा || एवं लक्षणमासाध कर्तव्या देवता बुधैः ॥ ३९ ॥ અથ—જે મૂર્તિ શાસ્ત્રની વિધીથી સપૂર્ણ અવયવાથી
"Aho Shrutgyanam"