Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 219
________________ ૧૯૫ તેની ઉપર સારી સુંદર વેલે, સારાં સારાં વૃક્ષ નાના ને માટા મૂગીચાઓ ઘણાજ શેભાયમાન છે. તે પત દશે દીશારૂપી વસ્રો ધારણ કરવાથી ઘણાજ શેલે છે તેમજ તેની પાસે ઘણીજ નદીઓના તટ શાભી રહ્યા છે. इदं चाश्रमं रम्यं पर्वतंगंध मादनम् || ऊर्ध्वभूमौ वसेत् देवं वंशीलाग्रशायिनम् ||४५०॥ तद्योद्भव माहानादि मथास्या बहुषाछा ॥ 'डुमलंकृताश्रुतार्वासुपति नागाश्व महाशिखरोर्द्धछा ॥ ४५१ અથ—તે ગંધમાદન પર્વત ઉપર દેવતાઓ આનદથી પેાતાના સુંદર આશ્રમમાં રહે છે. તે પતના નિચાણના ભાગમાં ભૂલાક રહે છે, જ્યાં દેવતાઓને મરજી થાય ત્યારે ત્યાં કેઈવાર ફરવા આવે છે. તે ગધમાદન પર્વતમાંથી માટી નદીએ પ્રગટ થઈ છે. તે પર્વતના શીખરામાં અલકારથી યુક્ત સુંદર હાથીઓ પણ રહે છે. ૪૫૧ ताभ्यांशिल शिखरोद्ममस्था प्रस्थितांतसागरा || बध्वीशौना भिल्लपुलिंदश्वरैश्चाप्यवाणांशरां पुरवां जन्मा ॥ गंगा सरस्वति पुण्यादेवी का मधु मति तथा ॥ पारा च सिंधु कावेरी गोमति चन्द्र तारका ||४५३॥ અ—તે ગંધમાદન પર્વતની મેખલા સમુદ્રના જેવી ચાલાયમાન લાગે છે, અને તે મેખલા પર્વતની શીલાઓ તેમજ શીખાને ઘેરીને રહેલ છે. અણ્ણાને તેમજ ધનુષ્યને "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238