Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram
Catalog link: https://jainqq.org/explore/008474/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦). શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 १४. 638 192 428 070 406 પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६ पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका श्री धर्मदतसूरि 06080 संजीत राममा श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय | श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी पू. मेघविजयजी गणि 064 | विवेक विलास सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम् पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम् सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह | सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी ४. श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1 ४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२ ४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली ४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य १४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१ १४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१ १४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२ १४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3 | श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१ १४. पू. कान्तिसागरजी 084 ल्याएR8 १४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1 श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2 श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन | सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા | सं. आचार्य श्री विजयदर्शनसूरिजी 308 128 532 376 374 538 194 192 254 260 238 260 114 910 436 336 ४. 230 322 089 114 560 Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૧ 'બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ-૨ : દ્રવ્યસહાયક : સંઘસ્થવિર પ.પૂ. બાપજી મ.સા.નાં સમુદાયનાં પ્રવચનપ્રભાવક પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી રવિપ્રભાશ્રીજી મ.સા.ના તપસ્વી શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી હર્ષચન્દ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘની શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી :સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) રર૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૯ ઈ.સ. ૨૦૧૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ PRUS બહન્દુ 1 ) Em57) ; US: છે. શિલ્પશાસ્ત્ર. શાક ભાગ ૨. પ્રકાશક, જગન્નાથ અંબારામ E TY Tr? [kidSk, દેરી | કિંમત ૨-૮-૦. = = 11. = == SES RSS Ass M, 1:1ી જિક કે ==== * - --- =S23. . .. - -- -- "Aho Shrutgyanam Page #6 -------------------------------------------------------------------------- ________________ સંયોજક અને પ્રકાશક, જગ ના થ અંબા રામ સારંગપુર દોલતખાના, અમદાવાડ, આવૃત્તિ ૧ લી સને ૧૯૩૩ પ્રત પme વિ. સં. ૧૯૮૯ [ પુસ્તકના કર્તાએ સર્વ હક્ક સ્વાધિન રાખ્યા છે. ] અમદાવાદ-સલાપસ રોડ, ધી ડાયમંડ જયુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. "Aho Shrutgyanam Page #7 -------------------------------------------------------------------------- ________________ નિ વેદન. બહદ શિલ્પશાસ્ત્રને બીજો ભાગ વાંચકોના હાથમાં મુકતાં મને જેટલો આનંદ થાય છે તેટલોજ પહેલા ભાગના વાચકોને થશે એવી આશા રાખું છું. આ પુસ્તક રૂપમંડન, રૂપાવતાર, પ્રતિમાપ્રમાણ, અપરાજીત અને બીજા કેટલાક શિલ્પના પુસ્તકોનું સંશોધન કરી બહાર પાડેલ છે. શિલ્પના હસ્તલિખિત સંસ્કૃત પુસ્તકોમાંથી, મહેનત અને વખતને ભેગ આપવાથીજ આ કાર્ય થઈ શકે અને તેની ખરી કિમત શિલ્પ જીજ્ઞાસુએજ આંકી શકે. જેને આ સંબંધી શેખ અને જ્ઞાન નથી તેને પણ ચિત્રો અને સાહિત્યમાં રસ પડે તેમ છે. આ ભાગની અંદર મારે શિખરે, સામર, ઘુમટે, પ્રાચીન અને આધુનિક વગેરે વિષય મુકવાનો હતો પણ કેટલાક નેહીભાઈ એની ઇચ્છાથી મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, દેવીઓ વગેરેના ભાગ અને પ્રમાણે તેમજ દેવાલયના પ્રમાણુથી મૂતિઓનું મા૫, દોષ અને નિર્દોષ વગેરે શાસ્ત્રનો આધાર મુકી ચર્ચવામાં આવેલ છે. રૂપાવતાર જુનું હસ્તલેખીત શ્રીયુત વજેશંકર લક્ષ્મીશંકરે મને આપેલ તે પુસ્તક મહારાજશ્રી રામદાસજીએ કલેક શુદ્ધ કરી આપેલ તેમજ રવીશંકરભાઈ રાવળ અને જૈન જ્યોતિના તંત્રી શ્રી ધીરજલાલ ટોકરશીભાઈએ અવનિંદ્રનાથના અંગ્રેજી પુસ્તકમાંથી મને જે સુચના આપેલ તે બાબત તેમને ઉપકાર માનું છું. આ પુસ્તકમાં જે કંઈ હસ્તદોષ, દ્રષ્ટિદેષ રહી ગયું હોય તે સુધારીને વાંચવા વિદ્વજને પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે. પ્રકાશક: જગન્નાથ અંબારામ સેમપુરા શિ૯પી. વઢવાણ સીટી. "Aho Shrutgyanam Page #8 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તી વ ના. સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ છે, શિલ્પકળા એ સભ્યતાસંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ભારતવર્ષની સંસ્કૃતિ ભાવનાપ્રધાન છે અને તેથી તેના શિલ્પમાં પણ એક પ્રકાર દષ્ટિગોચર થાય છે. વાસ્તવિક રીતે કળાને સંબંધ ભાવના અથવા ઉર્મિ સાથે જ વિશેષ છે અને તેથી વ્યવહારલક્ષી સંસ્કૃતિ કરતાં ભાવનાપ્રધાન સંસ્કૃતિમાંજ કળાને ઉત્કૃષ્ટ વિકાસ થયેલે નજરે પડે છે. ભારતવર્ષમાં એક વખતે શિલ્પકળા ઘણીજ ઉંચી હદે પહોંચી હતી. તેના ભવ્ય સંસ્મરણ રૂપ છલુરા તથા અજંતાની ગુફાઓ, ભુવનેશ્વર, મદુરા, કાંચી, મહાબલિપુરમ વગેરેના મંદિરો, દેલવાડાનાં દહેરાં ને એવી સંખ્યાબંધ કૃતિઓ આજે પણ નજરે પડે છે, એમાં સ્થાપત્ય તથા મૂર્તિવિધાન બંને કળાઓને પરમ વિકાસ દૃષ્ટિગોચર થાય છે. જ્યાં સુધી આ મહાન કલાકૃતિઓને નજરે નિહાળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ શિલ્પકળાની મહત્તા સમજાવી મુશ્કેલ છે. - ભારતીય શિલ્પમાં રૂપની વિવિધતા અને સાંદર્યની સાધના માટે જે પરિશ્રમ લેવાયો છે તે મને લાગે છે કે જગતભરમાં અજોડ છે. મંદિરના શિખરે, ગોપુરમ, જગતી અને છતમાં તો કળા ભરપુર હાય પણ મંદિરની બારશાખ આગળના પ્રત્યર (શ ઠાર) જુઓ કે મંદિરમાંથી હુવણનું પાણી, જવાની મારી જુઓ તેમાં પણ અનેરી કળા નજરે પડશે. આજ સુધી આ શિલ્પકળાને રાજ્યાશ્રય અને સામાન્ય જનસમૂહ તરફથી ભારે ઉત્તેજન મળતાં રહ્યાં હતાં અને તેથી જ તે આટલી હદે પહોંચી શકી હતી. પણ હમણાં પશ્ચિમની સંસ્કૃતિના ઝપાટે ચડેલે ભારતવર્ષને જનસમાજ ભિન્ન અચિવાળે થતો જાય છે. "Aho Shrutgyanam Page #10 -------------------------------------------------------------------------- ________________ પિતાની પ્રાચીનકાળાનું ગૌરવ અને સૈદય સમજવાને બદલે અર્થવિહીન પશ્ચિમની કલાનું અનુકરણ કરતો જાય છે અને તેથી જ બેડોળ મકાને, સાંદર્યહીન રાચરચીલું અને અર્થવિહીન પિશાક ગ્રહણ કરતા જાય છે. આ પરિવર્તિત મને દશામાં ભારતવર્ષની બીજી કળાએાની જેમ શિલ્પકળાને પણ ભારે સહન કરવું પડયું છે. આજે સમાજના મેટા ભાગે એને ત્યાગ કર્યો છે, ફક્ત કેટલાક જૈને અને કલાભકતિ. તરફથીજ એ કળાને ઉત્તેજન મળી રહ્યું છે. શિલ્પકળા પ્રત્યેની આ ઉદાસિનતાએ દિવસે દિવસે આપણુમાંથી સારા શિલ્પીઓને ઘટાડો કર્યો છે અને આજે તો એ સંખ્યા આંગળીને ટેરવે ગણી શકાય ત્યાં આવીને ઉભી છે. આ શોચનીય દશા હિંદીકલાના ભકતોને અસહ્યજ થઈ પડવી જોઈએ. હિંદીકળાને પુનરુદ્ધાર કરવા આજે કેટલાક સ્થળેથી પ્રયત્ન થઈ રહ્યો છે પણ એ પ્રયત્ન હજી પાશેરામાં પહેલી પૂણી જે છે. આથી જે જેઓ પ્રાચીન કળાની ભક્તિમાં માનતા હોય તેમણે તે પ્રાચીન શિલ્પકળાનું સંરક્ષણ કરવાને તથા તેને વિકાસ કરવાને કમ્મર કસવી જોઈએ. શિલ્પશાસ્ત્ર પર અનેક ગ્રંથો રચાયા છે. એ ગ્રંથનું પદ્ધતિપૂર્વક સંશોધન થાય અને સુંદર રીતે જનતાના હાથમાં મૂકાય તે પણ પ્રાચીન શિલ્પકળાને સારું ઉત્તેજન મળવા સંભવ છે. પરંતુ આપણા વિદ્ધ વર્ગનું હજી એ દિશામાં જોઈએ તેટલું લક્ષ ખેંચાયું નથી. આ દશામાં જેનાથી જેટલો બને તેટલો પ્રયત્ન કરી છુટવામાંજ કર્તવ્યપાલન છે એમ કહેવું જરાએ અનુચિત નથી. ભાઈશ્રી જગન્નાથ મીસ્ત્રી જેએ જાતે કુશળ શિલ્પકાર છે અને પ્રાચીન શિલ્પશાસ્ત્ર પ્રત્યે ભારે માન અને આદરથી જોનાર છે, તેમણે પોતાની શક્તિ મુજબ થોડા વર્ષ પહેલાં બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ ૧લે બહાર પાડયો હતો. એ ગ્રંથમાં શિલ્પશાસ્ત્રની અનેકવિધ ૪ તેની એક વિસ્તૃત યાદિ જેનાતિના સં. ૧૯૮૯ ના ફાગણ માસના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. "Aho Shrutgyanam Page #11 -------------------------------------------------------------------------- ________________ માહિતી હોવાથી તેણે શિલ્પશાસ્ત્રીઓમાં સારૂં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આજે એમને એ ઉત્સાહ દ્ધિંગત થતાં કરીથી તેમણે એ દિશામાં કામ વધાર્યું છે. મહિનાઓ સુધી મહેનત કરી અનેક પ્રાચીન ગ્રંથેામાંથી શિલ્પને ઉપયાગી વાતા લઈ તેમણે બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ રો રચ્ચે! છે આજે જનતા સમક્ષ રજુ થાય છે. એમાંના ઘણાખરા ચિત્રા પણ એમણે જાતેજ તૈયાર કર્યાં છે. આ ગ્રંથમાં મંદિરનાં માપ, પ્રતિમાના માપ, પ્રતિમાના સ્વરૂપે, તથા છેલ્લે અપરાજિત શિલ્પશાસ્ત્રની શરૂઆત કરી છે. આ ભાગ પણ પહેલા જેટલેાજ ઉપયેાગી નિવડશે એમાં શંકા નથી. આ ગ્રંથમાં એક વસ્તુથી મને બહુજ દુ:ખ થયું છે કે તેમાં સંસ્કૃત શ્લોકેામાં અશુદ્ધિને! પાર નથી. બીજા સ્થળે પણ ભાષાદેષ ઘણા રહી ગયા છે પરંતુ તેને દ્વેષ હું ગ્રંથકર્તાને દેવા ઇચ્છતા નથી. વિશ્ વર્ગે સેવેલી ઉપેક્ષા વૃત્તિથી ધીમે ધીમે શિલ્પનું સાહિત્ય અશુદ્ધ થતું થતું આજે આ હૃદે આવ્યું છે અને એની શુદ્ધિ માટે બહુ સારા સંસ્કૃત વિદ્વાનની જરૂર છે. હું આશા રાખું છું કે ભાઇશ્રી જગન્નાથ ત્રીજા ભાગનું કાર્ય હાથ ધરતી વેળા એવા કોઇ વિદ્વાનને સહકાર શેષશે અને આખા ગ્રંથ ખૂબ શુદ્ધિપૂર્ણાંક બહાર મૂકશે. આવા સમયમાં આટલા પ્રયત્ન પણ જરૂર પ્રશંસાને પાત્ર છે એમ કહ્યા વિના ચાલતું નથી. ભારતવર્ષની શિલ્પકળાના ઉદ્ધાર કરવામાં સહુ પ્રયત્નશીલ ચાવ એજ મહેચ્છા. } ધીરજલાલ ટોકરશી શાહે. તા. ૬-૭–૩૩. હવેલીની પેાળ, રાયપુર-અમદાવાદ. "Aho Shrutgyanam" Page #12 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #13 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #14 -------------------------------------------------------------------------- ________________ Certificate. This is to certify that Mr. Jagannath Ambaram Misläree of thmedabad worked as a consulling arebilõel in the constincion of our Marble Temble at Nagput. The plans of the said Temple were prepared by him o The entire work was done with his advice. I found him a good clever archi lect. He did - -charged his duties to our entire saliofaction "Aho Shrutgyanam MUUTUMINIJULIUUMIINITILINTAUTUMUNIUNTINITE WINNIWIIIINNNNIINNIWINNITUMIENNANT лмощ за: Пинц .: Janwadhar Poldar Na gore e fare TULLILLLLLL LLLLLLLLLL LLLLLLLLLLLLLLLL W Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ૧ લું - e o o o ( ૨ ૮ + ૮ + ૯ ૮ સ્તુતિ ... શિલા પરિક્ષા , કુમ શિલા જડતર ... મૂહર્ત જોઈને .. પ્રાસાદની રેખાથી ઉભી પ્રતિમાનું પ્રમાણ બેઠી પ્રતિમાનું માન ... દ્વારમાનથી પ્રત્તિમાનું પ્રમાણ બીજું ભાન ... પ્રાસાદના ગભારે તથા રેખા... પ્રાસાદની અંદરના ગભારાથી બેઠી પ્રતિમાનું માન ઉભી પ્રતિમાનું માન સિંહાસનનું પ્રમાણ. ••••••••• ઘર દેરાસર માટે. પ્રતિમાનું માન ••••• કયે સ્થાને કયા ભાપની પ્રતિમા કરવી ખંડીત મૂર્તિઓ નહીં પુજવા વિષે ... મૂર્તિ ચલાયમાન ન કરવા વિષે શાસ્ત્રના માપથી વિરૂદ્ધ બનાવી મૂર્તિ પુજે તો ..... શાસ્ત્રની વિધિથી પ્રતિમા બનાવી પુજે તે ... નટરાજ ... ••• .. ••••••• પ્રકરણ ૨ જું દોષનું નિવારણ ... ... : - દેશની ખરાબી કયારે થાય છે... ... .. ••• ૮ ૦ "Aho Shrutgyanam Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાજા તથા લક્ષ્મીના નાશના ઉદય રાજાનું શુભ ક્યારે થાય ... કપાળથી ઉત્પત્તિ અને શક્તિ કેવી ભાવનાથી પુજા કરવી ... મૂર્તિને મંદિરમાં પધરાવતી વખતે અવલેાકિતેશ્વ એધિવનું ભવ્ય ચિત્ર ... ... પ્રકરણ ૩ શું જિન પ્રતિમા પ્રમાણ ૨૪ તીર્થંકરા ૭૦ ભાગની મૂર્તિની ઉંચાઈ ... માઢાના ભાગ પહેાળાનું માપ ... ... ... ... માપનું વર્ણન મનુષ્યની પ્રતિમાના ભાગ મંગળ શુક્ર બુધ અને સૂર્યની ... ... ... અભંગા બ્રહ્મા વિષ્ણુ શિવ અને દેવીની સમભાગા પ્રકરણ ૪ શું ... *** ... શુક્રાચાર્યનું માપ... નાના છેાકરાનું માપ મૂર્તિના અવયવાના ભાગનું કોષ્ટક ... ... ... ... મૂર્તિના ભાગ ::: ... તાલ ૯ મધ્યમાન ... નવ તાલના માપની લંબાઇ તથા પહેાળા હાથની લેખઈ તથા પહેાળાઇ ... મૂર્તિના ભાગ ... ... "Aho Shrutgyanam" ⠀⠀⠀⠀ ... ... ... : ... ... ... 444 ... ... ... ... ⠀⠀⠀⠀⠀ “.. ... 688 500 ... ⠀⠀⠀⠀ ... : : 6.0 4.4 ... ... ... : ⠀⠀⠀⠀⠀ ... 644 604 ૧૮ ૧૯ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૪ ૨૫. ૨૯ ૨૯ ૨૯ ૩૮ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ 29 ૪ ૪૮ ४८ ૪૯ ૫૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫૨. ૫૨ - ૫૪ ૫૫ ૫૫ ૫૬ ૫૭ ૬૫ પ્રકરણ ૫ મું વિશ્વકર્માની મૂર્તિ .. કમલાસન બ્રહ્માની મૂર્તિ સાવિત્રી દેવીની મૂર્તિ ચાર વેદની મૂર્તિ ... નૃત્ય શાસ્ત્રની મૂર્તિ... દિશાઓના દેવ ... બ્રહ્માના અષ્ટ પ્રતિહાર (દ્વારપાળ) દ્વાદશ સૂર્યની મૂર્તિ... ત્રિભંગા .. ••• અતિભંગા બ્રહ્મા સાવિત્રી ચાર વેદ અને નૃત્ય શાસ્ત્રની મૂર્તિનું કોષ્ટક... બ્રહ્માના દેરાસરને દ્વારપાળનું કોષ્ટક ... બાર સૂર્યની મૂર્તિનું કોષ્ટક .... પ્રકરણ ૬ ઠું કઈ દિશામાં સ્થાપન કરવા... ગૃહોનું સ્થાપન ••••••••• ગૃહો કેવા બનાવવા... સૂર્યના દેરાસરના પ્રતિહાર તથા નવ ગ્રહ નવગ્રહ... ... સૂર્યના પ્રતિહાર (ઠારપાળ) અને નવ ગૃહનું કોષ્ટક દશ દિગપાળ દશ દિગપાળનું કોષ્ટક ઉપમાઓની સાર્થકતા ઉપમાઓની સાર્થકતા ૨ ... ઉપમાઓની સાર્થકતા ૩ ... ૬૭ ૬૮ ૭૫ ૭૬ ૧૮ ૭૮ ૨ ૩ "Aho Shrutgyanam Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૮૮ ૮૮ ૯૫ ૯૮ હ પ્રકરણ ૭ મું વિષ્ણુ ભગવાનના અવતારનું વર્ણન ... બ્રાહ્મણને માટે ••••••••• ક્ષત્રી તથા વૈષ્યોને માટે ... શુદ્ર ધોબી ચમારેને માટે ... મેદ, ભીલ, કીરાત, કુંભાર, વેપારી, વેધ્યા વિગેરે માટે બ્રહ્મચારી દંડી અને દરેક લોકોને માટે દરેક જાતીઓને માટે ચોવીસ વિષ્ણુ અવતાર વિષ્ણુના ચાવીસ અવતારનું કેષ્ટક ગરૂડની મૂર્તિ ... હંસ તથા મોર ••••• શ્રી કૃષ્ણ પરમાત્મા... ગરૂડ ધ્વજ ભગવાન વિષ્ણુના દશ અવતાર શેષ નારાયણની મૂર્તિ શાલિગ્રામ વૈકુંદ ભગવાનની મૂર્તિ શ્રી વિશ્વરૂપ ભગવાનની મૂર્તિ... શ્રી અનંત ભગવાનની મૂર્તિ... શ્રી રૈલોકય મેહનની મૂર્તિ ... વિષ્ણુના નામ તથા આયુદ્ધનું કોષ્ટક ... વિષણુના દેવાલયમાં દેવને કેવી રીતે બેસાડવા વિષ્ણુના પ્રતિહાર (દ્વારપાળ)... પ્રાચિન અસ્ત્ર શસ્ત્ર તથા મુદ્રાઓનું ચિત્ર વિષ્ણુના દેવાલયના દ્વારપાળનું કાષ્ટક •• 1 ૦૧ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ "Aho Shrutgyanam Page #19 -------------------------------------------------------------------------- ________________ ••• ••• ૧૩ પ્રકરણ ૮ મું શિવની મૂર્તિનું વર્ણન શંકરની મૂર્તિના આયુધેનું કોષ્ટક શિવલિંગનું વર્ણન ... મહાદેવનાં મંદીરનાં દ્વારપાળ... કાશી વિશ્વનાથના મંદીરનું દ્વાર ગૌરીની મૂર્તિનું વર્ણન ... ગણેશ દેવની મૂર્તિઓનું વર્ણન કાર્તિક સ્વામીની મૂર્તિનું વર્ણન મહાદેવના મંદીરના દ્વારપાળનું કોષ્ટક .... ગૌરીની મૂર્તિનાં આયુદ્ધનું કોષ્ટક ... ગણેશ દેવનાં આયુદ્ધનું કોષ્ટક .... ગણેશના દેરાસરના