________________
૨૦૮
અર્થ-હે ભગવાન ભરતક્ષેત્ર નામ આ ભારત દેશ સર્વ દેશમાં ઉત્તમ શા માટે માનેલ છે? દેવતાઓ પણ ભરતક્ષેત્રને ઉત્તમ શામાટે માને છે ? પ૦૩
भूग्रामकथंचन, किंधर्माउतक्षेत्रे ॥ रम्यादिकास्वकोद्भवान भरतक्षेत्रदेशाश्च
અર્થ –ભારત દેશનું ક્ષેત્રફળ કેટલું છે? ભારત દેશમાં ધર્મે કેટલા છે? કેટલા આશ્રમે છે? ભારત દેશમાં કેટલા ગામે છે તે બધું વિસ્તારથી કહેવા કૃપા કરશે. ૫૦૪
किंधर्माकुतदेषेषुनुभरताक्षेत्रमध्यत । क्रतेत्रेताद्वापरेतुचतुर्थावाकलियुगे ।.५०५॥
અર્થ -ચાર જુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને ચેાથે કળીયુગ આ પ્રમાણે ચાર જુગ છે તેમાં કયા યુગમાં કયે ધર્મ હશે ? ભારત દેશમાં કયે ધર્મ શ્રેષ્ઠ છે તે પણ કહેવા કૃપા કરશે. ૫૦૫
युगान कथं धर्माच युगरुपानदेवता ॥ धर्मश्चक्रतयुगात्मानां द्विजदेवतायालर्यादिकम् ॥५०६॥
અર્થ -ચાર યુગમાં ધર્મની વિધી કેવી રીતે કરાતી હતી ? ચાર યુગના દેવતાઓ કેણ કોણ હતા? કયા યુગમાં ક ધર્મ પાળવાથી પરમાત્મા પ્રસન્ન થતા હતા અને બ્રાહ્મણે તેમજ હીજ જાતીના શું શું નીયમે હતા તે સવીસ્તર કહેવા કૃપા કરશે. પ૦૬ किंधर्माकथंमानाक्तिद्विजदेवतालयादिकम् ॥ आलयासर्वसत्वानां वेष्महर्म्य प्रसादिकम् ॥५०७॥
"Aho Shrutgyanam