________________
૨૦૨ किंकणिखकोपेतं अर्धचन्द्र विभूशितम् ।। वितानिसह संयुक्तं युक्तं पादादी शोभितम् ॥४८०॥ प्रवेश निर्गमा पेतम् नरनारि जनाकुलम् ॥ महामुरजसा चैव गीतैश्च विविधै युतः ॥४८१।। .
અથ – મહેલમાં સોના ચાંદીની ઘુઘરીયેના સુંદર શબ્દ થયા કરતા હતા અને અર્ધ ચન્દ્રમાની કાન્તિથી શેભાયમાન દેખાતું હતું, સોનાના કમળની શોભા પણ ઘણીજ રમણીય દેખાતી હતી. ૪૮૦
તેમાં આવવા જવાના રસ્તા પણું ઘણું જ યુક્તીથી કરવામાં આવ્યા હતા કે કયાંથી પુરૂષ તથા સ્ત્રીઓ અંદર આવે છે અને કયાંથી જાય છે તે કોઈ જાણી શકતુ ન હતું. તે મહેલમાં વિવિધ પ્રકારના ગીત ગાયને ગવાતાં હતાં. ૪૮૧
मनाहर ग्रहं दिव्यं देवतामपि दुर्लभ लास्यहासेविबुधारुषकंन्यासतयीत्तरा ॥४८२।। सहिताभन्यमानैश्च मंगलै कोतुकै क्षह ।। खिसंगैश्च विनुधा प्रक्षणियगणे स्वहरै ॥४८३॥
અથ:તે મહેલમાં દરેક દેવતાઓના પણ અલગ અલગ મંદીરે બાંધવામાં આવ્યા છે. તેમાં દરેક દે મનુષ્ય પ્રાણી માત્ર પોત પોતાના કર્મમાં મશગુલ રહે છે, તેની અંદર સુંદર અને સ્વરૂપવાન ત્રણે ગુણથી યુક્ત દેવે તેમાં ગણપતીની પહેલી પુજા કરવામાં આવે છે. ૪૮૨ થી ૪૮૩
"Aho Shrutgyanam