દ્વારપાળનું કોષ્ટક ... કાર્તિક સ્વામીની મૂર્તિના આયુદ્ધનું કોષ્ટક પ્રકરણ ૯ મું શક્તિ દેવીની મૂર્તિનું વર્ણન... ચંડીકા દેવીનાં મંદીરના દ્વારપાળ લક્ષ્મી દેવીની મૂર્તિ... મહાલક્ષ્મી દેવીની મૂર્તિ મહાવિદ્યા સરસ્વતી દેવીની મૂર્તિ બ્રહ્મણ દેવીની મૂર્તિ માહેશ્વરી દેવીની મૂર્તિ કુમારીકા દેવીની મૂર્તિ વૈદભવી દેવીની મૂર્તિ વારાહી માતાની મૂર્તિ શુક્રાણુ દેવીની મૂર્તિ ૧૧૩ ૧૨૪ ૧૨૬ ૧ ૩૪ ૧૩૬ ૧ ૩૭ ૧૪૦ ૧૪૪ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧ ૫૭. ૧૫૭ ૧પ૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧ ૫૯ "Aho Shrutgyanam" Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૬૦ ૧૬૦ છ ભુજાવાળી ચામુંડા દેવીની મૂર્તિ માતૃકા દેવીની મૂર્તિ ક્ષેત્રપાળ દેવની મૂર્તિ શક્તિ દેવીના આયુદ્ધનું કોષ્ટક ચંડીકાના મંદીરના દ્વારપાળ શક્તિ દેવીનાં આયુદ્ધોનું કેષ્ટક પ્રાચિન છતનું અદ્ભુત શિલ્પકામનું ચિત્ર ••• પ્રકરણ ૧૦ મું. જેનેનાં વીસ તિર્થંકરનાં યક્ષ યક્ષશુઓનું વર્ણન ૧૬ વિદ્યાધર દેવીઓનું કોષ્ટક ... જૈન દેરાસરના દ્વારપાળનું કેષ્ટિક છે. • પ્રકરણ ૧૧ મું. અથ શ્રી અપરાજીતગંધમાદન પર્વતનું વર્ણન . શ્રી અપરાજીતા વાચ ૧૬ ૬ ૧૯૦ ૧૯૨ ૧૯૩ .. ૨૦૬ "Aho Shrutgyanam Page #21 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 0 ८ ૧૦ ૧૦ ૧૦ ૧૨ ૧૫ १७ ૧૯ २० २० २७ ૨૮ २८ ३२. ३२ ૩૬ ३८ ३८ ४० ४१ શ્લાક ૧ ૧ २० २७ ૨૯ ३० ૩૧ ३८ ४० ४७ ૫૩ પ્ ૫૮ ૭૧ ७४ ૭૬ ८८ ૯૧ ૧૦૨ ૧૦૬ ૧૧૨ ૧૧૩ ૧૨૦ શુદ્ધિપત્રમ્ . अशुद्ध तद्योसो सृष्टी गर्भगेह मृति सस्यते नाधिका नाश भी नेत्रशाय संक्षेपये नाशयत्नि दैवत सोम सर्व तेनांग्ल होष्ट पचास्थां भष्ट विद्या अनेता प्राका स्त्या रामे धे "Aho Shrutgyanam" शुद्ध तथोसौ सृष्टि गर्भगे हे मूर्ति शस्यते नाधिकां नाशनी नेत्रनाशाय संक्षेपे नाशयन्ति देषता सोमं सर्वे तेनांगुल लोष्ट पंचास्थां अष्ट विधि अनेत्रा प्रोक्ता स्त्था रामो वे Page #22 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ४४ ४६ ४६ ૫૧ ૫૫ 3 3 5 3 3 3 ૧૬ ६८ ७१ ७७ ८७ ८८ ૯૯ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ११७ ૧૨૧ ૧૫૦ ૧૫૬ ૧૫૯ १७८ १८७ લેાક ૧૨૯ १३० ૧૩૦ ૧૩૫ १४७ ૧૫૫ ૧૭૧ १८४ ૧૯૯ ૨૨૧ ૨૨૧ ૨૨૩ ૨૩૧ ૨૩૧ ૨૩૧ २४० ૨૪૨ २७८ ૨૮૯ ૩૫૯ ३८० ३८८ ४२१ ४३७ ૧ अशुद्ध वेदव्क्र गुलिमी वदां शुर मर्कटातुनः पासोत्पलं सूयो शश दिदि तोदकम् दिवा रंगुलानि दुपो वोभ्र सत्परुपं क्रिक भोगीकम् चतुमुखो द्विजी मरणान्विता कौद मदा स्त्रि करवत्री " Aho Shrutgyanam" शुद्ध वेदवक्र गुलिभि वेदां सुर मर्कटाननः पाशोत्पलं सूर्यो शश दिभिः तोद्भवम् दिवो अंगुलानि रूपो बीभ्र सत्यरूपं क्रिका भागोकम् चतुर्मुखो द्विती भरणान्विता कौम गदा त्रि करत्रयो Page #23 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #24 -------------------------------------------------------------------------- ________________ Saraiva હિન્દમાતા. "Aho Shrutgyanam" ALAZ Page #25 -------------------------------------------------------------------------- ________________ બૃહરિશલ્પશાસ્ત્ર ભાગ ૨. પ્રકરણ ૧ अथ श्री रुपावतार છે શ્રી રાજ નમઃ | છે જે સર જમઃ | I શ્રી ગુરખ્ય નમઃ | સ્તુતિ. आदौयः सूत्रधारस्त्रि भुवनरचिता सूत्रिणो लक्षरुपी । एनेदं देवदैत्योरग धरणीतलं पर्वताकाशरुपं ॥ सृष्टं चित्र विचित्रं जगदिती सकलं जंतुन्दादि सर्व । तद्योसो सृष्टीकर्ता सुरदतु मनरैसपी विद्याधराये ॥१॥ અર્થ -સૂત્રના લક્ષ્યરૂપી અને વેદરૂપી સૂત્રોને ધારણ કરનાર છે તે પરમાત્માએ પહેલાં આ ત્રિભુવનને કેવી રીતે રચ્યું તેનું વર્ણન કહે છે –દેવ, દૈત્ય, સર્પો, પૃથ્વી, તલ, પર્વતે, આકાશ, મનુષ્ય, પ્રાણીઓથી ભરાએલું અને દેવોના સમૂહથી સ્વગ વ્યાસ વગેરે ચિત્ર વિચિત્ર જગને ઉત્પન્ન કરનાર ત્રણે જગતના કર્તા પરમાત્માને હું નમસ્કાર કરું છુ. ૧ "Aho Shrutgyanam Page #26 -------------------------------------------------------------------------- ________________ શીલા પરીક્ષા धातुरत्न शिलाकाष्टा चित्रलेप समुद्भव ॥ यद्युपं विधिवत्तस्य विधिवक्ष्यामियोग्यत ।।२॥ અર્થ–સોનું, રત્ન, પથ્થર, લાકડાં વગેરેના જે થાંભલા બનાવવા તેની શાસ્ત્ર પ્રમાણેની વિધિ કરું છું, ૨ एक वर्णघनास्निधा मूलाग्रादार्जवाञ्चिता ॥ अजघंटार वायासा पुंसीलेति प्रकिर्तिता ॥३॥ અર્થ તે થાંભલાને વર્ણ એક સરખો હવે જોઈએ અને ઘંટવઓના નાદ થઈ રહ્યા હોય તેવા પુરૂષની આકૃતિવાળા થાંભલા બનાવવા જોઈએ. ૩ स्थुलमूलात् कृशाग्राप्य कंसता समध्वनि । स्त्रीशिलाक्त समूलाग्रस पूतापड तिनिस्वनाः ॥४॥ અર્થ –નીચે જાડા અને ઉપર પાતળા અને પાકેલા તાડની માફક નકકર શબ્દ કરનાર, લાકડાના થાંભલા બનાવવા. વળી પાષાણના થાંભલામાં પણ સ્ત્રી જાતિય પથ્થરથી (નકકર રણકારવાળા) થાંભલે બનાવ, ખોખરા અવાજવાળે પથ્થર વાપરવે નહિ. ૪ लिंगाति प्रतिमौमिछ कुर्यात् पुंशिलयाबुधः । पुयोत् स्त्रि शिलयासम्यग पिठीकाशं सिमूर्तयः ॥५॥ અર્થ-લીંગ (બાણ) પુરૂષ આકૃતિના પથ્થરથી બનાનવાં, જ્યાં મૂતિઓ અને સિંહાસન પથ્થરનું બનાવવું હોય ત્યાં સ્ત્રી જાતિવાળા પથ્થરથી બનાવવાં તે શાસ્ત્રની રીતી છે. ૫ "Aho Shrutgyanam Page #27 -------------------------------------------------------------------------- ________________ निविडानिर्वणामूर्द्ध सुगंधा मधुराशिला ॥ सर्वेषु लिंगपिठेषु श्रेष्टकांनि युताचया ॥६॥ અર્થ:- જે શિલા ખાડામૈયા વગરની (ઝીણુપગળની) સુંદર વર્ણવાળી સારા સુત્રદાવાળી હોય તે, મુતિએ, સિંહાસન અને બાજઠના કામમાં વપરાય છે. ૬ કર્મ શિલા. शडापलेन कर्तव्यं ब्रह्म कूर्मशिलेतथा ।। प्रासादतल कुभ्वादि कर्मकुर्याद् विचक्षण ॥७॥ અર્થ - પ્રાસાદની તળમાં (દેરાસર નીચે જમીનમાં પાણુ સુધી) કુંભ અને કુર્મશિલા સ્થાપન કરવી, અને કુમ શિલાથી પ્રતિમાના સિંહાસન સુધીનું અંતર પિલું રાખવું. વિદ્વાન પુરૂએ અને શિલ્પીઓએ આ પ્રમાણે સમજીને કામ કરવું. ૭ प्राकपश्चादक्षणे सोम्ये स्थीता भोमौतुयाशिला ॥ प्रतिमाया शिरस्तस्याः कुर्यात् पश्चिमदक्षिणे ॥८॥ અર્થ –ચારે દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં શિલા સ્થાપન કરવામાં આવી હોય, પણ મધ્યની કુમ શિલાનું મુખ પૂર્વ, પશ્ચિણ અને ઉત્તરમાં રાખવું, દક્ષિણ દિશામાં ઉત્તમ ગણાતુ નથી પણ મધ્યમ ગણાય છે, આ પ્રમાણે શાસ્ત્રનું પ્રમાણ છે, જડતર. विमलं हेम कांस्यादि चिन्हलोह मयंहयेत् ॥ तथापि द्विविधं चिन्हें प्रतिमायां भयावहेत् ॥९॥ "Aho Shrutgyanam Page #28 -------------------------------------------------------------------------- ________________ અં:-હીરાનું, સેાનાનું, અને કાંસાનું મુર્તિમાં એક વખત જડતર કરવું. એકથી વધારે વખ઼ત જડતર કરવાથી ભ્રય આપનાર થાય છે. તેમાં લેાઢાનું જડતર કરવું નહિ એમ શાસ્ત્ર કહે છે. कपोत कुमुद भृंग चासमु सिनोपमा ॥ पांडुरा त पद्माभारार्धाच सुखावहा ॥ १०॥ અઃ-પારેવા પાયણા ભમરા જેવા, ચાસપક્ષી ધેાળા કમળ વગેરે પ્રકારના આકારવાળાં જડતર સુખને આપનાર થાય છે. ૧૦ મહુત જોઇને. सुदिने शुभ नक्षत्रे शुकने शान्ती चेष्टिते ॥ प्रतिमागृह काष्टादि कर्मकार्येतु चान्यथा ॥११॥ અ:-મુતિ. ઘર તથા દેવાલય મનાવવા માટે લાકડા શિલાએ વિગેરે લાવવા માટે સારા દિવસ, સાર્ ચેાઘડીચું જોઇને શાસ્ત્રની રીતી પ્રમાણે કાય કરવું. ૧૧ પ્રાસાદની રેખાથી ઉભી પ્રતિમાનું પ્રમાણુ, एक हस्तेतु प्रासादे मूर्ति एकादशांगुला || दशांगुलाततोवृद्धी यात्रत् हस्त चतुष्टकं ॥ १२॥ અઃ-રેખાએ (આસાર સાથે) એક ગજના પ્રાસાદને પ્રતિમા આંગળ દેશની કરવી. તેમજ ચાર ગજના પ્રાસાદ માટે ગજે ૧૦ દશ આંગળની વૃદ્ધિ કરવી. ૧૨ द्वांगुलादेश हस्तातं शतमं गुलस्यच ॥ अतिविदं शोशोनाम मध्यमाचार्क नियसीम ॥ १३ ॥ "Aho Shrutgyanam" Page #29 -------------------------------------------------------------------------- ________________ અને ચાર ગજના પ્રાસાદથી દશ ગજના પ્રાસાદ સુધી ગજે બે આંગળની વૃદ્ધિ કરવી. દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ સુધી, ગજે એક આંગળની વૃદ્ધિ કરવી; તે મધ્યમાન જાણવું અને મધ્યમાનામાં દશમે ભાગ ઉમેરીએ તે જેષ્ટમાન થાય. તેમજ મધ્યમાનમાંથી દશમે ભાગ ઘટાવએ તે કનિષ્ટમાન થાય. ૧૩ બેઠી પ્રતિમાનું માન, हस्तांतेर्वेद हस्तांते षडवृद्धिस्यात् शडांगुलीत् ॥ तदूर्धदशहस्तांता अंगुलावृद्धि रिष्यते ॥१४॥ અર્થ - એક ગજના પ્રાસાદથી ચાર ગજના પ્રાસાદ સુધી ગજે છ આંગળની વૃદ્ધિ કરવી અને ચાર ગજથી દશ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધિ કરવી. ૧૪ एकांगुला भवेत् वृद्धि र्यावत् पंचांशहस्तकं ।। विशन्म शां अधिकाज्येष्टा विषत्मोना कनीयसि ॥१५॥ દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્યમાન જાણવું. અને મધ્યમાનમાં વીસમે ભાગ ઉમેરીએ તે જેષ્ટમાન થાય. અને મધ્યમાનમાંથી વિસ ભાગ છે કરીએ તે તે કનિષ્ટમાન જાણવું. ૧૫. દ્વારમાનથી પ્રતિમાનું પ્રમાણ द्वारो श्रयोष्टधाकार्या भागमेकं परित्यजेत् ॥ सप्तभागं त्रीधोकृत्वा द्विभागं प्रतिमाभवेत् ॥१६॥ "Aho Shrutgyanam Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્થ-દ્વારની ઉંચાઈના ભાગ આઠ કરવા. તેની અંદરને એક ભાગ ત્યજી દે, બાકી ભાગ સાત રહ્યા તેમાં ત્રણ ભાગ કરવા, તે ત્રણ ભાગમાંથી બે ભાગની પ્રતિમા કરવી. ૧૭ બીજું માન. द्वारंविभज्यनवधा भागमेकं परित्यजेत् ॥ अष्टभागं त्रीधाकृत्वा द्विभागं प्रतिमाभवेत् ॥१७॥ અર્થ-દ્વારની ઉંચાઇના ભાગ નવ કરવા, તેની અંદરને એક ભાગ તજ, બાકી ભાગ આઠ રહ્યા. તે : આઠ ભાગનાં ત્રણ ભાગ કરવા, તે ત્રણ ભાગમાંથી બે ભાગની પ્રતિમા કરવી. ૧૭ उर्धाचा प्रथमामोक्ता आसनस्याद्वितीयका ॥ प्रोक्ताद्वार मानेन साचश्रेष्टा प्रकिर्तीता ॥१८॥ અ –ઉભી પ્રતિમા પ્રથમ અને આસન ઉપર બેઠેલી પ્રતિમા બીજા નંબરે ગણાય છે તેમજ પ્રતિમા દ્વારના માનથી બનાવાય તે શ્રેષ્ઠ ગણાય છે. ૧૮ પ્રાસાદને ગભારે તથા રેખા (ભીતી.) चतुरश्रीकृते क्षेत्रे दशधाप्रतिभाजीते ॥ चतुर्भागे भवेभिति शेषं गर्भगृहं स्मृतं ॥१९॥ અર્થ:–ચારે ખુણે સમરસ જમીનમાં દશ ભાગ કરવા, તેની અંદરના ચાર ભાગની રેખા (બબ્બે ભાગની ભીંતે એટલે બે બાજુની દીવાલે મલીને ચાર ભાગની "Aho Shrutgyanam" Page #31 -------------------------------------------------------------------------- ________________ રેખા રાખવી) અને વચ્ચે ભાગ છ રહ્યા તે ગભારે દેવસ્થાનને રાખ. ૧૯ પ્રાસાદની અંદરના ગભારાથી બેઠી પ્રતિમાનું માન. गर्भगेह त्रिभागेन ज्येष्टाचर्चा कथिताबुधैः मध्यमाच दशांशोना पंचांशोना कनीयसी ॥२०॥ અર્થ -પ્રાસાદની અંદર ગભારામાં ત્રણ ભાગ કરવા, તેમાંના ભાગ એકની પ્રતિમા કરવી તે જેષ્ટમાન ગણાય. અને જેક્ટમાનમાંથી દશમે ભાગ હીન કરીએ તે મધ્યમાનની પ્રતિમા થાય અને જેટમાનમાંથી પાંચમે ભાગ હીન કરીએ તો કનિષ્ટમાનની પ્રતિમા કહેવાય. ૨૦ ઉભી પ્રતિમાનું માન. सप्तांशे गर्भगेहेतु द्वौभागौ परिवर्जयेत् ॥ पंचभागो भवेदेवं शयन स्व सुखावह ॥२१॥ અર્થ – પ્રારસાદના ગભારામાં સાત ભાગ કરવા, તેમાંથી બે ભાગ ત્યાગ કરવા અને પાંચ ભાગની મુતિનું માપ રાખવું. આ માપ સુતેલી મુર્તિને માટે સારામાં સારું છે. ૨૧ સોંહાસનનું પ્રમાણ त्रीभागे भाजीतेद्वारे द्विभागेच प्रकिर्तीता ॥ भागमेकं भवेत्पीठं कनिष्टा मध्यमोत्तमा ॥२२॥ અર્થ -દ્વારની ઉચાઈમાં ત્રણ ભાગ કરવા તેના અંદરના એક ભાગનું સીંહાસન કરવું, તે મધ્યમાન જાણવું. અને દ્વારની ઉંચાઇમાં બે ભાગ કરવા તેની અંદરનું એક "Aho Shrutgyanam Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગનું સીંહાસન તે જેટમાન કહેવાય અને મધ્યમાનથી નાનું કરે તે કનિષ્ટમાનનું કહેવાય. ૨૨ ઘર દેરાસર માટે પ્રતિમાનું માન. आरंभेकां गुलादूर्ध पर्यंते द्वादशांगुला ॥ गृहेषु प्रतिमापुज्या नाधिकाशस्यति ततः ॥२३॥ અર્થ એક આંગળથી આરંભીને બાર આંગળની (નીચેની પાટલીના માપ સાથે.) પ્રતિમા ઘરમાં (ઘરદેરાસ૨ માટે) પુજવા યોગ્ય છે. આ માપથી વધારે પ્રમાણુવાળી સારી નહિ એ શાસ્ત્રને મત છે. ૨૩ ક્ય સ્થાને કયા માપની પ્રતિમા કરવી. तदूर्ध नवहस्तांता पूजनीय सुरालये ॥ दशहस्तादितोयार्चा प्रासादेन विवर्जयेत् ॥२४॥ અથ–પ્રાસાદને માટે બાર આગળથી તે નવ હાથ સુધીની પ્રતિમા કરવી. અને નવ હાથ ઉપરાંતની પ્રતિમા દેરાસરને માટે પુજવા ગ્ય નથી. દશ હાથની પ્રતિમા અગર તે ઉપરાંતની પ્રાસાદની બહાર શેભાને માટે રાખવા છે. (જલાશયના કુંડને વિષે, તળાવને વિષે, બગીચાને વિષે તથા રાજાના કિલ્લાના સિંહદ્વારને વિષે દશ હાથની પ્રતિમા શેભાને માટે રાખવા ગ્ય છે. ૨૪ दशादीकर वृध्यंच षडविंशत्प्रतिमा पृथक ॥ बालवेदकरान्पीच कुर्यात् पूजयेसुधी ॥२५॥ અર્થ:-દસ હાથથી આરંભીને છવીસ હાથ સુધીની "Aho Shrutgyanam" Page #33 -------------------------------------------------------------------------- ________________ પૃથક પૃથક પ્રતિમાઓ બનાવવી. તેમજ ત્રણ હાથની તથા ચાર હાથની પ્રતિમાઓ બનાવીને પૂજા કરવી. ૨૫ अष्टलोहस्ययामूर्ती शैलरत्नमया तथा ॥ श्रेष्टक्षमयावापि प्रवालादिमया तथा ॥२६॥ અર્થ -આઠ ભાગની લેહની મૂર્તિ, તેમજ આઠ ભાગની પથરની તથા ર ની મૂર્તિઓ બનાવવી. લાકડાની તેમજ પ્રવાલ વીગેરેની મૂર્તિઓ આઠ ભાગના માપથી શ્રેષ્ઠ છે તેમ શાસ્ત્રો જણાવે છે. ૨૬ ખંડીત મૂર્તિઓ નહિ પુજવા વિષે अतिताक्ष शतायास्यात् भूर्तिस्थाप्या महामते ॥ . स्फुटीता खंडीता पुज्या अन्यथा दोषदायका ॥२७॥ અર્થ-જેને સો વર્ષ થઇ ગયા છે, તેવી મુર્તિઓ તેમજ જે ખંત થઈ ગઈ છે, અને કુટી ગઈ છે, તેવી મુતિઓની પુજા ન કરવી, કરવાથી દેશીત થવાય છે. ૨૭ धातुरत्न विलेयाद्या पंगासंस्कार योग्यका ॥ काष्टापाषाण निमीषात्ता संस्कार योग्यका ॥२८॥ અર્થ:- ના, ચાંદી, રત્ન વગેરેથી બનાવેલી મૂર્તિઓ પાંગળી અથવા ખંતિ થએલી હેય તે તેને સુધારે તે તે મૂર્તિનું પૂજન થઈ શકે છે પરંતુ લાકડાની કે પત્થર રની બનાવેલી મુતિએ ભાંગી ગઈ હોય અથવા ખંવત થએલી હોય તો તે નવીજ બનાવીને ફરીથી પ્રતિષ્ઠા કરીનેજ પુજાય છે. ૨૮ "Aho Shrutgyanam" Page #34 -------------------------------------------------------------------------- ________________ મૃતિ ચલાયમાન ન કરવા વિષે. भैरवःसस्यते लोके प्रत्यायतन संस्थितः ॥ नमूलायतने कार्यों भैरवस्तु भयंकरः ॥२९॥ અથ–ભૈરવ દેવલોકમાં પ્રચલીત હોય અને તેને સારી રીતે પ્રતિષ્ઠા કરી સ્થાપન કરેલ હોય તે ભરવની મૂર્તિને. તેમજ તેવા બીજ ભયંકર દેવની મૂર્તિને પણ મૂળ સ્થાનથી ચલાયમાન ન કરવી કારણ કે ભૈરવની મૂતિ ઘણીજ ભયંકર છે અને ખરાબ પરીણામ લાવનાર છે. ૨૯ શાસ્ત્રના માપથી વિરૂદ્ધ બનાવી મૂર્તિ પૂજે તે. नरसिंहो वराहोथ तथान्येव भयंकरा ॥ नाधिकागान् हिनांगान कर्तव्यादेवताकचित् ।।३०॥ અર્થ-નરસિંહં ભગવાન તેમજ વરાહ ભગવાન આ દેવે પણ મહા ભયંકર છે માટે આવા દેને શાસ્ત્રના માપથીજ બનાવવા. વધારે અંગવાળા તેમજ થેડા અંગવાળા ન બનાવવા. આ દેવે તે શું પરંતુ કેઈ દેવને વધારે અંગવાળા તેમજ ઓછા અંગવાળા બનાવવા નહિ. ૩૦ स्वामिनं घातयेतुना करालवदनातदा ॥ अधिकशिल्पेत्यहंति कृशाचैवार्थ नाशमी ॥३१॥ અર્થ–મૂર્તિનું મુખ ભયંકર બનાવવાથી સ્વામીનો (મૂતિ કરાવનારનો ) ઘાત થાય છે. અને માપથી અધીક તથા હીન અંગવાળી બનાવે તો શિલ્પીને પણ નાશ થાય છે. મૂર્તિને જે પાતળી બનાવે તે સ્વામીના દ્રવ્યને નાશ કરે છે; માટે મૂતિને શાસ્ત્ર પ્રમાણે બનાવવી. ૩૧ "Aho Shrutgyanam Page #35 -------------------------------------------------------------------------- ________________ वक्रनासा वितुरवाय संहि वर्गाभयंकरी ॥ चिपटा उरक्तशोकाय अधिपत्यविनाशनी ॥३२॥ અર્થ–મૂર્તિનું મેટું, નાક, ડાક જે ખરાબ હેય તો ભયને ઉત્પન્ન કરનાર છે. મૂત ચીપટ આકારની હોય તે અને બહુજ પાતળી હોય તે સ્વામીના અધીપત્યને નાશ કરે છે. ૩૨ दुरवदा हिन वक्रा अपाणि पादहतातथा ॥ हीनांगाहिन जंघाच भ्रमोन्ध करिनृणाम् ॥३३॥ અર્થ–જે મૂતિ હીન મેઢાવાળી કે હીન હાથવાળી હોય અને હીન પગવાળી હોય, તેમજ શરીરના કેઈપણ અંગ હીન હોય તે સ્વામીને ચીતભ્રમ અથવા માંડે તેમજ આંધળો બનાવી દે છે. ૩૩ शुष्क वक्रातुराजानं कटीहिनाय या भवेत् ॥ पाणिपाद विहीनाया जायते मरकोमहान् ॥३४॥ અર્થ–જો મૂર્તિ મેઢાથી હીન હોય તેમજ કેડમાં પાતળી હોય તે રાજાને નાશ કરે છે. અને જે મૂતિ હાથ પગ વગરની અથવા હાથ પગથી ખંતિ થએલી હેય તે તે મહાન પુરૂષને નાશ કરે છે. ૩૪ जंघाहिनातु पाडलर्चासतु मूर्ति कल्याणकारिणी ॥ पुत्रमित्र विनाशाय हिनवक्ष्यःस्थलेनय ॥३५॥ અર્થ–જે મૂર્તિ જાંઘમાં થકિ હીન હોય તે પુજા કરી શકાય છે. અને મૂર્તિ છાતીમાં બંધત થયેલી હોય તો પુત્ર તથા મીત્રને નાશ કરે છે. ૩૫ "Aho Shrutgyanam Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૨ पीठयांनखरा चारा धूसयतियथाक्रमं ॥ स्ववाहन मृत्पानां नाशो भवतिनिश्रितं ॥ ३६ ॥ અથ—મૂર્તિનું સિંહાસન શાસ્રની રીતી પ્રમાણે મનાવવું. તેમાં સારા સારા ચિત્ર કાઢવાં અને સારી રીતે શણુગારવું. જો ભૂતિનુ વાહન ખંડીત હોય તે પણ નાશ કરે છે. ૩૬ प्रतिमा काष्टलोहास्मा तचित्राय सांग्रहे ॥ मानाधिकार परिवार रहितेव पूज्यतः ॥३७॥ અથ—જે મૂર્તી લેાઢાની અથવા લાકડાની ચીત્ર વગરની અને અધીક માપથી બનાવેલી હોય તે મૂર્તિની જે સ્ત્રી કરાંથી રહીત હોય તેણે પુજા કરવી. ૩૭ अनेत्रा नेत्रशाय स्वप्लास्पाद भोगवर्जीता ॥ अर्थहत् प्रतिमोत्ता निअतिताहेतुरधोमुख ||३८|| અથ—જે મૂર્તિ નેત્ર વગરની હોય તે સ્વામીના નૈત્રના નાશ કરે છે. અને જે મૂતિ નાના પગની હાય તે ભગિવલાસને નાશ કરે છે અને મૂર્તિનું મુખ નિચા જોયું હાય તે તે દ્રવ્યને નાશ કરે છે. સુર શાસ્ત્રની વીધીથી પ્રતિમા બનાવી પુજે તે. संपूर्णा वयवायात्र आयुलक्ष्या सदा सदा || एवं लक्षणमासाध कर्तव्या देवता बुधैः ॥ ३९ ॥ અથ—જે મૂર્તિ શાસ્ત્રની વિધીથી સપૂર્ણ અવયવાથી "Aho Shrutgyanam" Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચુક્ત બનાવેલી હોય અને દરેક લક્ષણેથી યુક્ત હોય, તેવી મૂતિ વિદ્વાન પુરૂષોએ અને શિપીઓએ બનાવવી. તેવી મૂર્તિ કલ્યાણ કરનારી તેમજ લક્ષ્મીને આપનારી થાય છે. ૩૯ નટરાજ મદ્રાસના મ્યુઝમમાં ચાર ફૂટ ઉંચી નટરાજની એક ધાતુની મૂર્તિ છે. તે લગભગ દોઢ હજાર વર્ષ પૂર્વની ઈ. સ. ૫૦૦ ની સાલની ગણાય છે. શિવના તાંડવનૃત્યને અપૂર્વ ખ્યાલ આપતી એ મૂર્તિના નૃત્યના એ પ્રસંગની મૂળ કથા કેયલ પુરાણમાં નીચે પ્રમાણે છે. "Aho Shrutgyanam Page #38 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞના આડંબરમાં બ્રાહ્મણે બેઠા હતા. કેઈ પંડિત શાસ્ત્રના ખંડન મંડનની ચર્ચાઓ કરતા હતા. વિદ્યાવિલાસ ચાલી રહ્ય હતો અને યાજ્ઞિકના વૈભવ તથા ચમત્કારિક શક્તિઓને પણ પાર નહોતે. એ બધું પિલાણ રૂદ્ર સ્વરૂપ શંકરે જોયું; અને વિદ્વાને ખુદ પિતાના વર્તનથી ખરા ધર્મની મશ્કરી કરતા હતા એમ લાગવાથી એ પોતે જંગલી બાવાનું રૂપ ધારી એ સ્થળે ગયા ને યજ્ઞને અભડાવીને ઉભા. બ્રાહ્મણે ગુસ્સે થયા ને એમણે યજ્ઞમાંથી મંત્રબળે એક સાપ ઉત્પન્ન કરી આ જોગી ઉપર ફેંકયે પણ બાવાએ તે સાપને પકડીને કેડે વિટાળી દીધો. બ્રાહ્મણોએ તરત વાઘ ઉત્પન્ન કર્યો ને એના ઉપર છાડયો. જોગીએ એને પણ પકડી લીધે ને એનું ચામડું ઉતરીને પિતાને અંગે ઓઢી લીધું. છેવટે હારીને બ્રાહ્મણોએ એક વામનરૂપ અસુર ઉત્પન્ન કર્યો અને એ અનાર્ય બાવાને મારવા એ વામનને પ્રેરણા કરી. એ વામનને પણ આખરે બાવાએ પાડો ને એને પગ તળે ચાંપી પિતાનું અલૌકિક તાંડવ નૃત્ય શરૂ કર્યું. જે નૃત્યની આ મૂર્તિ છે. બ્રાહ્મણે, વિદ્વાન, પંધિત ને યાજ્ઞિકે સૌ એ નૃત્ય જોઈ રહ્યા. ડમરૂ લાગતું હતુ. આખુ શરીર ત્વરિત ગતિથી નાચી રહ્યું હતું. કુદરતના નૃત્ય સાથે શંકરના આ નૃત્ય અને સંગિતના તાલ મળવા લાગ્યા–બ્રહ્માંડ ડોલતું હતું, સુર્યમંડળ, ગ્રહો અને ઉપગ્રહના સંગીત અને નૃત્ય સાથે શિવ નાચતા હતા. બ્રાહ્મણને એમણે આ નૃત્યથી પદાર્થ પાઠ આપે કે “ સષ્ટિના નિયમને અનુસરે,” અનંતની સાથે "Aho Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એકતા ન થાઓ. મૂર્તિમાં જોશે તો એ નૃત્યમાં શિવના - અધા અંગે પ્રવૃત છે છતાં સુખપર નિવૃતિ છે, “કર્તવ્ય માત્ર વેગથી કરવું, છતાં અંતરની શાંતિ છોડવી નહિ? એ એનું સુચન છે. यानरुत् पोतान गर्ग प्रोवाचतान्हे ॥ वक्षोतेषां संक्षेप्येणयं प्रतरतेरन्यत्वं ॥४०॥ અર્થ–જે કાંઈ બાકી છે તે ગર્ગાચાર્ય સંક્ષેપથી કહે છે. તે બધાનું વર્ણન હવે પછી કહેવામાં આવશે. ૪૦ "Aho Shrutgyanam Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું, "" ગતિ કરા ઘણું ઉર અપકૃત્ય કરે દેવનું નિવારણ अपचारेण तराणातुप सर्ग पापा सचया भवति संश्रयन्ति व्याप्त रिक्षमा भोस्त थौ पाता ॥४१॥ मनुजानां उपचारात् अपस्क्ता देवतातथा ॥ स्रजन्तेतान् तत् प्रतिथाताय नृपःशान्ति व्रजति ॥४२॥ અર્થ—અપકૃત્ય કરે, નિંદા કરે ને સાંભળે તે ઘણાં ઉત્પાત થઇ પાપ થાય છે. ૪૧ અપકૃત્યેથી, પાપથી ઉત્પાત થઈ રાજાઓને અને મનુષ્યને જે પીડા થાય છે, તેની શક્તિ માટે દાન, પુન્ય અને યજ્ઞ કરવા, કે જેથી દેવતાઓ પ્રસન્ન થઈને રાજાઓ અને પ્રજાને દુઃખ મુક્ત કરે છે. दिव्यंग्रहक्षचेक्षदत मुत्का निर्घात पवनिपरीवेषाः ॥ गंधर्व पुरपुरंदर चापासीयदांतरिक्षतत् ॥४३॥ भोमंचरास्थिर भवन्तिशान्ति भिराहन समुपेति ।। नाभंसमुपैति मृदुतां शमतिनाद व्यंचदत्यके ॥४४॥ અથ–આકાશમાં રહેલા ગ્રહથી, પવનથી, ગંધર્વથી, ઇંદ્રથી, અંતરિક્ષના બીજા દેથી અને પૃવિપર રહેલા દેથી, યક્ષે, કિન્નરે, રાક્ષસોથી જે દુઃખ થાય છે તે દુઃખોથી મુક્ત થવા માટે દાનપુણ્ય અને ચ કરવા.૪૩-૪૪ "Aho Shrutgyanam" Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૭ दिव्यमपिशमुपैति प्रभूतं कनकांनगो महिदानैः ॥ रुद्रभ्यतते भूमौ गोदाहात् कोटीहोमातु || ४५ ॥ आत्म सुत कोश वाहत पुरदाव पुरोहिते ॥ तुलोकेषु पाकमुपयातिदेवं परिकल्पित मष्टधातुपाता ||४६|| અઆકાશમાં રહેલા દેવા અને અગીયાર રૂદ્રોથી જે દુઃખ થાય છે તેનાથી મુક્ત થવા માટે સાનાનું, અન્નનું અને દૂધ આપનારી ગાયેાતુ, તેમજ સારી પૃથ્વિનું દાન અને યજ્ઞ કરવા કે જેથી દેવા તથા અગીયાર રૂદ્રો પ્રસન્ન રહે છે. ૪૫ કરવા. આ તેમજ પેાતાના પુરાહીતે, આશ્રિતેા અને તેમના સી પુત્રાદિને ઇચ્છીત દાન આપીને પ્રસન્ન પ્રમાણે આઠ ધાતુની મુતિના વિધાનમાં કાંઇ દોષ રહી જાય તે તેની શાન્તિ થાય તેમ કરવું. ૪૬ દેશની ખરાબી ક્યારે થાય છે. अतिमितवलत भगस्वेदाश्रु षात जल्पना ॥ धाति लींगाचयतनानां नाशयत्नितेदेशाः ॥४७॥ અથ—જે દેશમાં પુજનીક મૂર્તિ ખંડીત થયેલી હાચ તે દેશ મહા ભયંકર લાગે છે, તેની પુજા કરનારને રાગ થાય છે, શરીરમાંથી પસીના છૂટે છે અને કોઇ વખત ગાંડા પણ થઇ જાય છે, ઘણું અકે છે અને રેવાના સમય આવી મરણ પણ થાય છે માટે તે મૂર્તિ ધાતુની હોય તે સુધારવાથી અને જો લાકડાની કે પત્થરની હોય તે ખીજી મના ર "Aho Shrutgyanam" Page #42 -------------------------------------------------------------------------- ________________ વવાથી શાન્તિ થાય છે અને તેમ નહિ કરવાથી ઉત્પાત વધે છે. ૪૭ स्वदेशध्वांसःसफोटे भवत्तथाचैवजतमरकस्थानां ॥ चलने भागोदशस्य विर्निदीशेत प्राज्ञः ॥४८॥ અર્થ–જે દેશની ખરાબી થવા માંડે હોય, તેમાં સારા સારા પુરૂષોનો ઘણેજ લય થવા માંડે અને તેના રીતરીવાજે એકદમ બદલાતા હોય તો ડાહ્યા માણસોએ તે દેશ છોડી દેવો જોઈએ. ૪૮ मर्दनं जल्पतहास्य मुन्मीलनो निमीलने । देवायत्र प्रकुर्विता तत्रविद्यात् महद्भयं ॥४९॥ અથ–જે દેશમાં દેવ બહુજ મર્દન કરે, ઘણું જ બેલે, ઘણુંજ હશે, ઝીણી રીતે આંખ ઉઘાડે અને મીચે, તે દેશમાં માટે ઓચીંતે ભય આવી પડે છે, એ શાસ્ત્રને સિધાન્ત છે. ૪૯ रोदने वर्तते हास्यो देवानां च प्रसपणे ॥ महद्भयं विजानियात्पडमासात्रिगुणापरां ॥५०॥ અર્થ-જ્યાં રેતા રાતા દેવો હસે, દેવોની ઘણીજ મશ્કરી થાય, તેવા સ્થળમાં મહાન ભય જલદી આવી પડે છે અને તેવા દેશમાં સારા ગુણવાન પુરૂષનો છ માસમાં અથવા ત્રણ માસમાં અંત આવે છે. ૫૦ રાજા તથા લક્ષ્મીના નાશને ઉદય. धम्रग्नानारजो भस्म यदाउगंति देवताः॥ राजातचदामृयते प्रसूतेष धनक्षयम् ॥५१॥ "Aho Shrutgyanam Page #43 -------------------------------------------------------------------------- ________________ અર્થ-જ્યારે ધુમાડાના વર્ણવાળો અને રાધના રંગને સૂર્ય ઉદય થાય છે ત્યારે, અથવા તો ધુમ્રકેતુને તારે ઉપરના રંગને ઉદય થાય છે, ત્યારે રાજાનું મૃત્યુ અને લક્ષ્મીને નાશ અવશ્ય થાય છે. પ૧ भूमयंदांन भोजाति विशेद वसुंधरांनभः ।। द्रष्यतेचांतरदैशा वास्त दाराजा बंधोभवेत् ॥५२॥ અર્થ-જ્યારે પૃવિ આકાશમાં પિસી જતી હોય, ચા આકાશ પૃથ્વિમાં પિસી જતું હોય અથવા તો બધા દેશે આકાશમાં ઉડતા હોય આવું જ્યારે દેખાય ત્યારે રાજાને વધ થાય છે આવું શાસ્ત્રનું પ્રમાણ છે. પર રાજાઓનું શુભ કયારે થાય, दैव त यात्रा शकटाक्षचक्र युगकेतु भंगतुपतनांति समपर्यायनस्यांद न सगानदेनृपश्रुभिदा ॥५॥ અર્થ–દેવતાઓ ગાડામાં બેસી યાત્રા કરવા જતા હિચ તેવામાં તેમના ગાડાનું એક પડુ અથવા બન્ને પિડાં ભાંગી ગયાં હોય અને દેવતાઓ નિચે ઉતરી ગયેલા દેખાતા હોય ત્યારે રાજાનું શુભ થાય છે. પ૩ પાળથી ઉત્પત્તિ અને શક્તિ. रुषि धर्मपित्र ब्रह्म प्रेत भूत विक्रते द्विजातितां ।।। यद्रुद्र लोक पाळोध्भवं षश्रुनांम प्रतिष्टंतत् ॥५४॥ गुरुशिवशनिश्चरो छपुरोधसांविष्णुजे विलोकिनां ।। स्फविशाख समुछे मांडलिकानां नरेन्द्राणाम् ॥५५॥ "Aho Shrutgyanam Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ वेदव्यासोत्रिणि विनायके वित्ततंच ॥ भूनाथे घातिर विश्वकर्मणि लोकाभावाय निर्दीष्ट ॥५६॥ वकुमार कुमारिवनिता प्रेष्येषु वैक्कतयशात् || तन्नरपात कुमारकं कुमारिकास्त्रि परिजनानाम् ||२७|| पुरक्षः पिशाच गुह्यकनां नागानां निर्दिष्टं ॥ मासैः श्वाप्यष्टभिः सर्वषामेवेफलपाक ||५८॥ અ:-રુષિ, ધ, દક્ષ પ્રજાપતિ, બ્રહ્મા, પ્રેત, ભુત, દ્વિજાતી કલાક વિગેરે કપાળના તેજથી ઉત્પન્ન થયા છે, એમ વહેંશજો જાણનારા કહી ગયા છે. ૫૪ ગુરુ, શિવ, શનિ, મનુષ્યમાં વિજય તેજવાળા માંડલીક રાજાઓ, ૫૫ વેદવ્યાસ અત્રીરુષિ કુબેર પૃથ્વીના સ્વામી ધારણ કરનારી, વિશ્વકર્માંના લેાકને કલ્યાણની દ્રષ્ટિથી જોનારી, ૫૬ દેવમાં કુમારક રૂપ અને સ્ત્રીઓમાં કુમારી રૂપ, સ્ત્રીઆમાં યશને ફેલાવનારી, કુમારક નર તથા કુમારી સ્ત્રીઓને રક્ષણ કરનારી, યક્ષ્ા પિશાચા ગુહ્યકા નાગે! સૃષ્ટીના સવ ધ્રુવા, સ્ત્રી અને પુરૂષોનું કલ્યાણુ ઇચ્છનારી એવી જે શક્તિ છે,તેનુ આઠ માસ સેવન કરવાથી સામાન્ય ફળ આપનારી. ૫૮ કેવી ભાવનાથી પુજા કરવી. बुद्वादेवं निराकारं श्रुचिपुरोधार वाहोशितः ॥ स्नातः स्रामकुसमान लेपनवस्त्रैरभ्यच्यंप्रतिमाम् ॥ ५९ ॥ मधुपर्केण पुरोधाभक्षै बलिभिश्वविधित् उपतिष्टेत् । । स्थालापा जुहुयात् विधित्मनंत्रे स्वनलींगे ॥६०॥ "Aho Shrutgyanam" Page #45 -------------------------------------------------------------------------- ________________ ર૧ इतिविबुधवीकारैः शान्तयःसप्तरात्रिद्विजबुधगणाः॥ र्चायगीतक्रत् योष्यवाश्च विधिवदनपालैः येप्रयुक्ता ન તેજ મવતિ પુરસપાલિrifમચંદ્ધ અર્થ–દેવોને નીરાકા૨ જાણુંને, સ્નાનકરી, પવિત્ર વસ્ત્રો પહેરી, ચંદન પુષ્પ વિગેરેથી પુજા કરવી. ૫૯ અને પછી દેવેને મધુપર્ક કરીને નૈવેધ ધરાવી માચારથી સ્તુતિ કરવી. ૬૦ પછી રાત્રીએ વિદ્વાન બ્રાહ્મણોને બેલાવી વાજી સાથે ભજન કીર્તન કરવું. ૬૧. મૂર્તિને મંદીરમાં પધરાવતી વખતે. विष्यनाभि मुखकार्या यात्राद्धारं च वांसक्ततः ॥ प्रवेश प्रतिमादीनां गुर्विणीनां विषेशतः ॥६२॥ અર્થ-જ્યારે મૂર્તિને મંદીરમાં પધરાવવી હોય ત્યારે દ્વાર આવે તે વખતે મૂતિને સન્મુખ કરીને સામે આપ્યા પછી દ્વારમાં પ્રવેશ કરાવો; તેમાં મુખ્ય મૂર્તિનું તે અવશ્ય ઉપર પ્રમાણે કરવું. ૬૨ नक्षत्रयोनीश्व षडाष्टकंच वर्गाष्टकनाडीगतंचरुक्ष । देवादीरुक्षाणी विषोपकांच एतेविलोकयोप्रतिमाश्रधामे ॥ અથર્ચની અથવા આઠ વર્ગમાં, ના નવા વર્ગમાં ગઈ હોય ત્યારે નક્ષત્ર દેવા. તેમજ પ્રતિષ્ઠાનો સમય જોયા પછી કાર્ય કરવું. ૬૩ "Aho Shrutgyanam Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩ 31 અજન્તાઃ ૧ લી ગુફાનું જગતભરના રેખાંકનમાં અગ્રસ્થાન ભાગવતું અવલેાકિતેશ્વર એધિસત્વનું ભવ્ય ચિત્ર, જગતભરમાં રેખાંકન માટે અનુપમ ગણાય છે. મનુષ્યના સામાન્ય કદ કરતાં તે મેાટુ અને જીવન મંથન કરતું મધુર મુખ કમળ હાથમાં પકડેલા કમળની "Aho Shrutgyanam" Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પણ સ્પર્ધા કરે છે. એના હોઠપર ફરકી રહેલું માધુર્ય અમૃતને પણ ભૂલાવી દે છે. એના અર્ધ નિમીલિત ચક્ષુઓ એના વિશદ પવિત્ર ચિત્તની પ્રતીતિ કરાવે છે. એના વિશાળ સ્કંધ, કમળ પણ દીઘ બાહુ તે જગતભરમાં વિજય કરવાને સરજાયેલ હોય તેમ જણાવે છે. કેટલી ઓછી રેખામાં ને છાયાના સ્પર્શ માત્રથી આ બધું ઉપજાવી કાઢયું છે એને વિચાર કરતાં પણ મન થાકી જાય છે. એના હાથનો અભિનય ને કમળની ખીલતી પાંખડીઓ અને એને રત્નજડીત મુગટ, કંઠને હાર ને મને ભિરામ ઉપવીત અલંકારના સૌંદર્યની છેલ્લી કેટી બતાવે છે. શરીરનો રંગ રાજવંશી કુમારની સુકોમળતા બતાવવાને બરાબર પસંદ કર્યો છે. એની આસપાસની દેવ તથા મનુષ્ય સૃષ્ટિ પણ આબેબહુ ખધ કરી છે ! જ્યાં ધર્યને ભાવ બતાવો ઘટે ત્યાં તેને અનુરૂપ રેખાઓ, જ્યાં ત્વરાનો ભાવ બતાવ ઘટે ત્યાં તેને અનુરૂપ રેખાઓ, સ્થિરતા, મગ્નતા, સર્વ કાંઈ ભાવે અદ્ભુત કૌશલ્યથી પ્રદશિત કર્યા છે. આ જોતાં એમજ લાગે કે પૂર્વના આ કલાકારોને માટે કશુંજ જગતમાં અશક્ય. ન હતું. "Aho Shrutgyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજુ. अथ जिनप्रतिमा प्रमाण. - | 3333 ને- 'જ'. જૈન પ્રતિમાનાભાગ.| - ૧ એન. अरुषरुपमाकारं विश्वरुपं जगत्मभु ॥ केवलं ज्ञानमुर्तिश्च वितरागोजिनेश्वर ॥६४॥ અર્થ–પરમાત્માને રૂપ તેમજ રંગ નથી, તેમજ પરમાત્મા નામ રૂપથી રહીત છે, છતાં જગત ઉપર જ્યારે અધર્મ વધે છે, તેમજ દુષ્ટ માણસો સજન માણસોને દુઃખ આપે છે. તેમજ માણસે વેદના માર્ગથી ભ્રષ્ટ થાય છે, આ પ્રકારના દુનીયામાં ઘણાંજ પાપ તેમજ અનર્થ વધે, ત્યારેજ જગતના સ્વામી નીરાકાર છે છતાં મૂતિ તરીકે આકાર સ્વરૂપે થાય છે, તેમજ પરમાત્મા કેવલજ્ઞાન રૂપ છે, તેમજ ચૌદ બ્રહ્માંડ તેમાં સમાયેલા "Aho Shrutgyanam Page #49 -------------------------------------------------------------------------- ________________ છે છતાં તે વીતરાગ એટલે બ્રહ્માંડથી ન્યારા છે, તેવી જિન ભગવાનની મૂર્તિ સમજવી. ૬૪ द्विभूजंचैकवक्रंच बदपद्मासन स्थितम् ॥ लियमानं परब्रह्म जैनमूर्ति जगद्गुरुम् ॥६५॥ અર્થ-બે હાથ એક મેટું પદ્યાસન વાળીને બેઠેલ અને પરબ્રહ્મમાં લીન, આવી રીતે જગતના ગુરુ જૈનની મૂતિ કરવી. ૬પ नामानि गणमाज्ञातम् प्रयुक्तं वास्त् वेदभी॥ चतुर्विशति रिषभादौ वर्द्धमानं तकस्तथा ॥६६॥ અર્થ –વાસ્તુ શાસ્ત્રને જાણનારા પુરૂષોએ ચાવીશ તીર્થકરોના નામની ગણત્રી કરીને વાસ્તુના નીયમ પ્રમાણે મૂર્તી કરવી. ૬૬ रुषभादि परिवारे दुरगतिवर्णशंकरे ॥ नवांगुलासंझाच प्रतिमामान कर्मणि ॥६७।। અર્થ -રૂષભદેવ અને પરિવારની મુર્તીઓ જે માપથી કરવામાં ન આવે તો તે વર્ણશંકર કહેવાય. નવ આગળની પ્રતિમાની સંજ્ઞા સમજવી, પણ નવ આંગળની કરવી એ કાંઈ નીયમ નથી. શાસ્ત્ર પ્રમાણે મૂત કરવી. શાસ્ત્ર પ્રમાણે ન કરે તે શંકર દોષ લાગે છે. ૬૭ ૨૪ તીરે નામ લંછન જન્મનક્ષત્ર વણ રાશી ૧ ઋષભદેવ વૃષભ ઉત્તરાષાઢા કંચન ધન ૨ અજીતનાથ હાથી રહણ વૃક્ષ ફિ સંભવનાથ ઘોડો "Aho Shrutgyanam Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લાલ તુલા વૃશ્ચિક ધૂન કે ચન ડે હક મઃ ૪ અભિનંદન કપિ (વાંદર) પુનર્વસુ કંચન મિથુન ૫ સુમતિનાથ ક્રાંચ (કુકડા) મધા સિંહ દિ પદ્મપ્રભુ પદ્મ ચીત્રા ૭ સુપાર્શ્વનાથ સાથીએ વિશાખા કે ચન ૮ ચંદ્રપ્રભુ ચદ્ર અનુરાધા ત ૯ સુવિધિનાથ મગર મૂળ ૧૦ શીતળનાથ શ્રીવસ પૂર્વાષાઢા (સાથીઓ) ૧૧ શ્રેયાંસનાથ શ્રવણ મકર ૧૨ વાસુપૂજય મહિષ સતભિષા લાલ કુંભ ૧૩ વિમળનાથ સૂવર ઉત્રાભાદ્રપદ કચન મીન ૧૪ અનંતનાથ શકરે (બાજ) રેવતી ૧૫ ધર્મનાથ વજી પુષ્ય ૧૬ શાંતિનાથ મૃગ ભરણું ૧૭ કુંથુનાથ બેકડે ક્રતીકા વૃષ ૧૮ અરનાથ નંદાવર્ત રેવતી મિન (સાથીઓ) ૧૯ મલ્લિનાથ કુંભ અશ્વની નીલ મેષ ૨૦ મુનિસુવ્રત ક૭૫(કાચબા) શ્રવણ શ્યામ મકર ૨૧ નામનાથ નીલ કમળ અશ્વની ૨૨ નેમનાથ ચીત્રા શ્યામ કન્યા ૨૩ પાર્શ્વનાથ સર્પ વિષાખા નીલ તુલા ૨૪ મહાવીર સ્વામી સિંહ ઉત્રાફાલ્ગન કંચન કન્યા नारदोवाचः-किं विभागेष्टिताअर्चि किमे विस्तारवर्जिते । किमेहस्तौ किमेपादौ किमेनानरिक्षते ॥६॥ અર્થ –આ પ્રમાણે સાંભળીને નારદજી વિશ્વકમાં કચન મેષ શંખ "Aho Shrutgyanam Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભગવાનને પુછે છે કે, હું ભગવાન ? કાભાગમાં ઈષ્ટની અર્ચ કરવી, કા વિસ્તાર કરવે!, મંદિરમાં કયા ત્યાગ કરવા, મૂર્તીના હાથ, પગના ભાગ, સુખ, વિગેરેનાં માપ સાથે મને ઉપદેશ આપે. ૬૮ ભાગને આંખા श्री विश्वकर्मावाचः प्रासाद मानेन भवेदर्वी द्वारमानेन विषेशतः ॥ प्रमाणाम् कथ्यते पूर्वा विभागंच अतः श्रुणु ॥ ६९ ॥ અઃ-વિશ્વકર્માં ભગવાન નારદજીને કહે છે કે, મંદિરની ઉંચાઇ તથા પહેાળાઇ અને દ્વારનું માપ પણ ધ્યાનમાં રાખવું; તે પહેલાં કહેલું છે. પણ હવે વિસ્તારથી કહું છું તે સાંભળે. ૬૯ प्रतिमाविस्तारमानेन ग्रहानेचतुरंशकम् || तत्रांशच प्रकुर्वित आंगुलानांचतुर्दश || ७०|| અથા-પ્રતિમાની પહેાળાઇના ચાર ભાગ કરી તેમાંના એક ભાગના ચૌદ ભાગ કરવા, એટલે પૂરું ન ભાગ પ્રતિમાની પહેાળાઇના થાય; તેનું માપ નીચે પ્રમાણે છે. ૭૦ तेनांगल प्रमाणेन पटपंचाश समुच्चयम् ॥ विस्तारं तत् प्रमाणेन कर्तव्यं सर्वकामदम् ॥ ७१ ॥ અર્થ: તે પ્રમાણે છ આંગળ પાંચ આંગળ ગમે તેટલી પહેાળાઈના ઉપર પ્રમાણે ભાગ કરવાથી સર્વ કામના સિદ્ધ થાય છે. ૭૧ "Aho Shrutgyanam" Page #52 -------------------------------------------------------------------------- ________________ अस्तकउछयं कार्य अष्टांगुल प्रमाणतः ॥ पादांगुष्टांगुलं प्रोक्तो करंतुभ्यं तुशंगुलम् ॥७२॥ गुह्या चतुरांगुलबक्षे तेनभाग चतुर्दशाम् ।। हृदयं त्रयोदशांचके केशांतच त्रयोदशा ॥७३॥ અર્થ:-ઊંચાઇનું માપ. આસનની ઉંચાઈ ૮ આઠ આંગળ, આસન ઉપર પગની ઉંચાઈ ૮ આગળ હાથના પંજાની ૪ ચાર આંગળ, ગુહ્ય નાભી-ડુંટી લગી ૪ ચાર આંગળ, નાભીથી છાતી સુધી ૧૪ ચૌદ આંગળ અને છાતીથી ગળા સુધી ૧૩ તેર આંગળ, ગળાથી કપાળના કેશ -સુધી ૧૩ તેર આંગળ રાખવું. ૭૩ ललाटं चतुरोभागं नासिकापंच मेवच ॥ अंगुलहोष्टमध्येच सार्थीगलमहोष्टकम् ||७४॥ भूहोष्ट यदामध्ये अंगुलिकप्रवेषयो ।। ગઈમધ્યgટ્ટ રજિાિં ગુઢ I૭વા અર્થ -લલાટને ભાગ ૪ ચાર આંગળ, નાકને ૫ પાંચ આંગળ, ઉપલા હોઠને ૧ એક આંગળ, નીચલા હોઠને ના દેઢ આગળના ભાગે રાખો. બે હેઠની વચ્ચે ના અડધે આંગળ, દાઢી (હડપચી) ૨ બે આંગળની રાખવી. ૭૫ एवं भवेत्शष्ट पचास्थां उछयंच विसेष्यताम् । उस्तेषडांगतस्तच वेषांताच परिस्थितम् ॥७६॥ અર્થ -લલાટના વાળથી (શિખા સુધી) ૬ છ આંગળ, આ પ્રમાણે ૭૦ સીત્તેર આગળ ઉંચાઈ જે ૫૬ છપ્પન આગળ પહેલાઇથી સવાઈ આવશે. ૭૬ "Aho Shrutgyanam Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૭૦ ભાગની મૂર્તિની ઉંચાઈ. ઉચાઇ આશનની પગની હાથના પંજાની ગુહ્ય-નાભીથી નાભીથી છાતીની છાતીથી ગળા સુધી ગળાથી લલાટ સુધી લલાટથી શીખાસુધી લલાટની નાક ઉપલા હોઠ નીચલા હાઢ એહા. વચ્ચે હડપચીની ઉચાઈ >> ?? >> "" 72 39 123 માતાના ભાગ. "" .. "" "" "" ܡ ૫ ૧ શા "Aho Shrutgyanam" all ૨ . * ૧૪ ૧૩ ૧૩ " આંગળ. ,, "" 34 "" "" "" >> ૭૦ આંગળભાગ. આંગળ. "" "" "" "" "" લલાટથી હડપચી સુધી આંગળ ૧૩માં ચૌદ ૧૪ ભાગ પહોળાઇનું માપ. वक्रविस्तरमानंच अंगुलानी चतुर्दशः ॥ ग्रिवादशांगुलामोक्ता स्तनगर्भच द्वादशः ॥७७॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૦ कक्षबाह्ये प्रकुर्वति द्वाविंशाभिभवेतविधी ॥ कटी विस्तार मानंच अंगुलानां षोडशः ॥७८॥ અર્થ:-મૂર્તીનુ પહેાળાઇનું માપ-મેઢાના ચહેરા ૧૪ ચૌદ આંગળ, ડાકના ભાગ ૧૦ દશ આંગળ, એ સ્તન વચ્ચેની પહોળાઈ ૧૨ આર આંગળ અને આખા ભાગની પહેાળાઇ ૨૨ ખાવીસ આંગળ, કમ્મરની પહેાળાઈ ૧૬ સેલ આંગળ રાખવી. ૭૮ बाह्य प्रक्षा प्रमाणंच अष्टादशांगलतथा ॥ वाहविस्तरमाशा अष्टांगुलं च मुर्धकम् ॥७९॥ सप्तांगुलास्थानेकर तुम्यांअष्टादशांगुला ॥ दिर्घं तत्र प्रकतव्यं अंश अष्टांगुलानिच ॥८०॥ અર્થઃ-મધ્યમાંથી અન્ને હાથાને બન્ને બાજુએ અઢાર આંગળ લઈને ખભા પાસે ૮ આઠ આંગળ જાડા (પહેાળા) ખભે કરવા. ઉપરથી કાણી સુધી છ સાત આંગળ, હાથના પંજા અને મળી ૧૮ અઢાર આંગળની પહેાળામ એટલે એક ૫ો હું નવ આંગળના કરવા. ૮૦ हेतलं चतुरोभागं बाहग्रंच स्फसंगुलां ॥ मछकं सप्तासार्धेच घसिकंचद्विरांगुला ॥८१॥ અર્થ :-હથેળી આંગળ ૪ ચાર. કાંડા ૫ પાંચ આંગળ, કાણી આગળ નીચેના હાથ છા સાડાસાત આંગળ, હાથ અને પેટ વચ્ચેના પાલણ પર બે આંગળ કરવા. ૮૧ आसनं अष्टाविंशत्यां षोडशांगुल मस्तके ॥ कर्णानासाग्र कर्तव्यं शोभनंच दशांगुला ॥८२॥ "Aho Shrutgyanam" Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૧ चतुर्दशांगुल कर्तव्यां कर्णेचिंद्वियगुलम् ।। चक्षु चतुरांगुलु प्रोक्तंचत्वाय निधियंगुलम ॥८३॥ અર્થ-આશન ઉપરથી મધ્યથી ૨૮ અઠાવીશ ભાગ -એટલે આખીયે ૫૬ છપ્પન ભાગ-આંગળની પહોળાઈ કરવી. નાકના આગલા ભાગથી ૧૦ દશ આંગળીને છેટે કાન. કાનની જાડાઈ ૨ બે આંગળ અને ૧૪ ચૌદ આંગળ ઉંચાઈ. આંખ ૪ ચાર આંગળ લાંબી અને ૨ બે આંગળ પહોળી મધ્યમાં કરવી. ૮૩ नासिकस्कंधभागंच अग्रचसाधमागुलं ॥ ललाटहर्व टिनंतु शोभनवमांगुलं ।।८४॥ અર્થ -નાક હેઠના ઉપલા ભાગથી ૧ાા દેઢ આંગળ બહાર પડતું કરવું. કપાળ અને હડપચી (દાઢી) ત્રણ આંગળ નાકની દાંથી અંદર કરવી. ૮૪ गल्वंदशांगुलंज्ञेयं सेवामकर्णासेत्वाशी ॥ श्रीवरुपंच भागांच त्रिभागं विरात्मनम् ॥८५॥ निगर्भ त्रयं भागंच बहि बहिायमेवच ॥ कटिबाहुक्षणांपक्ष्यो अंगुस्त्रयधिमता ॥८६॥ અર્થ-જે ગળુ ૧૦ દશ આંગળનું કહ્યું તેની બહાર પડતા અને બાજુએ કાન સમજવા, કાનની ઉંચાઈ ઉપરથી પાંચ ભાગની, નીચે બુટ, ત્રણ ભાગનુ ( વચ્ચે અવાજ સાંભળવાનું છિદ્ર) કમર અને હાથ બેની વચ્ચે ૩ ત્રણ ભાગનું પિલાણ રાખવું. ૮૬ "Aho Shrutgyanam" Page #56 -------------------------------------------------------------------------- ________________ दशपंचभवेत्पादं अगुलंपिडमेद्वयम् ॥ छिद्रद्वि भागमुशोयबविस्तरेद्वयमेवच ॥८७॥ અર્થ-પગની પાની ૧૫ પંદર આંગળની. તેમાં ૨ બે આંગળે આંગળીઓને કાપે કરવો. પલાંઠી અને આંગળી વચ્ચે ૨ બે આંગળ પિલાણ રાખવું. ૮૭ गर्भस्थानवभापक्षो हस्ताग्रद्वयमेवच ॥ द्वादशोस्तीताजंघ अग्रच पिष्टमेवच ।।८८॥ અર્થ ઉપર બતાવ્યા પ્રમાણે પલાણથી આશનના આગલા છેડાથી ૫ પાંચ ભાગ અંદર પડતું રાખવું અને ત્યાંથી મધ્યમાં જતાં હાથને આગળનો ભાગ ૨ બે આંગળ અંદર પડતે રાખવો. ૮૮ स्तथाग्र पंचयले चतुरांगुलमानशो॥ भष्टभिरभागं वामयादंच मध्यकम् ॥८९॥ અર્થ-નીચલા પગની જાડાઈ ૮ આઠ આંગળ, કાંડાની પાંચ આંગળ, મધ્યમાં ડાબે પગ ૬ છ આંગળ, અંગુઠા પાસે પાનીની જાડાઈ ૪ ચાર આંગળ ઉંચી આવે તેવી રીતે પલાંઠી વળાવવી. આ પ્રમાણે શાસ્ત્રમાં છે. ૮૯ शमन्तिकर्तव्यम् स्वरुपं लक्षणान्वित ॥ एवे युलिविधातव्यं प्रतिमामनकर्मणि ॥९॥ एत्षेत कथ्यतंचैव कर्तव्यंशास्त्रपारगो । पूर्वमानं प्रमांच कर्तव्यं विद्वोपूर्वकम् ॥९॥ "Aho Shrutgyanam Page #57 -------------------------------------------------------------------------- ________________ अन्यथा न कर्तव्यं मानहिनं न कारयेत् । कर्तव्यंच बहुदोषा सिद्धीतत्रनजायते ॥९२॥ न दोषा जायमोनस्य सिद्धील्पिदोषोमद्भयम् ॥ शास्त्र हिनीन कर्तव्यं स्वामीसबै धनक्षयम् ॥१३॥ અર્થ –મૂર્તિને બન્ને બાજુ સરખો શાંત દેખાવ કરે અને સ્વરૂપ દરેક તિર્થંકરના સરખું કરવું. આવી શાસ્ત્રના વિધાન પ્રમાણે માપથી યુક્ત સુંદર મૂર્તિ બનાવવી. ૯૦ આ પ્રમાણે શાસના પાને પામેલા વિદ્વાન પુરૂષોએ શાસ્ત્રો પ્રમાણે વિધીથી પ્રતિમા કરવી અને શાસ્ત્ર પ્રમાણે તેની સ્થાપના કરવી. ૯૧ શાસ્ત્રની વિધીથી ઉલટી રીતે ન કરવું, શાસ્ત્રમાં બતાવેલ માન પ્રમાણે જ કરવી. શાસ્ત્રની વિધીને ત્યાગ કરવાથી ઘણાજ દેષ થાય છે અને કરાવનારને સિદ્ધી કાંઈ મલતી નથી. ૯૨ શાસ્ત્રની વિધી છેવને ઉલટી રીતે કાર્ય કરે તો પણ તેને સિદ્ધી તો છે પણ મળતી નથી, પરંતુ મહા ભયજ ઉત્પન્ન થાય છે. કરનાર શિલ્પી મહાદેષમાં પડે છે ને કરાવનારના ધનને નાશ થાય છે. ૯૩ एकंगुले भवेत् श्रेष्टा द्विअंगुलधन नाशनम् ॥ त्रीअंगुलभवेत्वृद्धी वर्जयेत् चतुगलम् ॥९४॥ અર્થ -એક આંગળના માપથી શ્રેષ્ઠ સમજવું, એ આંગળની મતિ ધનને નાશ કરનાર થાય છે, ત્રણ આંગ "Aho Shrutgyanam Page #58 -------------------------------------------------------------------------- ________________ ળની મૂત દરેક પ્રકારની વૃદ્ધિ આપે છે અને ચાર આંગળની મૂર્તિને તે ત્યાગજ કર. ૯૪ पंचमांगुलभवेत्वृद्धि उद्वेगंतुषडांगुलम् ।। सप्तांगुलनवोद्धि हिनं अष्टांगुलंसदा ॥१५॥ અર્થ -પાંચ આંગળની મૂતિ વૃદ્ધી આપે છે અને છ આંગળની મૂતિ દરેક પ્રકારને ઉગ કરાવે છે. સાત આગળની સ્મૃતિ નવી નવી વૃદ્ધી કરે છે અને આઠ આંગળની મૂતિ શાસ્ત્રમાં સદા હીન કહેલી છે. ૫ नवांगुलायपुत्राय द्रव्यहिनंतुदशांगुलम् ॥ एकादशांगुलंबवं सर्वकर्मार्थसिधिदम् ॥९६॥ અર્થ –નવ આંગળની મૂર્તિ પુત્ર અને દ્રવ્ય આપનાર થાય છે, દશ આંગળની યુતિનું મા૫ સદા હીન છે, અગીચાર આંગળની મૂતિ જલદી કર્મ અને અર્થની સિદ્ધી આપનાર થાય છે. આ પ્રમાણે શાસ્ત્રનું માનવું છે. ૯૬ एतत् प्रमाणं वक्षतेततेउद प्रासादकं ॥ उधंद्रष्टी द्रव्यनाषाय दुर्भिक्षायक्रशोदरि ॥९७॥ અર્થ આ પ્રમાણે માપથી અર્ધા ભાગમાં, ઉપલે ભાગ પણ સમજ અને મૂતિના માપ પ્રમાણે પ્રાસાદ પણ બનાવો. હવે બીજા બાકી રહેલા દેશે બતાવે છે. જે મૂર્તિની ઉંચી ટકી હોય તે દ્રવ્યને નાશ કરે છે અને જે મૂર્તિની કમરને ભાગ પાતળ કરે તે દેશમાં દુષ્કાળ પડે છે. એટલે શાસ્ત્રના નીયમ પ્રમાણે મૂર્તિઓ બનાવવી. ૭ "Aho Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૫ जंघाहिनाभवेत्भक्ष आर्यकटिघातिनी || अंगारिनानीदुखाय सल्पीस्य भोगवर्जित ||१८|| અ:-જો મુતિ જાધમાં ભાંગેલ હોય, તે તે મૂર્તિ દરેકનું ભક્ષણ કરે છે અને ભૂતિની કમર જાડી અથવા વાંકી હાય તે, તે મૂર્તિ ઘાત કરનારી સમજવી. મૂતિ કોઇપણ અંગ વગરની હાય, અથવા કેઇપણ અંગથી ખંડીત થઈ હાય તા, તે મુતિ દરેક પ્રકારનું દુ:ખ દેનારી થાય છે અને જો મુર્તિ માપમાં નાની હાય તા દરેક પ્રકારના ભાગાથી રહિત કરે છે. ૯૮ वक्रनाशाडिग्मुखं करषिणो न लोपना | शरणोलं शकुलक्षया भालेनखे मुखं चैव ॥ ९९ ॥ અ:મુખ, નાસીકા, હાથ, મસ્તક આ બધા શાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવવા. જો પગના ભાગ નાના મેટા અનાવે તે કુળના ક્ષય થાય છે. તેમજ લલાટના ભાગ, નખના ભાગ, સુખના ભાગ વિગેરે જે માપથી ન બનાવે તે પણ કુળના ક્ષય થાય છે. ૯૯ विशाले संपक्षयं नाभीलंबेकुलक्षयं ॥ लंबेक्षावीजोगंच सोम्यसर्वार्थ साधिकम् ||१००|| અથ:-લલાટ, મુખ, નાસિકા વિગેરે માટા કરવાથી, સંપત્તિના ક્ષય થાય છે અને ડુટીનેા ભાગ લાંબે રાખવાથી કુળના ક્ષય થાય છે, આંખના ભાગ લાંબે... રાખવાથી પ્રજા થતી નથી. માટે જેમ સુંદર અને સારી દેખાય તેવી સુિ "Aho Shrutgyanam" Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અનાવવી તેમજ મુતિ શાસ્રના માપથી અનાવેલ હાંચ તે સ્રવ પ્રકારની સિદ્ધી આપનાર થાય છે. ૧૦૦ रोदिनं हासनं कृत्वा मदीकांगाशील्पनांम ॥ कृषा द्रव्यविनाशाय दुर्भिक्षाय क्रशोदरी ॥ १०१ ॥ અ:—જો મુતિ રડતી હોય તેવી બનાવે, અથવા સુતિ અત્યંત હારચવાળી મનાવે, અથવા બહુજ જાડી તથા પાતળી અનાવે તે તે મુતિ મનાવનાર કારીગરને નાશ કરે છે અને જો મુતિ પાતળા પેટવાળી બનાવે તે તે દ્રવ્યના નાશ કરે છે તેમજ દેશમાં દુષ્કાળ પડે છે માટે શાસ્ત્રના નીયમ પ્રમાણે જ બનાવવી. ૧૦૧ वक्रनांशंतिदुखाय हुस्वंगाक्षयकारणी || अनेता नेत्रनाशाय स्वल्पी स्यात् भोगवर्जिता ॥ १०२ ॥ અર્થ:—માઢાના ભાગનાના અથવા વાંકા અથવા મેટા અનાવે તે દુઃખ થાય છે, જો હીન અંગવાળી હાય તા ક્ષય રાગને કરે છે. જો મુર્તિ નેત્ર વગરની અનાવી હૈાચ તે તે શ્રુતિ માણસને આંધળા કરે છે અને જે મુતિ શાસ્ત્રના નિયમ વીરૂદ્ધ નાની બનાવી હોય તે તે દરેક પ્રકારના ભાગેાના નાશ કરનારી થાય છે. ૧૦૨ जायतेप्रतिमाहीनं कटीशशायघातनो ॥ जंघाहीने भवेत् भ्राता पितापुत्र विनाशनी ॥ १०३॥ અર્થ:- જે મંદીરમાં પ્રતિમા ન હાય તે દેશ દરેકને નાશ કર્યાં થાય છે અને જે મુતિની જ ધા ભાંગી ગઈ હોય "Aho Shrutgyanam" Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અથવા શાસ્ત્રના માપથી ઉલટી બનાવેલી હોય તે તે મુતિ ચાકરને, પિતાને, ભાઈ, પુત્રને નાશ કરનારી થાય છે. માટે દરેક પ્રકારે શાસ્ત્રની વીધીથી, તેમજ શાસ્ત્રના મા૫થીજ મંદીર, મુતીઓ વિગેરે બનાવે તેજ તે સિદ્ધીદાતા, તેમજ દરેક પ્રકારનું સુખ તેમજ દરેક પ્રકારની સંપત્તિ આપનાર થાય છે. ૧૦૩ "Aho Shrutgyanam Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રકરણ ૪ થુ માપનું વર્ણન. याणुरेणु वालाग्रम्य. लिक्षायुका यवोगुलः ॥ क्रमादृष्ट गुणमात्रमास्य ॥१०४॥ द्वे अंगुलीकलामोक्ता द्वभ्यातु भागमेवच ।। भिरेवत्रिभोभागे तालमानं प्रकिर्तितं ॥१०॥ एकतालादिवक्षादि यक्षाभवतिनान्यथा ॥ कीर्तीमुखंतालचैव द्वाभ्याप्राक्ताविहंगम् ॥१०६॥ त्रीताले कुजरुंज्ञेया वेदतालै स्तुरंगमाः॥ कुज्वांश्चपंचभिस्तालै रुपविष्टोजिनस्तथा ।।१०७॥ उपविष्टाप्रकर्तव्या ब्रह्माविष्णु शिवावृष ॥१०८॥ અર્થ-આઠ આનું એક રેણુ, આઠ રેણુને એક વાળ, આઠ વાળની એક લીખ, આઠ લીખની એક જુ, આઠ જુને એક ચવ અને આઠ યવને એક આંગળ થાય; આમ, પ્રમાણે આનું આઠ ગણું માપ સમજી લેવું ૧૦૪ બે આંગળની એક કળા, બે કળાને એક ભાગ અને ત્રણ ભાગને એક તાલ થાય છે. ૧૦૫ એક તાલથી વક્ષ પણ થઈ શકે છે, એમાં કાંઈ ફેર નથી. આ પ્રમાણે તાલ ( બાર આંગળ ) સુધીનું માપ સમજવું. બે તાલની કીર્તી (ગજ) બે કીતની વિહંગ. ૧૦૬ "Aho Shrutgyanam Page #63 -------------------------------------------------------------------------- ________________ ત્રણ તાલના કુંજર ( વાર) અને ચાર તાલને તુરંગ સમજવા. પાંચ તાલા એક જવ, આઠ તાલના એક ઉપવિષ્ટ થાય. ૧૦૭ ઉપવિષ્ટનાં માપથી એટલે આઠ તાલ ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને વૃષની મૂર્તીઓ બનાવવી. ૧૦૮ शुकरं पंचताच पटतालं स्यात् विनायकं ॥ मध्यमं शुकरं ज्ञेयं वृषचतथैवही ||१०९ ॥ અ:-શુક પાંચ તાલુના, ગણેશજી છ તાલના અને વૃષભને પણ પાંચ તાલના અનાવવા. ૧૦૯ मातुजा सप्ततालेर तालोवृषभं शुकरंतथा ॥ अष्टभिपार्वतीप्रोक्ता मातरस्य तथैवहि ॥ ११०॥ અર્થ :-માતાજી, પેઢીઆ અને શુકની મુર્તિ સાત તાલની અને પાવતીજીની મુતિ આઠે તાલની બનાવવી. એમ શાસ્ત્રમાં કહ્યુ છે. ૧૧૦ दुर्गालिला महालक्ष्मी सरस्वतीतथा ॥ कालेन्दाचैव सावित्री नन्दापद्मावति ॥ १११ ॥ कात्यायनी समाख्याता भगवत्याच्टतालका नवता मवेत् विष्णु ब्रह्माद्यादेवतास्त्या ॥ ११२ ॥ અ:-દુર્ગાદેવી, લીલાદેવી, મહાલક્ષ્મી, સરસ્વતી, કાલિદ્રી, સાવિત્રી, નંદા, પદ્માવતી(૧૧૧)અને કાત્યાયની વગેરે "Aho Shrutgyanam" Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દેવીઓની પ્રતિમા આઠ તાલની બનાવવી અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિગેરે દેવેની નવ તાલની પ્રતિમા બનાવવી. ૧૧૨ दशतालो भवेत्रामे वलिवैरोचनस्तथा ॥ सिद्धाश्चैव जिणन्दश्च तुधाते प्रकीर्तिता ॥११३॥ અર્થ -રામચંદ્ર ભગવાનની, બલરામની, વિરેચનની પ્રતિમા દશ તાલની બનાવવી. સિદ્ધ પુરૂષ અને જેનેની ચાર પ્રકારની બનાવવી. ૧૧૩ तालएकादशस्कंदो हनुमांश्चंडिकातथा ॥ भूतानांम वैतालो प्रकितीता ॥११४॥ અર્થ –કાર્તિક સ્વામીની હનુમાનજીની, ચંડકાની તથા સમગ્ર ભૂતની પ્રતિમા અગીઆર તાલની બનાવવી. ૧૧૪ तालद्वादशवताला राक्षसाच त्रयोदश ॥ पिशाचाक्रुर कर्माणि शस्येवेमुकुटविना ॥११५॥ અર્થ –વેતાલની, રાક્ષસની તથા પીશાચની બાર તાલની પ્રતિમા બનાવવી અને કુર કર્મો કરનારની તેર તાલની પ્રતિમા બનાવવી. તેમજ તેવાઓને મુગટ બનાવવા નહિ, એમ શાસ્ત્રમાં કહેલ છે. ૧૧૫ तालाचतुर्दशमोक्ता दैत्येन्द्रा मुकुटैर्युता ॥ तिथा समानतालेश्व भृगुरुपं प्रकरयेत् ॥११६॥ અથર-દૈત્યેદ્રની ચૌદ તાલની અને ભૂગુની પંદર તાલની પ્રતિમા બનાવવા અને તેઓને મુગટ કરવા. ૧૧૬ तालैःषोडशभीकर देवीरूपाणिकारयेत् ॥ अनउर्धवंनकर्तव्यं प्रमाणं कथ्यतंमत ॥११७॥ "Aho Shrutgyanam" Page #65 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કુર તેમજ ભયંકર દેવીઓની પ્રતિમા સલ તાલની બનાવવી. દરેક પ્રતિમાઓ શાસ્ત્રના માપ પ્રમાણે બનાવવાથી ફળદાયક થાય છે. ૧૧૭ મનુષ્યની પ્રતિમાના ભાગ, सप्ततालं प्रवक्ष्यामि केशांत्रयंचमात्रकं ॥ वक्रताल प्रमाणंच अवास्यादं गुलत्रयं ॥११८॥ साध सप्तांगुलंवक्ष्यो मध्यम्नभिरंगुलै ॥ सप्तसाधनाभिभद्रे उरष्टादशमृता ॥११९॥ जान्वं गुलब्यप्रोक्ता जंघेअष्टांदशां गुलं ॥ पादास्ये धे त्रि मात्रंतु मानुजाः सप्ततालकं ॥१२०॥ અર્થ-સાત તાલની મુર્તિ બનાવવી હોય તે માથા ઉપરના કેશે ત્રણ માત્રા પ્રમાણે બનાવવા અને મેટું એક તાલના માપથી બનાવવું. ડેકને ભાગ ત્રણ માત્રાને ( ત્રણ આંગળને) બનાવવો. ૧૧૮ સાત તાલની મૂતિના માપમાં છાતીને ભાગ સાડા -સાત આંગળને રાખ અને મધ્યભાગ ( છાતીથી ડુંટ સુધી) નવ આંગળને ક. નાભી નીચે પડુનો ભાગ સાડાસાત આંગળને કરે અને બને ઉરૂઓના ભાગ ( સાથળના ભાગ) અઢાર આંગળના રાખવા. ૧૧૯ જાનુને ( ઢીંચણને ) ભાગ ૩ ત્રણ આંગળને કર, જંઘાનો ભાગ અઢાર આંગળને રાખ અને પગને ભાગ ઉંચાઈમાં ત્રણ માત્રાને ( ત્રણ આંગળને ) રાખવે, આ પ્રમાણે સાત તાલનું માપ માણસની મૂર્તિ બનાવવા માટે છે, એમ શાસ્ત્રને મત છે. ૧૨૦ ઈમાં ને મન "Aho Shrutgyanam Page #66 -------------------------------------------------------------------------- ________________ મંગથી શુક્ર બુધ અને સૂર્યની મૂર્તિના ભાગ. सप्तसाधैं प्रवक्ष्यामी तालं मंगल शुक्रयोः॥ बुधसोये स्तिज्ञेयम् केशातंचत्रिमात्रम् ॥१२॥ वक्रद्वादश मात्रंतु ग्रिवाचैव त्रीमात्रका ॥ दशमात्रं भवेत् वक्षो नाभिमध्यं तथोदरम ॥१२२॥ अष्टदश भवेदउरु जानु मात्र त्रयं स्मृतं ॥ अष्टादश गुलोजंघा ग्रहाणां अंगुले पदौ ॥१२३॥ मथ:-भगत, शु, सुध मन सूर्य नी भूति साસાત તાલની કરવી, માથા ઉપરના કેશને ભાગ ત્રણ માત્રાને ( ત્રણ આંગળને ) રાખો. ૧૨૧ મેઢાને ભાગ ૧૨ બાર આંગળ, ડેકને ભાગ ૩ ત્રણ આંગળ, છાતીનો ભાગ ૧૦ દશ આંગળ, નાભીને તેમજ પેટને ભાગ ૫ણ તે પ્રમાણે રાખો આ પ્રમાણે શાસ્ત્રને મત છે. ૧૨૨ ૧૮ અઢાર આંગળની ઉરૂઓ, ૧૮ અઢાર આંગળની જધા, અને પગનો ભાગ ૯ નવ આંગળ અને જાનુ ૩ ત્રણ આંગળની બનાવવી. ૧૨૩ अष्टतालं प्रवक्षामि श्वदेव्याचंडश्च लक्षणम् ॥ मात्रात्रयस्यात् केशांतव द्वादशांगुलम् ॥१२४॥ ग्रीवाच अंगुला कार्या हृदयंनवभिस्तथा ।। द्वादशं भवेद् मध्यं तालोननामि मेढक ॥१२॥ उरुस्यांदे बिसस्था जानु चैत्रयमात्रकं ॥ जंधे उरु समे प्रोक्तो अंगुलापादएवच ॥१२६॥ "Aho Shrutgyanam" Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અર્થ -આઠ તાલની દેવીની મૂર્તિ બનાવવી, તેમાં કેશે ભાગ ૩ ત્રણ આંગળને જુદે સમજવો, મેઢાને ભાગ ૧૨ બાર આંગળ રાખ. ૧૨૪ ડેકને ભાગ ૩ ત્રણ આંગળ; હૃદયને ભાગ ૯ નવ આંગળ અને મધ્ય ભાગ (હૃદયથી ડુંટી સુધી) ૧૨ બાર આગળનો કર. ૧૨૫ ર૧ એકવિશ આંગળનો ઉરૂને ભાગ, જાતને ભાગ ૩ ત્રણ આંગળ, પગના ભાગ ૧૦ દશ આંગળને અને જધાઓને ભાગ ઉર પ્રમાણે બનાવો ૧૨૬ અગા. છે. નાલજેy. ------- કa 6 S 2 3123 8 8- I +2 - કે - --- g:-:-: "Aho Shrutgyanam Page #68 -------------------------------------------------------------------------- ________________ અભંગા-આવી મૂતિઓનું શીખાથી પાની સુધીનું મધ્ય (ગર્ભ) સીધી લીટી ડુંટીની જમણી બાજુથી બતાવાય છે, એટલે કે મૂર્તિ ડાબી બાજુ નમેલી બતાવાય છે. તેમજ મૂર્તિને અર્થે ઉપલે ભાગ ( ડુંટીથી શિખા સુધી ) જમણી બાજુ નમેલા અને અર્થો નીચલો ભાગ (ડુંટીથી પાની સુધી) ડાબી બાજુએ નમેલે બતાવાય છે. રૂષિઓની તેમજ પવિત્ર પુરુષોની અને દેવીઓની મૂર્તિઓ આવા પ્રકારની બનાવવી. બ્રહ્મા વિષ્ણુ શિવ વિગેરે દેવીની મૂર્તિના ભાગ नवतालं प्रवक्ष्यामि ब्रह्माधादेवतायथा ॥ केशांतंतु त्रीमात्रं कर्तव्यदेवरुपकम् ॥१२७॥ यावन्मानो भवेत्तालो विभज्यद्वावभागीके ॥ सूर्यराम दशार्काचि वसुजैन युगाहिका ॥१२८॥ वेदव्क्र गलोत्की नाभिसुदर गुह्यकम् ॥ तथोरुजो-नाजंधे चहणेचयथाक्रमम् ॥१२९॥ ' અર્થ-નવ તાલના માપની બ્રહ્મા શીવજી વિગેરે દેવની પ્રતિમા બનાવવી તેમાં કેશને ભાગ ૩ ત્રણ આંગળને જુદે રાખી બાકીનામાં દેવની મૂર્તિના ભાગ કરવા ૧૨૭ નવ તાલમાં ૧ તાલનું (૧૨ બાર આંગળનું) મે ટું, ૧૨ બાર આંગળનું હૃદય. ૧૨ બાર આગળની નાભી, ૧૨ બાર આંગળનું પેડુ અને ગળું ૪ ચાર આંગળનું કરવું. ઉરુને ભાગ ૨૪ ચોવીસ આંગળ, જાનું (ઢીંચણની ઢાંકણી) ૪ ચાર આંગળ અને જાંઘનો ભાગ ૨૪ ચોવીસ આંગળ. પગ (પાનીની ગાંઠથી તળીઓ સુધી) ચાર આંગળ રાખવા. "Aho Shrutgyanam Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જ્યાં સુધી તાલનું માન થાય ત્યાં સુધી, બે ભાગ પાડીને આર ભાગ, ત્રણ ભાગ દશ ભાગ, અગીઆર ભાગ સાંત. ભાગ આઠ ભાગ ચાર ભાગ આ પ્રમાણે પાડવા ૧૨૮ માઢાના એક ભાગમાં (૧૨ આર આંગળમાં) ૪ આંગળની દાઢી, ૪ ચાર આંગળ નાક, ૪ ચાર આંગળ કપાળ અને નાભીના ભાગ, પેટના ભાગ, ઉરુના ભા જાનુને ભાગ જાંઘના ભાગ અને પગના ભાગ યથાક્રમ અનાવવા ૧૨૯ સમભાગો. IZ 54L***J%$ 44 せ 108 + 1) "Aho Shrutgyanam" નાલ ૯.જે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમભાગાઃ-જે મૂર્તિ એળંભામાં સીધી ઉભેલી કે બેઠેલી હાય તેને સમભાગા કે સમપાદા મૂર્તિ કહે છે. બુધ, સૂર્ય, વિષ્ણુ, બ્રહ્મા અને શિવની મૂર્તિઓ આવા આકારની અનાવવી. विस्तरे स्तनगर्भेच द्वादशांगुलिमीहीतं ॥ aria यक्षांतरेततः ॥ १३० ॥ सप्तसप्तांगलेबाहु दीर्घेस्यात् षोडशांगुले | करो अष्टादशमात्रश्च विस्तरे ग्रेगुणागुलं ॥ १३१ ॥ અઃ-સ્તનના ભાગ ૧૨ ખાર આંગળ વિસ્તારમાં (પહેાળાઈમાં) અને કક્ષા (કુખ)ને ભાગ ૪ ચાર આંગળ ગળાથી નિચા રાખવા, ૧૩૦ ગળાથી ખભાના ભાગ સાત આંગળના જાડા કરવા ને વિસ્તારમાં ૧૬ સાળ આંગળ અનાવવા. કાણીથી કાંડા સુધી ૧૮ અઢાર આંગળના હાથ હાય તા આગળના ભાગમાં (કાંડા) આગળ ૪ ચાર આંગળ જાડા કરવા અને મધ્યમાં જાડા ૬ છ આંગળી રાખવા. दैयै सूर्यगुलोपाणि विस्तरे पंचमात्रक || नाभि सूर्यगुलासे कटीभोक्ता जिनागुला ॥१३२॥ मुलाएकादशोरुः स्यात् जंघामान्ते युगांगुला ॥ चतुर्दशांगुलापादः स्तनोद्वेच युगांगुला ॥१३३॥ कक्षस्कंध उर्वेतु कर्तव्यश्चाष्टमात्रकः ॥ ग्रीवाचाष्टांगुलव्यासे पादः प्रोक्तषडंगुल ॥१३४॥ અ:-કાંડાથી હાથની લંબાઇ ૧૨ આંગળ, પહોળાઈ પાંચ આંગળ અને કાંડાની જડમાં જાડાઇ ૩ ત્રણ આંગળ "Aho Shrutgyanam" Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩ રાખવી. નાભિ ૧૨ ખાર આંગળ અને ફેડની નીચેના ભાગ ૨૪ ચાવીસ આંગળ રાખવા. ૧૩૨ ઉરુના ભાગ જાડા ૧૧ અગીઆર આંગળ મૂળમાં કરવા, જંઘાના ભાગ ૪ ચાર આંગળ અને પગને ભાગ ૧૪ ચૌદ આંગળ રાખવે. સ્તનનેા ભાગ ૬ છે આંગળ અથવા ૪ ચાર આંગળના કરવા. ૧૩૩ ખાંધ અને ખાંધની પાસેના ભાગ ૮ આંગળ, ડાકની પહોળાઇ ૮ આઠ આંગળ અને પગના ભાગ દ છ આંગળ રાખવા. આ પ્રમાણે શાસ્ત્રના નિયમ છે. તાલ ૯ મધ્યમાન નાલ મધ્યમ. 24-12. 108 -24 "TS 26-* ૫*** --Z4 ૨૪ "Aho Shrutgyanam" 34 Page #72 -------------------------------------------------------------------------- ________________ - ૪૮ નાતાલના માપની લંબાઈ પહોળાઈ કપાળથી દાઢી સુધી = ૧ તાલ માથુ = ૧ તાલ ગળાથી છાતી , = ૧ , ગળું = ૭ માત્રા છાતીથી ડું ,, = બને ખભા સુધી= ૩ તાલ ડુંડીથી પિડુ , છાતી = ૧૮ માત્રા પેડુથી ઢીંચણ ? નાભી આગળ = ૧૫ ૪ ઢીંચણથી ઘુંટણ , પડું ,, = ૨ તાલ કપાળથી શીખા , માત્રા ઢીંચણ = ૬ માત્રા દાઢીથી ગળા અ = ૩ , ' ઘુંટણ = ૩ ) ઢીંચણની ઢાંકણી,, = ૩ , પગ = ૧૫ છે. પગની ઉંચાઈ = ૩ ૪ - આગળ ૧૦૮ તાલ ૯ હાથની લંબાઈ પહેલાઈ ખંભાથી કુણી સુધી= ૨ તાલ બહુ = ૬ માત્રા કુથી કાંડા , = ૧૮ માત્રા કુણી આગળ= ૪ ) કાંડાથી આંગળા ,, = ૧ તાલ કાંડા આગળ= ૩ , , , મેઢાની લંબાઈમાં-કપાળ, નાક અને હડપચી ત્રણે મેઢાના સરખે ભાગે કરવા. શુક્રાચાર્યનું માપ, કપાળથી વાળની શીખાની ઉંચાઈ ૩ આંગળ, કપાળ ૪ આંગળ, નાક ૪ આંગળ, નાકની ડાંથી તે દાઢી સુધી ૪ ચાર આંગળ અને દાઢીથી ગળુ ઉંચાઈમાં ૪ ચાર આગળ કરવું. ભમર લાંબી ૪ આગળ અને પહોળી મા આંગળ, આંખ ૩ ત્રણ આંગળ લાંબી અને ૨ બે આંગળ પહોળી "Aho Shrutgyanam Page #73 -------------------------------------------------------------------------- ________________ કરવી. નાકની નળીઓ આંખના કદના ત્રીજે ભાગે બનાવવી. કાન ૪ ચાર આંગળ ઉંચા અને ૩ ત્રણ આંગળ પહોળા કરવા. હથેળી ૭ સાત આગળ લાંબી, વરલી આંગળી ૬ આગળ અને આંગુઠે ૩ા સાડા ત્રણ વાળ લાંચ કરો. અંગુઠાને બે ભાગ હોય છે અને બીજી દરેક આંગળીઓને ત્રણ ભાગ હોય છે. વીંટી પહેરવાની આંગળી વચલી આંગળી કરતાં એક ભાગ (વેઢે) ટુંકી છે અને ટચલી આંગની એક ભાગ (ઢા) વીંટી પહેરવાની આંગળી કરતાં નાની છે. અંગુઠા પાસેની આંગળી વચલી આંગળી કરતાં એક ભાગ નાની કરવી. પગની લંબાઈ ૧૪ આંગળ, પગની મેટી આંગળી ૨ આગળ, પહેલી આંગળી રાત કે ૨ આંગળ (અંગુઠે) વચલી આંગળી ૧પ, ત્રીજી ૧ાા અને ટચલી આંગળી ૧ાા આંગળ રાખવી. નાના છોકરાનું માપ માથાના ભાગ કરતાં કા ગણે ધડને ભાગ કર એટલે કે ગળાથી તે પેડુ સુધી ભાગ ૨ બે ગણે અને પડુથી તે પગની પાની સુધીનો ભાગ માથાના ભાગ કરતાં રા અઢી ગણે કરો અને હાથ લંબાઇમાં મેઢાની કે જઘાની લંબાઈ કરતાં બમણે લાંબે કર. છોકરાઓનું ગળ નાનું હોય છે અને માથુ મે ટું હોય છે. "Aho Shrutgyanam Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ "Aho Shrutgyanam મુતિના અવયના ભાગનું કેક, ૬ તાલના | ૭ તાલ ! શી તાલ ૮ તાલ | ૯ તાલ ગણેશજી મનુષ્યની મંગળ, શક દેવ, દેવીની બ્રહ્મા, વિષ્ણુ, અંગનાં તથા ] મૂર્તિ અંગની સમજુતી. બુધ સૂર્યની મૂર્તિ | શિવની છે નામાં વામન | મૂતિ | ૧ આંગળી ૩ આંગળ! ૩ આંગળ, ૩ આંગળ, ૩ આંગળ કેશ કપાળ ઉપરથી ૧૨ પર , ૧૨ કે ૧ર , ૧૨ ) મોટુ કપાળની હડપચી | રા આગળ ૩ , ૩ ગળુ હડપચીથી નીચે હદય ગળાથી હદય નાભી હદયથી નાભી પેડુ નાભીથી પેડ ઉસ પેડુથી ઉશ. જાનુ ઉસ્થી જન (ઢીંચણ) છે ૧૮ ક ૧૮ જગ હીંચણથી જગ પાનીની ગાંઠ સુધી ૩ | ૪ || | પગ પાનીની ગાંઠથી પગનું તળીયું ૯ પ૦ ૨ બ છર આંગળ ૮૪ આંગળ ૯ આંગળ૬ આંગળ ૧૦૮ આંગળી Page #75 -------------------------------------------------------------------------- ________________ તે સિવાય ગ્રાસ ૧ એક ભાગ; ઉડતુ પક્ષી ૨ બે ભાગ, હાથી ૩ ત્રણ ભાગ, ઘેડાનું ૪ ચાર ભાગ અને વૃષભનું ચીત્ર અથવા મુતિ ૫ પાંચ ભાગે બનાવવી. जानाति नानाविधिरुप भावं विश्वकर्मा सुर सूत्रधारः ॥ उदिडंडजः स्वेदजरायुगाधंस विश्वरुपी शुरचवेशु ॥१३॥ અર્થ-નાના પ્રકારનાં વિવિધ રૂપે જેવાંકે પશુ પ્રાણી ઈંડાં મચ્છર, માંકડ, વૃક્ષે વિગેરે અને યુગાદિની રચના પણ વિશ્વકર્માએ બનાવી છે. "Aho Shrutgyanam Page #76 -------------------------------------------------------------------------- ________________ ર પ્રકરણ પાંચમુ વિશ્વકર્માની ક્રુતિ हंसारुढं इति विश्वकर्मा रुगवेदादि प्रभेदोक्ता ॥ नृतादि युगभेदितः विप्रादिवर्ण भेदैन चतुव चतुर्भुजम् ॥ १३ ॥ अक्षसूत्रं पुस्तकंच कमंडल कवान्वितम् ॥ विश्वकर्मा चतुर्हस्त त्रिनेत्रश्चंशेषरः ॥ १३७॥ અર્થ: --- ચાર વેદ, ચારયુગેા અને ચાર વર્ણોની રચના કરનાર ચાર મુખવાળા અને ચાર હાથવાળા, એવા વિશ્વકર્મીની મૂર્તિ સમજવી. ૧૩૬ એક હાથમાં સ્ફાટિકની માળા. બીજામાં પુસ્તક, ત્રીજામાં કસડળ અને ચાથામાં ગજ અને જગતને અનાવનાર ત્રિનેત્રને ધારણ કરનાર એવી વિશ્વકર્માંની મૂર્તિ બનાવવી. ૧૩૭ કમલાસન. कमळा सनामायं सर्ववर्ण हितप्रदः જો આપ સાર્થે જામખ્ય મહાસન ૨૨૮ા અથોમાં શ્રેષ્ઠ કળામય ચિત્રા કરેલાં હોય અને ની નકસી અને ર'ગથી સુમિત અનાવ્યાં હોય, એવું કમલાસન દરેકનું કલ્યાણકારક છે. ૧૩૮ બ્રહ્માની સ્મ્રુતિ 1 अक्षसूत्र करेदक्षे श्रचिस्तस्योर्धतः स्थीता ॥ वामे पुस्तकं हस्ते तस्यार्धच कमंडलु ॥१३९॥ "Aho Shrutgyanam" Page #77 -------------------------------------------------------------------------- ________________ અથ–બ્રહ્માની મુતિ ચાર હાથની બનાવવી. નીચેના -જમણે હાથમાં સ્ફટીકની માળા, ઉપર જમણા હાથમાં શુચી, ઉપરના ડાબા હાથમાં પુસ્તક, નીચેના ડાબા હાથમાં કમંડળ; આ પ્રમાણે ચાર સાધનયુક્ત મુતિ કલિયુગમાં અનાવવી. ૧૩૯ अक्षसूत्रं पुस्तकंच शुचिचैव कमंडलु ॥ विरंचिश्च भवेतमूर्ति द्वापरे सुखदायिनी ॥१४०॥ અર્થ –દ્વાપર યુગની બ્રહ્માની મૂર્તિ –એક હાથમાં ફાટીકના માળા, બીજામાં પુસ્તક, ત્રીજામાં શુચી, ચોથા હાથમાં કમંડળ ધારણ કરાવવું. ૧૪૦ कमंडलु श्चाक्षसूत्रं श्रुचिर्य पुस्तकंतथा ।। पितामहस्यसामूर्ती त्रेतायां सौख्यदायिनी ॥१४॥ અર્થ -રેતાયુગની બ્રહ્માની મૂર્તિ -એક હાથમાં કમંડળ, બીજામાં અક્ષસૂત્ર, (ફાટીકની માળા) ત્રીજામાં શુચી, અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. ૧૪૧ पुस्तकं चाक्ष सूत्रंच शुचिश्व च कमंडलु ॥ ब्रह्माणेच भवेतमूर्ति क्र सुखदायिनी ॥१४२।। અર્થ–સત્ય યુગની બ્રહ્માની મૂતિ –એક હાથમાં પુસ્તક, બીજામાં ફાટીકની માળા, ત્રીજામાં શચી, ચેથા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. આ પ્રકારની બ્રહ્માની મૂર્તિ સત્યયુગમાં સુખ આપનારી થતી હતી. ૧૯૪૨ "Aho Shrutgyanam Page #78 -------------------------------------------------------------------------- ________________ સાવિત્રી દેવીની મુર્તિ अक्षसूत्रं पुस्तकंच धतेपद्म कमंडलु ॥ चतुर्वक्रा च सावित्री श्रोत्रियाणां ग्रहेहिता ॥१४३।। અર્થ:–એક હાથમાં ફાટીકની માળા, બીજામાં પુસ્તક. ત્રીજામાં કમળ, ચેથા હાથમાં કમંડળ અને ચાર મુખથી યુક્ત એવી સાવિત્રી દેવીની મુર્તિ બનાવવી. ચાર વેદની મુર્તિ. रुग्वेद श्वेतवर्णस्यात् द्विभूजोरार्गा भक्तनः ॥ अक्षमालां बुपात्रंच पीतस्या ध्यायनो व्यतः ॥१४४॥ અથ-રૂશ્કેદની મુર્તિ. રૂદને વણ ઘોળ અને તેમાં જુદા જુદા રંગ વાળા; બે હાથવાળા, એક હાથમાં ફાટીકની માળા અને બીજા હાથમાં પાણીનું પાત્ર ધારણ કરેલ છે. ૧૪૪ अजास्य पीतवर्णस्यात् यजुर्वेदोक्ष सूत्रधृक ॥ वामेचांतुश पाणिस्त भूतीदो मंगलप्रदः ॥१४५॥ અર્થ -યજુર્વેદની મુતિ. યજુર્વેદને વર્ણ પીળો છે, તેના જમણા હાથમાં સ્ફટીકની માળા, ડાબા હાથમાં પાણીનું પાત્ર અને મૂખ બકરાના જેવું છે. ૧૪૫ नीलोत्पलदलाभास सामवेदो हयातनः।। अक्षमाला धृतोदक्षे वामेकंबुधर स्मृतः ॥१४६॥ અર્થ-સામવેદની મુર્તિ સામવેદ કાળા કમળ જેવા રંગવાળે, ઘેડાના જેવું મુખ, જમણા હાથમાં મ્હાટીકની માળા અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. ૧૪૬ "Aho Shrutgyanam Page #79 -------------------------------------------------------------------------- ________________ પપ अथर्वण भीधोवेदो धवलोमर्कटातुनः ।। अक्षमूत्रं च खडवांग बम्र भाणा विजयोश्रिये ॥१४७॥ અર્થ –અથર્વવેદની મૂર્તિ. અથર્વવેદને રંગ ધોળે, મુખ માંકડા જેવું, એક હાથમાં અક્ષયમાળા અને બીજામાં ખડગને ધારણ કરેલ છે એવા જે શ્રેયને આપનાર વેદની મૂર્તિ બનાવવી. ૧૪૭ નૃત્ય શાસ્ત્રની યુતિ. नृत्यशास्त्रं मितंरम्यं मृगवक्र जटाधरं ॥ अक्षसूत्रं त्रिशुलंच विभ्राणंच त्रिलोचनं ॥१४८॥ અર્થ -અત્યંત રમણીય, હરણના જેવું સુખ, જટાને ધારણ કરનાર, એક હાથમાં અક્ષયમાળા, બીજામાં ત્રીશુળ અને ત્રણ ભેચનથી ચપળ જેનાર, એવી નૃત્ય શાસ્ત્રની મૂર્તિ સમજવી. ૧૪૮ દિશાના દેવ. अग्नियांतु गणप्रोक्तं मात्र स्थानं तुदक्षीणे ॥ नैरुत्येतु सहस्त्राक्षं वारुण्यांजल शाचिनं ॥१४९ ।। पार्वतिरुद्रो वायवे ग्रहचैवोत्तरेस्मृता ॥ ईशाने श्रियांदेवी प्राच्यांतु धरणीधरा ॥१५०॥ અર્થ-અગ્નિ ખુણુના દેવ ગણ છે, દક્ષિણ દિશાનું સ્થાન માત્ર સ્થાન છે, નૈરૂત્ય ખુણાને દેવ ઈંદ્ર મને પશ્ચિમ દિશાના દેવ વરૂ છે. ૧૪૯ "Aho Shrutgyanam Page #80 -------------------------------------------------------------------------- ________________ પાર્વતી, રૂદ્ર, કુબેર અને ગ્રહો આ બધા દેવતા ઉત્તર દિશાને છે. ઇશાન કોણના દેવતા શ્રી દેવી છે. અને પૂર્વ દિશાના દેવ ધરણીધર છે. બ્રહ્માના અષ્ટ પ્રતિહાર (દ્વારપાળ). ब्रह्मणोष्टो प्रतिहारा कथिष्यामि अनुक्रमात् ॥ पुरुषाकार गंभिरा सकुयामुकुटोइला ॥१५॥ पद्मसुवाक्ष दंडंच सत्यनामानु वामनः ॥ सव्यापसव्य योगेन कमंडलंश्च धर्मकः ॥१५२॥ अक्षपद्मं वामदंडं क्रमश्चमहतोद्भवः ॥ दंडागमः सस्त्रवा कमलंजयश्च सर्वकामद ॥१५३॥ अक्षसूत्रं गदादंडं दंडंचविजयो भवेत् ।। अधो हस्ता पत्रव्येना खेट युक्तायज्ञ भद्रक ॥१५४॥ अक्षपाशां कुश दंड भवः सर्वकामद ॥ दंडांकुश पासोत्पलं विभवः सर्व शान्तिदः ॥१५॥ અર્થ–પુરુષના જે આકાર, ગંભીર, શાન્ત તથા મુકુટને ધારણ કરનાર આ પહેલે પ્રતિહાર, ૧૫૧ એક હાથમાં કમળ, બીજામાં અક્ષયસુત્ર, ત્રીજામાં કમંડળ; ચેથામાં દંડ, સત્ય નામથી યુક્ત અને ધેય સ્વરૂપ આ બીજ પ્રતિહાર, ૧૫ર એક હાથમાં અક્ષયમાળા, બીજામાં કમળ, ત્રાજામા દંડ, ચેથા હાથમાં કમંડળ આ ત્રીજો પ્રતિહાર, એક હાથમાં દંડ, બીજામાં શા, ત્રીજા અને ચોથા "Aho Shrutgyanam Page #81 -------------------------------------------------------------------------- ________________ પાક હાથમાં કમળ, જેનું નામ શસ્ત્રવા કહેવાય છે. આ ચેથે પ્રતિહાર- ૧૫૩ એક હાથમાં અક્ષયસુત્ર, બીજામાં ગદા, ત્રીજામાં દંડ અને ચેાથામાં કમળ, આ પાંચમે પ્રતિહાર. છઠા પ્રતિહારમાં કમળને બદલે ખેટક, એવા યજ્ઞનું -રજ્ઞણ કરનાર આ છઠો પ્રતિહાર- ૧૫૪ એક હાથમાં અક્ષયમાળા, બીજામાં પાશ, ત્રીજામાં અંકુશ, અને ચેાથામાં દંડ, આ સાતમે પ્રતિહાર, એક હાથમાં દંડ, બીજામાં પાશ, ત્રીજામાં અંકુશ, ચેથા હાથમાં કમળ, આ આઠમે પ્રતિહાર, આ પ્રમાણે બ્રહ્માની મુર્તિ બનાવવાથી દરેક પ્રકારને વૈભવ અને શાન્તિ મળે છે. ૧૫૫ - દ્વાદશસૂર્યની મતિ इति ब्रह्मणोष्टो प्रतिहारः श्रुणुवष्य प्रवक्ष्यामी ॥ सूर्य भेदावतेजयः ॥१५६॥ दक्षिणेकरामाला करवामे कमंडलु ॥ पद्माभ्यांशोभितकरौ मुधामि प्रक्षमास्मृता ॥१५७।। અર્થ -આ પ્રમાણે બ્રહ્માના આઠ પ્રતિહાર કહ્યા. હવે સૂર્યના ભેદ વાહન અશ્વ, આયુર્ઘ વિગેરેથી કહેવામાં આવશે. ૧૫૬ જમણા હાથમાં માળા, ડાબા હાથમાં કમંડળ અને બીજા બે હાથમાં કમળ આ પ્રમાણે સુંદર મુતિ પ્રથમ અર્યમા સૂર્યની કહેલી છે. ૧૫૭ "Aho Shrutgyanam Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ शुलिवामकरेयस्य दक्षिणे सोम्यएवच ॥ मित्रानां अत्रिनयना क्रशेशय विभूषीता ॥१५८॥ અર્થ-ડાબા હાથમાં ત્રીશુળ અને જમણા હાથમાં ચક્ર, બે નેત્રવાળા આભુષણથી શોભાયમાન એવી મિત્ર નામના સૂર્યનારાયણની મૂર્તિ બીજી સમજવી. ૧૫૮ प्रथमेतुकरे चक्रं तथा वामेच कौमुदि ॥ मूर्तिराय मणिशेया सउभौपाणि पल्लवौ ॥१५९।। અર્થ -રાયમણની મુર્તાિ–જમણા હાથમાં ચક, ડાબા હાથમાં કુમુદ અને બીજા બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મૂર્તિ રાયમણીની સમજવી. ૧૫૯ अक्षमाला करे यस्या गदा वामे प्रतिष्ठीता ॥ सामूर्ती रौद्रीज्ञातव्या प्रताय पद्म भूषिता ॥१६०॥ અર્થ -રેદ્રીની મુતિ-એક હાથમાં અક્ષયમાળા, બીજા હાથમાં ગદા અને નીચેના બને હાથમાં કમળને લીધે સુશોભીત એવી મૂર્તિ રૌદ્રીની બનાવવી. ૧૬૦ चक्रतुदक्षिणे यस्या वामेपाशसुशोभनः ।। सा वारुणि भवेतमूर्ति पद्मपत्र करद्वय ॥१६१॥ અર્થ -જલદેવકીની મુતિ –એક હાથમાં ચક્ર, બીજામાં પાશ અને નીચેના બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મુતિ જલદેવકીની બનાવવી. ૧૬૧ कमंडलु दक्षिणे हस्ते अक्षमाला च वामतः ॥ साम वश्यंमतासूर्य मूर्तिपद्माविभूषीता ॥१६॥ "Aho Shrutgyanam Page #83 -------------------------------------------------------------------------- ________________ પહે અર્થઃ—સૂર્ય નારાયણની સુઃિ—જમણા હાથમાં કેમડળ, ડામાં હાથમાં સ્માટીકની માળા અને બીજા હાથેામાં કમળને ધારણ કરનાર; આવી મૂર્તિ સૂર્ય નારાયણની અનાવવી. ૧૬૨ यस्यास्क दक्षिणेशूलं वामहस्ते सुदर्शनम् ॥ भगमूर्ति समाख्याता पद्महस्तासु भायवै ॥ १६४ ॥ અઃ-ભગદેવની સ્મ્રુતિઃ-જમણા હાથમાં ત્રશુળ; ડામા હાથમાં સુદર્શન અને બીજા બે હાથમાં કમળ, એવા દરેકનું કલ્યાણ કરનારી ભગદેવની સ્મૃતિ સમજવી. ૧૬૪ अथ वाम करे माला त्रीशुलंदक्षणे करे ॥ विश्वमूर्त्ति सुखदायि पद्मलांछन लक्षिता ॥ १६५॥ અ—વિશ્વ ભગવાનની મુર્તિ ડાખા હાથમાં સ્ફાટીકની માળા, જમણા હાથમાં ત્રીશુળ અને કમળની શેભાથી શાભાયમાન; આ પ્રમાણે વિશ્વ ભગવાનની મૂર્તિ બનાવી પુજે તે સુખ આપનારી થાય છે. ૧૬૫ पुषाव्य वे मूर्ति द्विभुजापद्मलांछनः ॥ सर्व पापहराज्ञेया सर्व लक्षणलक्षिता ॥ १६६ ॥ અઃ-પુષ્પનામના સુર્યની મુતિ:-એ ભુજાવાળા, અને હાથમાં કમળ ધારણ કરનાર અને દરેક રનાં પાપને નાશ કરનાર, સ લક્ષણાથી યુક્ત મૂર્તિ પુષ્પનામના સૂર્યની બનાવવી. ૧૬૬ પ્રકા આવી दक्षिणेतु गदायस्य वामहस्ते सुदर्शनम् ॥ पद्माव्य वा तुसावित्री मूर्ति सर्वार्थ साधिनी ॥ १६७॥ "Aho Shrutgyanam" Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્થ-સાવિત્રીની મૂર્તિ -જમણે હાથમાં ગદા, ડાબા હાથમાં સુદર્શન ચક્ર, અને નીચેના બે હાથમાં કમળ ધારણ કરનાર, દરેક અર્થની સીદ્ધિ આપનાર અને મનની યથાર્થ ઈચ્છા પૂર્ણ કરનાર; આ પ્રમાણે સાવિત્રીની મૂર્તી બનાવવી. ૧૬૭ श्रुत्वचदक्षिणेहस्ते वामहोमजकीलकम् ।। मूर्तित्वाष्ट्री भवेत् यज्ञः पद्मरुद्धकरद्वय ॥१६८॥ અર્થ –ચાદેવની મુતિ –જમણા હાથમાં શુચી, ડાબા હાથમાં હેમવાનાં બીજાં સાધનો અને બીજા બે હાથમાં કમળ; આ પ્રકારની યજ્ઞદેવની મૂર્તિ બનાવવી. ૧૬૮ सुदर्शन करे सर्व पद्महस्तातु वामतः ॥ एषां सीद्धाद्वादशिमुत्ति वथ्योरमितिनजसः ॥१६९॥ અર્થ-દ્વાદશીની મુર્તિ –જમણા બે હાથમાં સુદર્શન, ડાબા બને હાથમાં કમળને ધારણ કરનાર, સિદ્ધીને આપનાર અને દરેક પાપનો નાશ કરનાર એવી દ્વાદશની મૂર્તિ બનાવવી. ૧૬૯ धाता मित्रोर्य मारुद्रो वरुण सूर्यएवच ॥ भगो विवस्वान पुषाच सवितात्वष्ट्र विध्यमुक्ते ॥१७०॥ અર્થ -બ્રહ્મા, મિત્ર, અર્યમા, રૂદ્ર, વરણુ, સૂર્ય, ભગ, વિવસ્વાન, પુષ અને સાવિત્રી આ પ્રમાણે અષ્ટ મૂર્તિનું વર્ણન કરી બતાવ્યું ૧૭૦. "Aho Shrutgyanam Page #85 -------------------------------------------------------------------------- ________________ ત્રિભંગા. - ત્રિભંગાઃ– આવી મૂતિ એમાં મધ્યબિંદુ (સેન્ટર) ની સીધી લીટી છાતીથી ડુંટી સુધી, ડાબી કે જમણી બાજુ થઈને, પાની સુધી પસાર થતી બતાવાય છે. આથી આવી મૃતિએ વાંકી ચુકી અથવા કમળની ડાંક જેવી વળેલી જણાય છે. પેડુથી પગ સુધીનો નીચેનો ભાગ મૂર્તિની જમણી કે ડાબી બાજુ બતાવાય છે અને ધડને ઉપલો ભાગ (પેડુથી ગળા સુધી) મૂર્તિની ડાબી કે જમણું બાજુ બતાવાય છે. "Aho Shrutgyanam Page #86 -------------------------------------------------------------------------- ________________ આ ત્રિભંગાને મળતી દેવીની મૂર્તિનાં માથાં જમણી બાજુ (મૂર્તિ બનાવનારની ડાબી બાજુએ) હોય છે, અને દેવની મૂર્તિઓનાં માથાં એક બીજાની તરફ નમેલાં દેખાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ પુરુષની અને સ્ત્રીની મૃતિ એકજ જોડમાં બનાવવી હોય ત્યારે સ્ત્રીની મૂર્તિ પુરૂષની ડાબી બાજુ બનાવવી. વિષ્ણુની, સૂર્યની તથા બીજા દેવની મૂતિઓ સમભાગા અને ત્રિભંગા એવી બે જાતની બનાવાય છે. અને શક્તિની તથા બીજા દેવોને મુખ્ય મૂર્તિની તરફ માથાની એક બાજુ સાથે બે પુરુષ અને એક સ્ત્રી મળીને ત્રિભંગા મૂતિ બનાવી શકાય છે. ત્રિભંગા મૂર્તિનું માથુ અને પેડુ મધ્ય સીધી લીટીથી ત્રણ માત્રા (ત્રણ આંગળ) જમણી અને ડાબી બાજુ નમેલા બતાવાય છે. પુરુષની સાથે સ્ત્રીની મૂતિ કરવી હોય તો પુરુષ કરતાં સ્ત્રીની મૂર્તિ ત્રણ માત્રા (ત્રણ આંગળ) નાની કરવી. અતિભંગાર—એ એક જાતની મૂર્તિ છે. જેવી રીતે ત્રિભંગાની કેડ બતાવી છે તેવી જ રીતે અતિભંગાની કેડ બતાવાય છે. પેડુથી શરીરને ઉપલો ભાગ (પેડુથી શીખા સુધીને ભાગ) અને નીચલા ભાગ (પેડુથી પાની સુધી) પવનના તેફાનથી વળેલા ઝાડની પેઠે જમણી અને ડાબી બાજુ, પાછળ તેમજ આગળ વળેલું બતાવાય છે. આવી મૂર્તિએ દેવોની અને અસુરની લડાઈમાં શિવની તથા ભયંકર દેવદેવીઓની બતાવેલી છે. "Aho Shrutgyanam Page #87 -------------------------------------------------------------------------- ________________ અતિભંગા નં.જ. - - - - . અનિબંગા. . મૂર્તિ જ્યારે પોતાની ફરજ પિતાના ભક્તના આત્મા જેવી બતાવે છે અથવા કોઈ નોકરને આત્મા તેના શેઠના આત્મા જેવા હોય છે ત્યારે મૂતિને ઉપરના જેવી બનાવવી. - જે મૂર્તિ રેતીની કે ગાળાની બનાવવામાં આવી હેય તે સરખા પ્રમાણસર ન બનાવી હોય તે તેમાં કાંઈ વાંધા જેવું નથી કારણકે આવી મૂતિઓ સ્ત્રીઓએ એકાદ દિવસે વતન માટે, અથવા બાળકેએ રમવા માટે બનાવી "Aho Shrutgyanam' Page #88 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આવી જાતની મૂર્તિઓ ચિતારાઓ પણ બનાવે છે અને હમેશાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ જે મૂર્તિ ખાસ પુજવા માટે બનાવવી હોય તે બરાબર શાસ્ત્રની રીતી પ્રમાણેજ બનાવવી. મૃતિ તેના સિંહાસન ઉપર અથવા ડુંગર ઉપર બેઠેલી કે ઉભેલી, આંખે, નાક વિગેરે અવયવે સરખા પ્રમાણસર કરેલા, દાઢી અંદર પડતી અને વાળ ઉગ્યા વગરની, સેલ વર્ષના યુવાનના જેવી મૂર્તિને, મૂર્તિના બનાવનારાઓએ રંગથી સુશોભિત, ચાલમાં ભવ્ય અને માથુ પગ હાથ વિશે૨માં દાગીના તથા વસ્ત્રોથી શણગારવી જોઈએ. જ્યારે કે ઈ મૂતિને ત્રણ કે તેથી વધારે માથાં બનાવર્ષો હોય, ત્યારે માથાંને હારોમાં ગોઠવવાં જોઈએ. આ પ્રમાણે પાંચ મુખવાળી મૂતિનાં ચાર માથાં સરખાં ગઠવવાં અને ઉપર એક એવી રીતે પાંચ માથાં બનાવવાં જોઈએ. જ્યારે મૂતિને ચાર અથવા તેથી વધારે હાથ હોય તે, ખંભાએ દબાઈ જવા ન જોઈએ, પણ મેરની પંછી ના પીછાની માફક બધા બાહુઓ દેખાડવા જોઈએ. મૂતિ બનાવનારાઓએ હમેશાં પોતાની ફરજ બજાવવી જોઈએ, એટલે કે મૂર્તિઓને બરાબર શાસ્ત્રના પ્રમાણથીજ બનાવવી, નહિ કે યુવાનની મૂર્તિને ઘસ્યાની મૂતિના જેવી અદ્રઢ બનાવવી. "Aho Shrutgyanam' Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૫ -- - બ્રહ્મા, સાવિત્રી, ચાર વેદ અને નૃત્યશાસ્ત્રની મૂર્તિનું કોષ્ટક કલિયુગની બ્રહ્માની મૂર્તિ ૧. દ્વાપર યુગની બ્રહ્માની મૂર્તિ ૨.! ૧ હાથમાં શુચી [ ૨ હાથમાં પુસ્તકન હાથમાં માળા ર હાથમાં પુસ્તક ૩ ૪ માળા ૪ , કમંડળ |૩ , શુચી ૪ , કમંડળ ચાર મુખ, ચાર ભુજા, વાહન હંસનું. ચાર મુખ, ચાર ભુજા, વાહન હંસનું. ત્રેતાયુગની બ્રહ્માની મૂર્તિ ૩. | સત્યયુગની બ્રહ્માની મૂર્તિ ૪. ૧ હાથમાં કમંડળ ૨ હાથમાં માળા ૧ હાથમાં પુસ્તક ૨ હાથમાં માળા a , શુચી ! ૪ ઇ પુસ્તક , શુચી ૪ , કમંડળ ચાર મુખ, ચાર ભુજા, વાહન હંસનું. ચાર મુખ, ચાર ભુજા, વાહન હંસનું. સાવિત્રી દેવીની મૂર્તિ ૫. રૂદની મૂર્તિ ૬. ૧ હાથમાં માળા ૨ હાથમાં પુસ્તક હાથમાં માળા ર હાથમાં કમંડળ 8 અ કમળ ૪ , કમંડળ ચાર મુખ, ચાર ભુજા, વાહન હંસનું. એક મુખ, બે ભુજ, વણે ધોળે. યજુર્વેદની મૂતિ ૭. સામવેદની મૂતિ ૮. હાથમાં માળા ર હાથમાં કમંડળ હાથમાં માળા ર હાથમાં શીખ મુખ બકરા જેવું બે ભુજા, વર્ણ પીળમુખ ઘોડા જેવું, બે ભુજા, વર્ણ કાળે. અથર્વવેદની મૂતિ ૯ ! નૃત્ય શાસ્ત્રની મૂર્તિ ૧૦. j૧ હાથમાં માળા ર હાથમાં ખડગ હાથમાં માળા ર હાથમાં ત્રશુળ મુખ માંકડ જેવું,બે ભુજા, વર્ણ ધોળામુખ હરણના જેવું,બે ભુજા, ત્રણ લોચની - "Aho Shrutgyanam Page #90 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માના દેરાસરના દ્વારપાળનું કોષ્ટક ગંભીર ૧. સત્ય ૧. ૧ હાથમાં માળાર હાથમાં કમળ ૧ હાથમાં કમળ રિ-હાથમાં માળા એ દંડ ૪ અ કમંડળ ૩' , કમંડળ જ છે દંડ ! પુરૂષના જેવો આકાર, શાન્ત મુખ, ચાર ભુજા, માથે મુગટ. પૂર્વદિશાના કારના જમણું તથા ડાબા.' ધમ ૩. - કમલંજય ૪. ૧ હાથમાં માળા હાથમાં કમળ ૧ હાથમાં દંડ ૨ હાથમાં શસ્ત્ર | ૩ , દંડ ૪ ) કમંડળ ૩ ૪ કમળ ૪ , કમળ | શાન્ત મુખ, માથે મુગટ, દક્ષિણ દિશાના દ્વારના જમણું તથા ડાબા. વિજય પ. || ભદ્રક ૬. ૧ હાથમાં માળા | ૨ હાથમાં ગદા ૧ હાથમાં માળા ર હાથમાં ગદા | | ૩ છે દંડ ૪ કમળ ૩ , દંડ ૪ , ખેટક પશ્ચિમ દિશાના દ્વારા જમણુ તથા ડાબા. સર્વકામદ ૭. વિભવઃ ૮. ૧ હાથમાં માળા પર હાથમાં પાશ ૧ હાથમાં દંડ પુર હાથમાં પાશ ૩ . અંકુશ ૪ ૫ દંડ ! ૩ , અંકુશ ૪ ૫ કમળ ઉત્તર દિશાના ધારના જમણા તથા ડાબા. "Aho Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ -- બાર સૂર્યની મૂર્તિનું કેક અર્યમા ૧ માત્ર ૨. હાથમાં માળા ર હાથસા કમ ડળ ૧ હાથમાં ચ ાર હાથમાં ત્રીશળt છે કમીઝ , કમળ. ચાર ભુજા, વાહન અશ્વ. બે ભુજા, વાહન અશ્વ. રાયમણ ૩. રિૌઢી ૪. ૧ હાથમાં ચક્ર ૨ હાથમાં કુમુદ | ૧ હાથમાં માળા રે હાથમાં ગદા , કમળ જ છે કમળ ! ૩ જ કમળ ૪ , કમળ ચાર ભુજા, વાહન અશ્વ. ચાર ભુજા, વાહન અશ્વ, જલદેવકી ૫. સૂર્યનારાયણ ૬. ૧ હાથમાં ચક્ર ૨ હાથમાં પાસ ! ૧ હાથમાં કમંડળ ર હાથમાં માળા , કમળ ૪ , કમળ | ૩ , કમળ ૪ , કમળ ચાર ભુજા વાહન, અશ્વ. ચાર ભુજ, વાહન અશ્વ. ભગદેવ ૭. વિશ્વભગવાન ૮. ૧ હાથમાં ત્રીશુળ ૨ હાથમાં સુદર્શન ૧ હાથમાં ટીશુળ ૨ હાથમાં માળ કમળ , કમળ ચાર ભુજા, વાહન અશ્વ. બે ભુજા, પદ્મલંછન, વાહન અશ્વ.. પુષ્પ ૯. સાવિત્રી ૧૦. ૧ હાથમાં કમળ ૨ હાથમાં કમળ ૧ હાથમાં ગદા હાથમાં સુદર્શન | ૩ કમળ ૪ ) કમળ બે ભુજા, પદ્મલન, વાહન અશ્વ, ચાર ભુજા, વાહન અશ્વ. યજ્ઞદેવ ૧૦ દ્વાદશી ૧૨. ૧ હાથમાં શુચી ૨ હાથમાં હોમવાના ૧ હાથમાં સુદર્શન ૨ હાથમાં કમળ - સાત ૩ , કમળ ૪ , કમળ ૩ + સુદર્શન ૪ , કમળ * ચાર ભુજા, વાહન અશ્વ ચાર ભુજા, વાહન અશ્વ "Aho Shrutgyanam Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રકરણ सूयोsयुतशक्ति रुद्राविन्यशक्तीश्वर ॥ विष्णु सूर्या श्रीनाथ विघ्नेश भगां वित्तेकेशा चंडी हेरंब पतगतध्यः ॥ १७१ ॥ અને અ:-સૂં, અચ્યુત, શક્તિ, ગણેશ, રૂદ્ર, ઇંદ્ર, વિષ્ણુ, શ્રીનાય વિન્ધેશ, ભગાં, ત્રીંગદેવતા, ચ’ડીકા, ઘેરબપતંગા વિગેરે દેવાનું વર્ણન કરવામાં આવ્યું છે બાકી હશે તેનુ હવે પછીથી કહેવામાં આવશે. ૧૭૧ કઇ દિશામાં સ્થાપન કરવા. श्रीकंठ सूर्यापुरथांबि काजा प्रदक्षिणम् || मध्य दिशीक्ष्य पुज्यास्वस्थ नगासर्वभनार स्थीतेयं छति दिग्नानि पत्र संस्था ॥ १७२ ॥ सूर्यो विनायको विष्णु चंडीशंभुस्ताधवेच ॥ अनुक्रमेण पुज्यांत फलदस्यु सदाचन ॥ १७३॥ અ:-શાભાથી યુક્ત સૂર્યદેવને પૂર્વદિશામાં સ્થાપન કરવા, અંબીકાને દક્ષિણુ દીશામાં અને મધ્ય સ્થાનમાં સર્વને સ્થાન આપીને સ્થાપન કરવા, તે દરેક કાય સીદ્ધ થાય છે. ૧૭૨ સૂર્યદેવ, ગણેશ, વિષ્ણુ ભગવાન, ચીકાદેવી, શંકર ભગવાન આ મુધા દેવાની અનુક્રમથી પુજા કરવી. અને વાની પુજા કરવાથી સર્વ કામના પૂર્ણ થાય છે, ૧૭૩ "Aho Shrutgyanam" Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ગ્રહનું સ્થાપન अग्रतुकुज स्थाप्या गुास्ये प्रतिष्टितं ।। नैरुत्ये राहु संस्थानं शुक्रस्थानंतु पश्चिमे ॥१७॥ वायव्येके तवस्थानं सोम्यायां बुधमेवच ॥ इशाने शनिस्थाप्य प्राच्यांस्थाप्यश्च चंद्रमा ॥१७॥ અર્થ -સૌથી આગળના ભાગમાં કળશનું સ્થાપન કરવું, તેની સન્મુખ ગુરુનું, નિરૂત્ય ક્રાણુમાં રાહુનું અને શુકનું પશ્ચિમે સ્થાપન કરવું. ૧૭૪ વાયવ્ય કેણમાં કેતુની, ઉત્તરમાં બુદ્ધની, ઇશાનમાં શનિની અને પૂર્વ દિશામાં ચંદ્રમાની સ્થાપના કરવી. ગ્રહે કેવા બનાવવા. चंडी च पिंगश्चैव आनंदः श्चात करतथा ॥ चित्रो विचित्रोज्ञातव्ये किरणाक्ष्य सुलोचन ॥१७६॥ અર્થ–ચંતને વર્ણ પીળા કર, સૂર્યની મૂર્તિ આનંદ આપનારી બનાવવી, ગણેશની મૂર્તિ સારા શેભાયમાન રંગથી રંગીને કરવી અને વિષ્ણુને સારા હરણ લોચન જેવા બનાવવા. सर्वच पुरुषाकारा कर्तव्या शान्ति मिच्छता ॥ चतुद्वारेषु संस्थाप्य दिशांचैव प्रदक्षिणे ॥१७७।। અર્થ ઉપર કહ્યા તે દે, ગ્રહો વિગેરેને મનુષ્યના આકાર જેવા બનાવવા. જે પોતાની શાન્તિ ઈચ્છવી હોય તો ચાર દિશામાં ચાર દ્વારમાં દ્વારપાળ સ્થાપન કરવા. તે દરેકની પ્રદક્ષીણ થઈ શકે તેવી રીતે સ્થાપન કરવા. ૧૭૭ "Aho Shrutgyanam Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂર્યના દેરાશરના પ્રતિહાર તથા નવ ગ્રહે, प्रतर्जन्यो द्विकरणं ताम्रचुडं दंडायुधं ॥ दंडिवाम विभागेतु पिंगलास्यादते श्रुणु ॥१७८॥ અર્થ– જમણા હાથમાં તર્જની અને બીજા હાથમાં બે કીર, ત્રીજા હાથમાં દંડ ધારણ કરનાર, અને ચેથા નીચેના ડાબા હાથમાં દં, મુખનો વર્ણ થડા પીળા ભાગવાળ આવી સૂર્યના પ્રતિહારની મૂર્તિ બનાવવી. ૧૭૮ किरणस्थाने यदाशक्ति किरणं ताम्र चुडके ।। तर्जनी दंड पूर्वच पिंगल पूर्व दक्षिणे ॥१७९॥ અર્થ-જમણે હાથમાં કીરણની બદલીમાં શક્તિ, બીજા હાથમાં કીરણ આપવું. ત્રીજા હાથમાં તર્જની અને ચોથા હાથમાં દંડ આપવા, પૂર્વ તથા દક્ષિણમાં પીળે ભાગ રાખવે, તેવા સુર્યના પ્રતિહારની મૂતિ બીજી રીતની અાવવી. ૧૭૯ एकवकं च तजेनि दंडेना नंदकः स्मृतः ॥ तर्जनी दंड सव्यंम् संभवः दंतकथुमः ॥१८०॥ અર્થ –એક હાથમાં તર્જની બીજા હાથમાં દંડ ધારણ કરે, ત્રીજા જમણા હાથમાં દંડ, ચેથા હાથમાં તજની તેવા સૂર્યનારાયણના પ્રતિહારની મૂતિ સુખને આપનારી થાય છે માટે સુખની ઈચ્છાવાળાઓએ આવી સૂર્યદેવના દેરાશરમાં મૂર્તિ બનાવવી. ૧૮૦ तर्जनीद्वौ पद्मिनी दंडं दंडात चित्रको भवेत् ।। तर्जनी दंडयसव्य संभवेत् चित्रक तथा ॥१८॥ "Aho Shrutgyanam Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧ અઃ—એક હાથમાં તજની અને એ કમળ, બીજા ડીમાં હાથમાં કમળ અને ક્રૂડ, નીચેના ત્રીજા જમણો હાથમાં તર્જની અને દંડ ચેાથા ડાબા હાથમાં પણ દડ ધારણ કરાવે ત્યારે સુર્યના પ્રતિહારની મુતિ ઘણીજ સુંદર દેખાય છે. ૧૮૧ નવગૃહ રવી (સૂ`) तर्जनी किरणम् दंडान किरणोद्भवः । तर्जनी दंडापसव्यः कर्तव्यसुः सुलोचनः ॥ १८२ ॥ અજમણા હાથમાં તજની અને કિરણુ, ડામા હાથમાં તજની અને ક્રૂડ, ત્રીજા હાથમાં તની, ચેાથા ડાબા હાથમાં દંડ અને સુંદર નેત્રાથી યુક્ત, આ પ્રમાણે સૂર્ય દેવની મૂર્તિ બનાવવી આવા શાસ્ત્રના મત છે. ૧૮૨ ચંદ્રની મૂતિ ત્રણ પ્રકારની चन्द्रव त्रिविधातव्या श्वेतांवरवृतः ॥ देशश्वेताश्च संयुक्तः अरुढ स्पंदनथुभः || १८३॥ અચંદ્રમાની મૂર્તિ ત્રણ પ્રકારની બનાવવી. એક ર્ગમાં કાંઈ ધેાળી, બીજી સ્વચ્છ ધાની અને ત્રીજી તે થાડાજ ધેાળા અંશવાળી, મહુ પાતળી નહિ તેમજ બહુ જાડી નહિ અને આભુષણ્ણાથી યુક્ત આવી રીતે ચંદ્રની મૂર્તિ શુભ ફળ આપનારી થાય છે. ૧૮૩ द्विभुजौ दक्षिणपाणौ गदा विभ्रन्ययोदरम || वामस्तु वरादोहस्त शाशांकस्य निरुध्यते ॥ १८४ ॥ અઃ—જમણા બે હાથમાં ગદાને ધારણ કરનાર, "Aho Shrutgyanam" Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ડાબા અને ચોથા જમણા હાથથી વરદાન આપનારા, સસલાનું ચિન્હ એવી ચંદ્રની મૂર્તિ સુખને આપનારી થાય છે. ૧૮૪ મંગળની મૂર્તિ. धरा पुत्रस्य वक्ष्यामि लक्षणं चित्र कर्मणि ॥ चतुर्भूजो मेषडाम श्वांगारं सद्रुशयुति ॥१८५॥ दक्षिणं बुद्धांहस्तंच रदं परिकल्पयेत् ।। उध शक्ति समायुक्तं वामो शुलगदाधरौ ॥१८६॥ અર્થ -મંગળની મૂર્તિનું વર્ણન કરે છે. ચાર હાથવાળી, ઘેટાના વાહનવાળી, અંગારાના જેવી કાન્તીવાળી એવી ધરાના પૂત્રની એટલે મંગળની મૂર્તિ બનાવવી. ૧૮૫ જમણે હાથ બુદ્ધની તરફ રાખો, બીજો હાથ હૃદય પર રાખવે અને તે હાથમાં શક્તિ નામનું હથીયાર આપવું, ડાબા ત્રીજા હાથમાં ત્રીશુળ અને ચોથા હાથમાં ગદા આપવી. આ પ્રમાણે મંગળની મૂતિ બનાવવી. ૧૮૬ બુદ્ધની મૂર્તિ. सिंहारुढं बुधवक्षे कर्णिकार समप्रभम् ॥ पीतशाल्यांबरधरं स्वर्ण भूषाविभूशितम् ॥१८७॥ वरदं खडग संयुक्ता खेटकेन समन्वितम् गदायाच समायुक्तं विभ्राणांदोश्चतुष्टयम् ॥१८८॥ અથ–બુદ્ધની મૂતિ ગરમાળાના વૃક્ષ જેવા રંગવાળી, પીળા વસ્ત્રોથી તથા સેનાના આભુષણથી યુક્ત અને સિંહના વાહન ઉપર બેઠેલી બનાવવી. ૧૮૭ "Aho Shrutgyanam Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩ એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં સુંદર ખડગ, ત્રીન હાથમાં ખેટક અને ચાથા હાથમાં ગદાને ધારણ કરનાર, આ પ્રમાણે સાધનાથી યુક્ત, પ્રસન્ન કરવાવાળી યુદ્ધની મૂતિ મનાવવી. ૧૮૮ ગુરુની ભૂતિ यातोदम गुरोर्लक्ष शुभव भृगुनंदनः ॥ चतुर्भुजाई सीयुक्ती चित्रकर्म विशारदे || १८९ ॥ અર્થ:હવે ગુરુની સ્મૃતિનું વર્ણન કરવામાં આવે છે. ચાર ભુજાવાળી અને ભૃગુરુષીને આનંદ આપનારી, સર્વ દુઃખને નાશ કરનારી, ચારે સાધનાથી યુક્ત, ચિત્ર કામમાં શ્રેષ્ઠ, એવી વિદ્વાન શિલ્પીએ બનાવવી. ૧૮૯ ગુરુ તથા શુક્રની યુતિ वरदौ साक्षसूत्रोच कमंडलधरो तथा ॥ दंडीनौवत तथाबाहु बिभ्राणौ परिकल्पयेत् ॥ १९०॥ અર્થઃ–એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં સ્ફાટીકની માળા, ત્રીજા હાથમાં કમડલ અને ચેાથા હાથમાં ક્રૂડ ધારણ કરનાર, આ પ્રમાણે ગુરૂની તથા શુક્રની મૂર્તિ અન્ને સરખી બનાવવી. આ ગુરૂની મૂર્તિમાં શુક્રની મૂર્તિના સમાવેશ થઈ જાય છે, ૧૯૦ શનિની મુર્તિ. शौरिनिल समाभासं गृवारुढं चतुर्भुजम् ॥ वरदं वाणसंयुक्त चापश्चल घरे लिखेत् ॥१९१॥ અઃ—શનિની મૂતિ, શુરવાન કાળા રંગની, ગધેડા ઉપર બેસાડેલી, એક હાથથી વરદાન આપતી, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં ચાપ અને ચાથા હાથથી અભય, "Aho Shrutgyanam" Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૪ (મુદ્રા) ચાર હાથની સુંદર આણુના આયુધથી યુક્ત આવ શનિદેવની ભૂતિ મનાવવી. ૧૯૧ રાહુની મૂર્તિ. सिंहासन गतंराहु करालवदनं लिखेत् ॥ वरद खडग संयुक्त खेटलधरं लिखेत् ॥ १९२॥ અ:હવે રાહુની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સિહાસનથી યુક્ત, મુખની આકૃતિ ભયંકર અને ખુલ્લુ બનાવવું. એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં ખડગ, ત્રીા હાથમાં ખેટક નામનું આયુદ્ધ અને ચેાથા હાથમાં ત્રશુળ ધારણ કરાવવું, આ પ્રકારની રાહુની મૂર્તિ મનાવવી. ૧૯૨ કેતુની મૂર્તિ. धुम्राद्विषा वहवः सर्वे वरदागदाधरः ॥ गृष्टष्ट समारुदो लेखनीया श्रुकेतवः ॥ १९३॥ અઃ—ગ્ન દિશાનું વહન કરનાર, સર્વ પ્રકારના એ હાથથી વરદાન દેનાર અને બે હાથમાં સુદર ગદાએ મારણ કરનાર, ગૃષ્ટ નામના વાહન ઉપર આરૂઢ થયેલ, આ પ્રમાણે કેતુની મૂર્તિ બનાવવી. ૧૯૩ નવ ગ્રહેા કેવા બનાવવા. ग्रहाकि हिनः कार्याः नव तालप्रमाणकः ॥ रत्न कुंडल केयुर हाराभरण भूषीता ॥ १९४॥ અઃ—સવ ગ્રહેા મુકટથી મુક્ત કરવા અને માપમાં નવતાલના પ્રમાણથી મનાવવા. રત્ના કુંડલ કેયુર અને સુશૈલીત સેાનાના હારથી ભુષીત, સુંદર રીતે શાલે તેવા નવ ગ્રહેાની મૂર્તિઓ બનાવવી. ૧૯૪ "Aho Shrutgyanam" Page #99 -------------------------------------------------------------------------- ________________ સૂર્યના પ્રતિહાર (કારપાળ) અને નવગ્રહનું કેષ્ટક. સૂર્યના પૂર્વ દિશાના દ્વારપાળ ૨ | સૂર્યના દક્ષિણ દિશાના દ્વારપાળ ! ૧ હાથમાં તજનાર હાથમાં બેકીરણ ૧ હાથમાં શક્તિ ૨ હાથમાં કારણ ૩ , દંડ ૪ , દંડી ! ૩ , તજની ૪ , દંડ ભૂખનો વર્ણ પીળા જમણ તથા ડાબા મૂખનો વર્ણ પીળા જમણું તથા ડાબા આયુદ્ધ સવ્ય અપસવ્ય બનાવવા. | આયુદ્ધ સવ્ય અપસવ્ય બનાવવા. સૂર્યના પશ્ચિમ દિશાના દ્વારપાળ ૨ | સૂર્યના ઉત્તર દિશાના દ્વારપાળ ૨ ૧ હાથમાં તજની ર હાથમાં દંડ હાથમાતર્જનીકમળો હાથમાં કમળદંડ ૨ , દંડ ૪ ) તજની ૩ છે તજની દંડજ , , દ્વારમાં જમણી તથા ડાબા બનાવવા | કારમાં જમણ તથા ડાબા બનાવવા આયુદ્ધ સવ્ય અપસવ્ય આયુદ્ધ સવ્ય અપસગ્ય નવગૃહ, વાહન સિંહન” સૂર્યની મૂર્તિ ૧. 1 ચ ની મૂતિ ૨. હાથમોતનીકરણરહાથમાંદંડકિરણી હાથમાં ગદા ૩ હાથવરદ (મુદ્રા) તજની જ , દંડ ર બ ગદા જ છ વરદ(મુદ્રા). 1. વાહન એવા સાથે ૨થ |. . . . . સસલાનું, યહ ... . | . મગળની મૂર્તિ ૩, , , બુદ્ધની મૂર્તિ ૪. હાથબુધનીતરફ હાથહદયતરફ | હાથવરદાન (મુદ્રા)]૨ હાથમાં ખડગ ૩ , ટીશુળ ૪, ગદા તરવાડ , ખેટક જ છે ગદા , વાહન ઘેટાનું ગુરૂ અને શુક્ર ૫-૬ શનીની મૂતિ ૭. ૧ હાથ વરદાન (મુદ્રા)}ર હાથમાં માળા હાથવરદાન(મુદ્રા) હાથમાં ધનુષ્ય , કમંડળ જ , દંડ ૩ ચાપ ૪ ,, અભય (મુદ્રા) આ પ્રમાણે ગુરૂ તથા શુક્ર બનેની સરખી. રાહુની મૂતિ ૮. કેતુની મૂાતિ હ. હાથવરદાન (મુદ્રા)/ર હાથમાં ખડગ હાયવરદ (મુદ્રા) ૨ હાથવરદ (મુદ્રા) a , ખેટક ૪ , ત્રીશુળ ૩ , ગદા ૪ , ગદા વાહન સિાકાભ વાહન ધ "Aho Shrutgyanam Page #100 -------------------------------------------------------------------------- ________________ et દશ દિપાળ ઈંદ્રદેવની મૂર્તિ. वरदं वज्रां कुशच कमंडलु विविधृत्करम् ॥ गजारूढ सहस्राक्षं इन्द्र पूर्व दिशिस्याम् ॥ १९५ ॥ 4, અઃ એક હાથ વરદાન આપતા, બીજા હાથમાં ત્રીજા હાથમાં સુંદર અંકુશ અને ચેાથા હાથમાં કમંડલ ધારણ કરનાર, તેમજ બીજા વિવિધ પ્રકારના આયુદ્ધોને ગ્રહણ કરનાર, હાથી ઉપર બેઠેલા, હુજારા નેત્રવાળા, પૂર્વ દિશામાં રહેલા એવા ઇંદ્ર દેવની મૂર્તિ આ પ્રમાણે કરવી. ૧૯૫ ચમદેવની મૂર્તિ, वरदं शक्तिहस्तच मृणालंच कमंडलु ॥ शीला युजनि परुषं भेषारुडाक्रमांगस्यायमो भवेत् ॥ १९६ ॥ અઃ—જમણા એક હાથ વરદાન આપતા, ખીજા હાથમાં શક્તિ ધારણ કરનાર. ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં કમડલને ધારણ કરનાર, પત્થરના સમૂહ જેવું રૂપ, પાડાના વાહન ઉપર બેસનાર અને દક્ષિણ દિશામાં રહેનાર ( એટલે દક્ષિણ દિશાના દેવ યમ છે ) એવી યમદેવની મૂર્તિ બનાવવી. ૧૯૬ નૈત્ય દેવની મૂર્તિ खडग खेटक हस्तंच कार्तिकावेरीमस्तकं ॥ ईष्ट्रा कराल्यास्यंकुर्यात् श्वानारुढं नैरुतम् ॥ १९७ ॥ "Aho Shrutgyanam" Page #101 -------------------------------------------------------------------------- ________________ અર્થ:–ખડગ અને ખેટકને ધારણ કરનાર, કાતરને માથામાં રાખનાર, મોટા દાંતવાળા અને વિકાળ દાઢે વાળા ભયંકર મેઢાવાલા, કુતરાના વાહન ઉપર બેઠેલા એ પ્રકારની મૂતિ નૈસત્ય દિશાના દેવની બનાવવી. વરૂણ દેવની મૂર્તિ वरदं पाश पमंच कमंडल हस्ताकरे ।। मकरारुंढा कर्तव्यं वरुणं पश्चिमदिशि ॥१९८॥ અર્થ –એક હાથથી વરદાન આપતી, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં કમળનું ફળ, ચોથા હાથમાં કમંડલ ધારણ કરનાર અને મગરમચ્છના વાહન ઉપર બેઠેલા એવા પશ્ચિમ દિશાના અધીપતિ વરૂણ દેવની એ પ્રમાણે મૂર્તિ બનાવવી. આવું શાસ્ત્રનું પ્રમાણ છે. ૧૯૮ વાયુદેવની મૂર્તિ वरध्वजा पताकंच कमंडलु तथाकरे ॥ मृगारुढ प्रकर्त्तव्यं वायुदेवतादिदि ॥१९९।। અર્થ --એક હાથ વરદાન આપતે, બીજા હાથમાં વજા, ત્રીજા હાથમાં પતાકા, ચેથા હાથમાં કમંડલ ધારણ કરેલ અને મૃગના વાહન ઉપર બેઠેલ એવા વાયવ્ય દિશાના દેવની આ પ્રમાણે મૂર્તિ બનાવવી. કુબેર દેવની મુર્તિ. गदानिधि करंचैव कमंडलु अभय करे ।। गजारुढं प्रकर्तव्यं सौम्यायाधनदिशितम् ॥२०॥ અર્થ:--એક હાથમાં ગદા, બીજ હાથમાં દ્રવ્યને ભંડા૨, ત્રીજા હાથમાં કમંડલ, ચેથા હાથથી અભય આપનાર અને હાથીના વાહન ઉપર બેસનાર ઉત્તર દિશાના સ્વામી કુબેરદેવની મૂર્તિ આ પ્રમાણે બનાવવી, "Aho Shrutgyanam Page #102 -------------------------------------------------------------------------- ________________ - - - - દશ દિગળનું કોષ્ટક ધ પૂર્વદિશાના ૧. અગ્રદેવ અસિદિશાના ૨. ૧ હાથમાં વરદ (મુદ્રા) ર હાથમાં વજન હાથમાં શયી ૨ હાથમાં અગ્નિ 8 9 અંકુશ ૪ , કમંડળ , માળા | ૪ , કમંડળ ચાર ભુજા વાહન હાથીનું. ચાર ભુજા વાહન બાજઠ ઉપર. ! યમદેવ દક્ષિણદિશાના 8 | મેત્રપાળ દિશાના ૪. ૧ હાથમાં વરદ(મુદ્રા)ર હાથમાં તરવારના હાથમાં ખડગ ૨ હાથમાં ખેટક » કમી ૪ કમંડળ ચાર ભુજા વાહન પાડાનું. બે ભુજ વાહન કુતરતું. - - વરૂણદેવ પશ્ચિમદિશાના પ. પુ. વાયુદેવ વાયવ્યદિશાના ૬. ૧ હાથ વરદાન (મુદ્રા) ૨ હાથમાં પાશા-હાથ વરદાન(મુદ્રા)ર હાથમાં ધ્વજ 8 અ કમળનું ફળ | ૪ , કમંડળ છે પતાદા ૪િ , કમંડળ ચાર ભુજા વાહન મગરનું. ચાર ભુજા વાહન મૃગનું. કુબેર ઉત્તરદિશાના ૭. શંકર ઈશાન દિશાના ૮. જ હાથમાં ગદા ર હાથમાં દ્રવ્યભંડારા હાથમાં ત્રશુળ | ૨ હાથમાં સપ છે કમંડળ૪ , અભય(મુદ્રા) બીજરૂ૪ , કમંડળ ચાર ભુજા વાહન હાથીનું. | ચાર ભુજા વાહન ગોધીકાનું. બ્રહ્મા આકાશ ૯." "" વિષ્ણુ પ્રી : ૧ હાથમાં માળા વેર હાથમાં પુસ્તક હાથમાં કમળ પર હાથમાં શંખ » વરદ(મુદ્રા) , કમંડળ ક » વરદ(મુદ્રા) + ચક્ર ચાર ભુજા વાહન હંd. | -ચાર ભુજા વાહન ગુરડતું. "Aho Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપમાઓની સાર્થકતા - ૧૦ ૧૦ ) ૧૨ કિ ૧૨ હિ ! ha, S શ્રી અ ને માંના પુસ્તકમાંથી.... "Aho Shrutgyanam" Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ચિત્ર ૫-૬માં બતાવ્યા પ્રમાણે એક ઈંડાના આકારનું અને બીજું પીપળાના પાનના આકારનું. પાનના આકારનું મેટું ઘણા ભાગે નેપાલમાં અને બંગાળા માં દેવ અને દેવીઓમાં બનાવેલું જોવામાં આવે છે. હવે આપણે મેળ મેઢાનું વર્ણન કરીએ. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે આ મે ૮ ગેળ છે અને કાંઈ લાઈનમાં નથી. આ જાતનું મેટું ગેળાને મળતું છે અને તેને દડાને કાંઈક મળતાપણું છે. તેથી તેને ઈંડાના જેવું વર્ણવ્યું છે. અને ઇંડાના આકાર જેવું મેટું મહત્તાને ભાવ બતાવનારું” છે, તેથી મહાન પુરૂષની મૂર્તિનું મોઢું આવા આકારનું બનાવાય છે. બીજું પીપળાના પર્ણ સમી આકૃતિવાળું સુખ શાંત ભાવ દર્શાવે છે. જ્યાં મૂર્તિમાં શાન્તિને ભાવ બતાવ હોય ત્યાં આ જાતનું મુખ બનાવવાથી મેટું શાન્ત ભાવનું દેખાય છે. ચિત્ર ૭-મું –કપાળ ધનુષ્યના આકારનું વર્ણવ્યું છે. ભ્રમર અને વાળની શીખા સુધીને વચલે ભાગ કાંઈક ધનુષ્યના આકારને, કમાન જે વળેલો બતાવેલ છે, આ ચિત્ર ભાગ્યેજ પુરુષની મૂર્તિમાં બનાવવામાં આવે છે. ચિત્ર ૮ માં -ભ્રમરે લીંબડાના પાનના આકારની અથવા ધનુષ્યના આકારની વર્ણવી છે. આનંદ, ભય, ગુસ્સો વિગેરે દરેક જાતની સ્થીતિ આંખની ભ્રમરો ઉંચી કે નિચી કરીને બતાવી શકાય છે. આવી જાતનું ચિત્ર ખાસ સ્ત્રીની મૂર્તિમાં બનાવવામાં આવે છે. આપણા પ્રાચિન કળાકાએ તથા સાહિત્યકારેએ આંખનું સહુથી વધારે ને "Aho Shrutgyanam Page #105 -------------------------------------------------------------------------- ________________ છે. એક આંખ ની પાંખ કાનનું સહુથી ઓછું નિરીક્ષણ કર્યું હતું, કારણ કે કાનથી કંઈ મેઢાને ભાવ બતાવી શકાતો નથી. તેથી આંખની ઉપમાઓના તેઓએ ઘણા ઘણા પ્રકાર બતાવેલ છે જ્યારે કાન વિષે બહુ ઓછી ઉપમાઓ મળે છે. ચિત્ર ૯ સુદ-કમળની પાંખ જેવી આંખ બતાવે છે. એક તરફ આંખ છે અને બીજી બાજુ કમળની પાંખદ્ધિ છે. જુઓ કે બન્નેની કેટલી બધી સદસ્યતા એટલે તેને મળતાપણું બતાવેલ છે. આપણે આંખ અંબુજ પાંખની ઉપમા ગાઈએ છીએ તે આ ચિત્ર જોતાં યથાર્થ જ ગણાશે. આવી જાતની આંખ શાન્તિને ભાવ બતાવે છે. ચિત્ર ૧૦ મુઃ-પર્ધાકેશ-કમળના ડેડા જેવી આંખ બતાવેલ છે તે પણ એક શાંતિનો ભાવ બતાવે છે. ચિત્ર ૧૧ સુદ-હરણના નેત્ર જેવી ઉપમા આપેલ છે તે સાર્થક છે. હરણના જેવી આંખ નિર્દોષ અને ભેળા સ્વભાવવાળા માટે બનાવવામાં આવે છે. ચિત્ર ૧૨ મુ. પારેવાના આકારના જેવી આંખ બતાવેલ છે. એવી આંખ રમતિ આળ, ખુશ મીજાજી અને નિર્દોષતાને સ્વભાવ બતાવે છે. ચિત્ર ૧૩ મુ. કરેણના પાંદડાના જેવી આંખ બતાવેલ છે. તે શાન્ત સ્વભાવ અને આરામનો ભાવ બતાવે છે. ચિત્ર ૧૪ મુ. માછલીના આકારના જેવી આંખ બતાવેલ છે, તે આંખ સતતુ મહેનતની ટેવ અને આરામ વગરના સ્વભાવવાળા માટે બતાવેલ છે. "Aho Shrutgyanam Page #106 -------------------------------------------------------------------------- ________________ હરણની આંખ જેવી અને કરણના પાંદડાના આકા૨ની સ્ત્રીના ચિત્રમાં બનાવવામાં આવે છે. બીજી ત્રણ નં. ૯–૧૦–૧૪ પત્થરની તેમજ ધાતુની દેવ દેવીઓની મૂર્તિમાં જેવામાં આવે છે. આ ઉપરાંત એક જાતની આંખ નં. ૧૨ પારેવાના જેવી છે અને તે ભાગ્યેજ કેઈ ઠેકાણે જેવામાં આવે છે. તેવી આંખે અજંતાની ગુફામાં ભીંતે માં, સ્ત્રીની આંખો પારેવાના જેવી આકારની ચિતરેલ છે. રમતીઆળ ખુશ મીજાજી મૂર્તિ બનાવવી હોય તે તેવા આકારની આંખ બનાવવી. ચિત્ર ૧૫ મું. બેઠેલ ગીધ પક્ષિના આકારના જે કાન બતાવેલ છે. ચિત્ર ૧૬મું. અમુક અક્ષરના જેવો કાન બતાવેલ છે. ભાવને મુખ્ય આધાર આંખ, નાક, હોઠ ઉપર હેવાથી, કાન દ્વારા ભાવ બતાવવાનો હોતો નથી. ચિત્ર ૧૭ મું. આગળને હાથ (કુણથી હથેળી સુધી) કેળના થડના જે બતાવ્યા છે અને તે ઉપરથી થડની ઢતા જે આગળને હાથ હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન સાહિત્યમાં પ્રવતી રહેલી ઉપમાઓ કેવળ તરંગ પરથી નહિ પણ સૃષ્ટિનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને જ જાયેલી છે. ચિત્ર ૧૮-૨૦ મું-નાક સીસમના ફૂલના આકારનું. નં. ૧૮ માં બતાવેલ અને નશકોરા બાબંટીના બીના આકા ન ન. ૨૦ માં બતાવેલ છે. સીસમના ફૂલના આકારનું નાક દેવીઓની મૂર્તિમાં તેમજ સ્ત્રીની છબીમાં ખાસ જોવા "Aho Shrutgyanam Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપમાઓની સાર્થકતા. ૨, - - - - - - - - - - - 'JAN , શ્રી અવનીન્દ્રનાથ ટાગોરના * પુર-તકમાંથી, "Aho Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૪ માં આવે છે અને આવા આકારનું નાક ભમરની એક સીધી લીટી જેવું દેખાય છે. ચિત્ર ૧૯-૨૦ મુ:-પેાપટની ચાંચના જેવું નાક. ખાસ લડાયક દેવા અને દેવીઓનું તેમજ મનુષ્યમાં શુરવીરા અને શક્તિ જેવી સ્ત્રીઓનું નાક આવા આકારનું બનાવવું. આ જાતનું નાક ભ્રમરના ખુણા સુધી છે અને નશકેરૂ ન, ૨૦ ના આકાર જેવું મતાવેલ છે. ચિત્ર ૨૧-૨૨ મું-હાઠ સુંવાળા રંગે લાલ અને નિચલા હોઠ ખીમા નામના ફૂલ જેવા ખતાન્યેા છે. ખલી અથવા મધુ જીલા નામના ફૂલના જેવા બન્ને હાઠ અતાવ્યા છે, A ચિત્ર ૨૩ મુ:-આ ચિત્રથી ગળું શંખના આકારનુ બતાવ્યુ છે, કારણ કે શંખને મથાળે જેવી રીતે ઘેડા પડતી કરચલીઓ છે, તેવી રીતે ગળાને પણ કરચલીએ પડેલી છે. આ ઉપરાંત ગળુ અવાજનું ખાસ ઠેકાણું છે, તેવીજ રીતે શંખમાંથી પણ કુદરતી અવાજ નિકળે છે, તેથી શખને ગળા સાથે ખાસ મળતું બતાવ્યુ છે. ચિત્ર ૨૪ મું:-દાઢી કેરીના ગોટલાના આકારની છે. દાઢી ખાસ કેરીના ગોટલાને મળતી હાતી નથી પણ જેવી રીતે ભ્રમરા, નશકેરા, આંખ અને હોઠના માપમાં નાની કે મેટી હાય છે તેવીજ રીતે એક અમુક ફળના ગોટલાની સાથે મળતી છે, જ્યારે બીજી મૂર્તિઓમાં ફૂલના, માછલીના, પાંદડાના આકારની હોય છે, કાન પણ આપણા ચહેરાના અંદરના ભાગ ગણાય છે, તેથી તેને ચહેરા સાથે અમુક અધએસ્તાપણું હોય છે. "Aho Shrutgyanam" Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપમાઓની સાર્થકતા. ૩. - ૩૪. ' - ==== = 1 કડી ખપનીન્દ્રનાથ ટાંના પુસ્ત5 થી, "Aho Shrutgyanam Page #110 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૫-૨૬-૨૭મું-ધડ (માણસના ગળાની નિચેને ભાગ) સિંહની છાતી જે ભાગ બતાવ્યો છે. નં ૨૬ માં ગાયના માથાના જેવું બતાવ્યું છે. આ ઉપરથી માણસની છાતીનું બળ તેમજ હિંમત સિંહની છાતીની સરખામણથી બતાવેલ છે. નં ૨૭માં સ્ત્રીનું ચિત્ર તેમાં છાતી અને પેટને ભાગ ડમરૂના આકારની સરખામણી માટે બતાવેલ છે જેથી પેટ અને છાતીને ભાગ જુદો માલમ પડે. ચિત્ર ૨૮ મું -ખંભા હાથીના માથાના જેવા બતાવ્યા છે. આપણા ચિત્રકારોએ ખભા હાથીના માથા જેવા અને હાથ હાથીની સૂંઢ જેવા બતાવ્યા છે. કવી કાળીદાસે પોતાની શુરવીરતા આખલાના આકારની વર્ણવી નથી, પરંતુ હાથીના માથાના જેવી પિતાના ખંભાથી બતાવેલ છે. હાથીની સૂંઢ અને આપણા હાથ મળતા છે એટલું જ નહિ પરંતુ સુંદર પણ છે. ચિત્ર ૨૯-૩૦ મું -આ ચિત્રમાં આંગળીઓ પીપડના પાન જેવી આકારની બતાવેલ છે. નં ૩૦ માં ફૂલની કળીઓ જેવી આંગળીઓના નખ બતાવેલ છે. ચિત્ર ૩૧-૩૨ મું-જાંગે માણસની જાંગમાં. પુરુષની અને સ્ત્રીની જાગે આપણા ચિત્રકારેએ કેળના થડના જેવી બતાવી છે. પણ ખાસ કરીને કેળના થડના જેવી જાગે હાથીની સુંઢના જેવી જાગે કરતાં વધારે મજબુત અને દઢતાવાળી હોય છે. ચિત્ર ૩૩ મું--જંઘા પગની પીં ગુસાથી ભરેલી માછલીના આકારની બતાવી છે. "Aho Shrutgyanam Page #111 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૪ મું – ઢીંચણની ઢાંકણું કડચલા જાતના જીવડાની સાથે સરખાવેલ છે. ચિત્ર ૩૫-૩૬-૩૭-૩૮ મું--હાથ અને પગને કમળની સાથે તેમજ છોડના નાના પાંદડાની સાથે સરખાવ્યા છે. આવા ચિત્રે અજંતાની ગુફામાં પૂર્વેના શિલ્પીઓએ સુંદર બનાવ્યાં છે. પ્રાચીન સાહિત્યમાં આપેલી ઉપમાઓ વાંચતાં ઘણું વખત વાચકને તેમાં અતિશયોકિત લાગે છે. આને શું સાચું હશે ? માછલીના જેવી આંખ, અંબુજ પાંખશી આંખ, શુકની ચાંચ જેવું નાક, કેળના જેવા સાથળ કે હાથ વિગેરે હતા હશે? પણ એ વિચાર કેવળ આપણું ક્ષુલ્લક બુદ્ધિનું જ પરિણામ છે. રૂપને ઉડે અભ્યાસ કર્યા પછીથી જ એ ઉપમાઓ અસ્તીત્વમાં આવી છે ને તે સાર્થક છે આ પ્રમાણે જન જાતિના તંત્રીશ્રી ધીરજલાલભાઈ લખે છે. એટલું જ નહિ પણ તે દરેકના વિશિષ્ટ ગુણોને પણ અભ્યાસ કરી શ્રીયુત અવનીંદ્રનાથ ટાગેરે શરીરના પ્રત્યેક અંગને જે વસ્તુની ઉપમા આપી છે તે તે વસ્તુનું ચિત્ર આપી એ આખા વિષય પર સારું અજવાળું પાડયું છે. જો કે એ ચિત્રને એમાં શિ૯૫ના નિયમ મુજબ કયા અંગે કેવા બનાવવા તેને ઉદેશી તે મૂકેલા છે પણ તેથી સાહિત્યકારોને પણ થાણુંજ જાણવાનું મળે છે. "Aho Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ ev પ્રકરણ ૭ મુ વિષ્ણુ ભગવાનના અવતારાનું વર્ણન. वासुदेवं संकर्षणं प्रद्युम्नवानीरुद्धक ॥ श्वेतरक्ता पितक्रमात् क्रमतः उपमायुगादिषु ||२०१ || અર્થ: હવે પછી કયા દેવનું પૂજન અર્ચન કેવી રીતે કરવું, તેમજ કયા દેવને કયું આયુદ્ધે જોઇએ તે વિગેરેનું વર્ણન કરવામાં આવશે. વાસુદેવ ભગવાન, સક્ પૈણાય ભગવાન, પ્રદ્યુમ્ન ભગવાન અને અનીરૂદ્ધ ભગવાનની કેવા રંગની મૂર્તિઓ બનાવવી તેનું વન કરે છે. સત્યયુગમાં વાસુદેવની મૂર્તિ ધેાળા વહુની મનાવવી. ત્રેતાયુગમાં સકાયની મૂર્તિ લાલ રંગની બનાવવી, પ્રદ્યુસ્તની મૂર્તિ દ્વાપરયુગમાં પીળા ર ંગની અનાવવી અને અનિરૂદ્ધની મૂર્તિ કળીયુગમાં શ્યામરગની એટલે કાળારગની અનાવવી. ઉપમા અને યુગના ક્રમ અનુક્રમથી સમજવા. બ્રાહ્મણ વિગેરેએ ક્રમસર પુજા કરવી. ૨૦૧ બ્રાહ્મણાને માટે. नारपदं केशवश्च माधवो मधुसुदनः || પૂનિતામૂર્તયો વિમાનાં સૌથરાયાઃ ૫૨૦૨।। અ:-હવે બ્રાહ્મણ્ણાને કયા દેવની પુજા કરવાથી લાભ મળે છે. નારાયણુ ભગવાન, કેશવભગવાન, માધવ ભગવાન અને મધુસુદન ભગવાનની મૂર્તિઓનુ બ્રાહ્મણાએ પુજન કરવું જેથી તેઓને સુખ આપનાર થાય છે. ૨૦૨ "Aho Shrutgyanam" Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯ ક્ષત્રી તથા વરસ્યાને માટે. मधुसुदन विष्णुच क्षत्रियाणां फलमदै || त्रिविक्रम वामनश्च वैश्यानामर्चने शुभौ ॥२०३॥ અર્થ :-મધુસુદન ભગવાન, વિષ્ણુ ભગવાન આ દેવાની પુજા ક્ષત્રીયાએ કરવી જેથી ક્ષત્રીઓને સુખ થાય છે. ત્રીવીક્રમ ભગવાન અને વામન ભગવાન આ દેવાની પુજા વૈÀાએ કરવી જેથી તેઓને સુખકારક થાય છે. ૨૦૩ શુદ્ર, ધાત્રી ચમારે ને માટે. पूजिता श्रीधरमूर्ती शुद्राणां सौख्य दायकाः ॥ चर्मत्यक्तरजकानांच नटस्य वरटस्यच ॥ २०४ ॥ અથઃ–શ્રીધર ભગવાનની મૂર્તિની પુજા શુદ્રોએ કરવી. આ પ્રમાણે કરવાથી શુદ્રોને સુખ અને શાન્તિ મળે છે. ધેાખીએ તેમજ ચમારેએ નટરાજ ભગવાનની તેમજ વરદરાજ ( વરદાન આપતી ચેગમુદ્રાવાળી) ભગવાનની પૂજા કરવી તેથી તેઓને સુખ મળે છે આ પ્રમાણે શાસ્રના સિદ્ધાંત છે. ૨૦૪ મેદ, ભીલ, કીરાત, કુંભાર, વેપારી, વેશ્યા વગેરે માટે. मेदभिल किरातानां रुषीकेश सुखप्रदा ॥ कुंभकार वणी वेश्याचाक्रिका ध्वीजीनामपी ॥ २०५ ॥ અર્થ :-મેદજાતી, ભીલ, કીરાત વિગેરેએ રુષીકેશવ ભગવાનની પુજા કરવી આથી તે લેાકેાને સુખકારક થાય છે. કુંભાર, વાણી અને વેશ્યાઆએ તેમજ દરેક પ્રકા– "Aho Shrutgyanam" Page #114 -------------------------------------------------------------------------- ________________ રના વેપાર કરનારે પણ રુષીકેશવ ભગવાનની પૂજા કરવી તેથી સિદ્ધી થાય છે. ૨૦૫ બ્રહ્મચારી. ઠંડી અને દરેક લોકોને માટે. सर्वेषांपकिर्तिनांच पद्मनाभ शुभावहा ॥ રામોર શરુ થાત બ્રહ્મચારિને ૨૦દ્દા અર્થ -દરેક લેકેને પદ્મનાભ ભગવાનની પુજા કરવાથી સુખ અને શાંતિ મળે છે. બ્રહ્મચારી અને એક દંત્ર ધારણ કરનાર વિગેરેને દામોદર ભગવાનની પુજા કરવાથી સિદ્ધી મળે છે આ પ્રમાણે શાસને સિદ્ધાંત છે. ૨૦૬ દરેક જાતીઓને માટે हरिहरो हिरण्यगर्भो नरसिंहोथ वामनः॥ वाराह सर्ववर्णेषु सौख्यदो हितकारकः ॥२०७॥ અર્થ-હરિહર ભગવાન, હિરણ્યભગવાન, નરસિંહ ભગવાન, વામન ભગવાન અને વારાહ ભગવાન આ દેવની દરેક વર્ષોએ પુજા કરવી, આથી દરેક વર્ગોને સુખ આપનાર થાય છે. આ પ્રમાણે શાસ્ત્રને સિદ્ધાન્ત છે. ૨૦૭ ચાવીશ વિષ્ણુ અવતાર. वासुदेवो गदासंख्या चक्र पद्म धरामत । केशव कमलंकंबु धत्ते चक्रं गदामये ॥२०८॥ અર્થ-વાસુદેવ ભગવાનની મૂતિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. "Aho Shrutgyanam Page #115 -------------------------------------------------------------------------- ________________ કેશવભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ગદા, આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૦૮ नारायण कंबु पद्म गदा चक्र धरोमत ॥ माधवस्तु गदा चक्रं शंख वहति पंकजम् ॥२०९॥ અર્થ-નારાયણ ભગવાનની મૂતિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં ચકવાળી બનાવવી. માધવભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ. આ પ્રમાણે મૂર્તિ બનાવવી. ૨૦૯ पुरुषोत्तमस्तुचक्र पद्मशंखगदावधूत् ॥ अधोक्षजः सुरीजंगदा शंख सुदर्शनम् ॥२१०॥ અર્થ-પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને એક હાથમાં કમળ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં ગદા વાળી બનાવવી. અધોક્ષજભગવાનની મૂતિ એક હાથમાં ગદા, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ચક આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૦ संकर्षणो गदा कंबु सरसी रुहचक्रभृत् ॥ गोविंद धरे चक्र गदा पाच कंबुना ॥२१॥ અર્થ-સકણુભગવાનને એક હાથમાં શંખ, બીજા "Aho Shrutgyanam Page #116 -------------------------------------------------------------------------- ________________ ર હાથમાં ચક્ર હાથમાં કમળ, ત્રીજામાં ગદા અને ચાથા આ પ્રમાણે તેમની મૂર્તિ બનાવવી. ગોવિદભગવાનને એક હાથમાં ગદા, ખીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ચક્ર અને ચાથા હાથમાં શંખ આ પ્રમાણે તેમની સ્મૃતિ બનાવવી. ૨૧૧ विष्णु कौमोदक पद्मं पंचजन्यं सुदर्शनम् ॥ मधुसुदनसुचक्रं शंखसरसीजगदा ॥ २१२ ॥ અં:-શ્રી વિષ્ણુભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ગદા અને ચેાથા હાથમાં ચક્ર વાળી અનાવવી. શ્રીમધુસુદન ભગવાનની મુતિ એક હાથમાં શંખ, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ચક્ર અને ચેાથા હાથમાં ગદા આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. ૨૧૨ अच्युतस्तु गदापद्म चक्र शंखौसमन्वित ॥ उपेन्द्रीयहने शंख गदाचक्र शंखानयितिन ॥ २९३ ॥ અ:-શ્રી અચ્યુતભગવાનની મુર્તિ એક હાથમાં કમળ, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચાથા હાથમાં શખવાળી મનાવવી. શ્રી ઉપેન્દ્રભગવાનની મુર્તિ એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં શંખ અને ચેાથા હાથમાં કમળ આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૩ प्रद्युम्नश्वक्रत शंख गदां बोजापाणिभि ॥ त्रिविक्रम स्त्विषुजगदाचक्र शंखनवितिन ॥ २९४ ॥ "Aho Shrutgyanam" Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અથ:-શ્રી પ્રદ્યુમ્ન ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, ખીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં ચક્ર, અને ચેાથા હાયમાં કમળવાળી અનાવવી. ત્રિવિક્રમ ભગવાનની મૂર્તિ એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં કમળ, અને ચાથા હાથમાં શંખ આ પ્રમાણે પ્રતિમા અનાવવી. ૨૧૪ नरसिंहस्तु चक्रादागदाकंबु विराजीत || जनार्दनोबुजं चक्रं कंबुकौमोदकीदधौ ॥ २१५ ॥ અથશ્રી નરસિહ ભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં ચક્ર અને ચેાથા હાથમાં શંખ વાળી બનાવવી. શ્રી જનાર્દન ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં ગદા આ પ્રમાણે પ્રતિમા બનાવવી, ૨૧૫ वानस्तु शंख चक्रं गदापद्मलसतकरौ ॥ श्रीवार्जि चक्रं गदाशंखौ विराजितः ॥ २१६ ॥ અ:-શ્રી વામન ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચેાથા હાથમાં કમળ વાળી મનાવવી. શ્રીધરભગવાનની મૂતિ એક હાથમાં ચક્ર, ખીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં શંખ આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૬ गदाशखगदाघाती अतिशुद्धोलग्नचक्र ॥ केशोगदाचक्र पद्मशंखधायत ॥ २९७॥ "Aho Shrutgyanam" Page #118 -------------------------------------------------------------------------- ________________ અર્થ શ્રી હરિભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં ગદા વાળી બનાવવી. રુષિકેશ ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ગદા અને ચેથા હાથમાં શંખ આ પ્રમાણે બનાવવી. पद्मनाभपांचजन्य पद्म चक्रगदामय ॥ दामोदरां बुन शंख गदाधत्ते सुदर्शनम् ॥२१॥ અર્થ:-શ્રી પદ્મનાભ ભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં શંખ અને ચેથા હાથમાં ગદા. બનાવવી. શ્રી દામોદર ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં કમળ અને ચેથા હાથમાં ચક આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. ૨૧૮ जयंतोक्षचक्रदर्ड पमयादित्रसंभवम् ।। गोर्वद्धनोक्षसचक्रं शंख पझै गदाहितः ॥२१९॥ અથર–શ્રી જયંત ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં દંડ, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ગદાવાળી બનાવવી. શ્રી ગોવર્ધન ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં ચક. આ પ્રમાણે આયુ સાથે વીશ અવતારની સુતિએ કહેલ છે તે પ્રમાણે બનાવવી. "Aho Shrutgyanam Page #119 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુના ચાવીશ અવતારનું કોષ્ટક વાસુદેવ ૧. કેશવ ર. નારાયણ રે, હાથમાં શંખ ૩ હાથમાં ગદા ૧ હાથમાં શંખક હાથમાં કમળ ૧ હાથમાં કમળ | હાથમાં શંખ ર છ ચક્ર છે , કમળ ૨ ) ચક્ર ૪ , ગદા ૨ ગદા ૪ 9 ચક્ર માધવ ૪. ! પુરૂષોત્તમ પ. અપેક્ષજ ૬. - "Aho Shrutgyanam * હાથમાં ચક્ર ૩ હાથમાં ગદા ૧ હાથમાં કમળ છે હાથમાં ચક્ર ૧ હાથમાં ગદા ય હાથમાં કમળ રક શંખ ૪ , કમળ ર , શંખ ૪ , ગદા ર , શંખ ૪ 9 ચક - સંકષ | ૭. | ગેવિંદ ૮. શ્રીવિષ્ણુ ૯. ૧ હાથમાં શંખ ૩ હાથમાં ગદા | હાથમાં ગદા 3 હાથમાં ચક્ર ૧ હાથમાં કમળ ૩ હાથમાં ગદા ર છે કમળ ચ ર , કમળ ]૪ , શંખ ૨ , શંખ ૪ , ચક | મધુસુદન ૧૦ શ્રીઅયુત ૧૧. ઉપેન્દ્ર ૧૨. ૧ હાથમાં શંખ ક હાથમાં ચક્ર ૧ હાથમાં કમળ ૩ હાથમાં ગદા ૧ હાથમાં ગદા ૩ હાથમાં શંખ, ૨ | કમળ ૪ , ગદા પર છ ચક્ર ૪ , શંખાર , ચક્ર ૪ કમળ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રદ્યુમ્ન ૧૩. | ત્રિવિક્રમ ૧૪, નરસિંહ ૧૫, |હાથમાં શંખ ૩ હાથમાં ચક્ર ૧ હાથમાં ગદા ક હાથમાં કમળ ૧ હાથમાં કમળ ૩ હાથમાં ચક્ર છે ગદા છે કમળ પર છ ચક્ર ૪ , શંખ ૨ , ગદા ૪ , શંખ જનાર્દન ૧૬, વામન ૧૭. | શ્રીધર ૧૮. | "Aho Shrutgyanam ૧ હાથમાં ચક્ર | હાથમાં કમળ ૧ હાથમાં ચક્ર ૩ હાથમાં શંખપ હાથમાં ચક્ર ૩ હાથમાં કમળ ર છે શંખ ૪ , ગદા ર » ગદા ૧૪ કમળ ૨ 9 ગદા કે છ શખ શ્રીહરી ૧૯. રૂષિકેશવ ૨૦. પદ્મનાભ ૨૧. * હાથમાં ચક્ર | હાથમાં શંખ હાથમાં ચક્ર | હાથમાં ગદા ૧ હાથમાં કમળ ક હાથમાં શંખ ર છે કમળ ૪ 9 ગદા ર છે કમળ ૪ 3 શંખ ર , ચક્ર ૪ 9 ગદા દામોદર રર, શ્રીયંત ૨૩, શ્રીગોર્વધન ૨૪ * હાથમાં શંખક હાથમાં કમળ ૧ હાથમાં ચક્ર = હાથમાં કમળ ૧ હાથમાં શંખ ૩ હાથમાં ગદા R , ગદા ૪ + ચ ર , દંડ [૪ 9 ગદા ર » કમળ ૪ = ચક્ર Page #121 -------------------------------------------------------------------------- ________________ وع ગરૂડની મૂતિ द्वभुजौक्ततान्तजलीः विष्णुभक्तिरतस्तथा ॥ वैनतेयो विजानियात् कर्तव्यामूर्तीमेवच ॥ २२० ॥ અથ;-વિષ્ણુ ભગવાનની ભક્તિમાં તત્પર રહેનાર, તેમજ અન્ને હાથ જોડીને ઉભેલા અને વિષ્ણુનું વાહન છે તેવી રીતે જશુાચ, તેવી ગરૂડની સ્મૃતિ અનાવવી તેમજ દરેક પક્ષીઓને રાજા છે તેવી ભાવના પણ થવી જોઇએ. ૨૨૦ वैनतेयं प्रवक्षामि प्रमाणं स्वामितोदवम् ॥ विष्णुदेवाग्रताकार्या नान्यथैवादिवाकसां ॥२२९॥ मूलयचाद्भवमानं नताशा सादवांस || નવતાછા માળાર્યં ગાયાંસમાતરી રા અઃ-ગરૂડનું પ્રમાણ કહેવામાં આવે છે—ગરૂડને દેવાલયમાં વિષ્ણુ પરમાત્માની આગળ બેસાડવા, એટલે તેમની નિચે અગર જગ્યા ન હાય તે સામે બેસાડવા. તેની મૂર્તિનું માપ મુળથી નવતાલનું કહ્યું છે પણ પુજનને માટે નવતાલની ગરૂડની પ્રતિમા લાયક નથી એમ શાસ્ત્રનું કહેવું છે. त्रीयंचसप्तनानीयं रंगलानि तथोचया ॥ गुहानाभीस्तं सूत्रं वाहनानी ततोछ्रयम् । . २२३ ॥ पादजानु कटीर्यावत् यचद्रष्टी सवाहने || करपटा गच्छानेषु कर्तव्यं च भित्यात्मकम् || २२४ || અઃ-ગરૂડની ઉંચાઈ ત્રણ તાલની, પાંચ તાલની અથવા સાત તાલની કરવી. આંગળીઓનાં માપ, શુદ્ધ, "Aho Shrutgyanam" Page #122 -------------------------------------------------------------------------- ________________ નાભીને ભાગ, છાતીને ભાગ, પગને ભાગ, જાનુને ભાગ, કેડને ભાગ અને હાથ વિગેરે અવયવોના ભાગ પણ માપસર અનાવવા. ૨૨૩ થી ૨૨૪. वामपादं तलंपटे दक्षिणे जान पटापरम् ॥ पादपद्माग्रकाद्भवं पक्षोछाहिसोनितम् ॥२२५॥ गरुडमानेनमान प्रमाणमूलनायक ।। वार्धेन वैनतेयम् कर्त्तव्यंच सुखपदम् ॥ २२६॥ અર્થ-ગરૂડજીને ડાબે પગ નીચે રાખવે અને જમણે પગ જાનુ પાસે રાખ એટલે સીદ્ધ આસનથી બેસાડવા. પગ રૂપી કમળની પાસે બને બાજુ સુંદર પાંખ રાખવી; ગરૂડની સ્મૃતિ શાસ્ત્રના માપથી બનાવાય તે સુખ આપનાર થાય છે અને તેથી વિરૂદ્ધ બનાવે તે દુઃખ આપનાર થાય છે આ પ્રમાણે શાસને મત છે. ર૨૫-૨૨૬ હંસ તથા મેર. हंसवैतत् प्रमाणेन मयुरस्तथैवच ॥ अर्चामान प्रमाणेन कर्तव्यं विस्तरेणच ॥२२७॥ उश्रयंतत् सर्मकार्य साष्टवास पादकम् ।। उश्रयं च समंद्रष्टा तेखंपीडमध्यस्थीतं ।।२२८॥ અર્થ-હંસ તથા મોર પણ ગરૂડની પ્રમાણે બનાવવા, પુજા જેવી રીતે કરીએ, તે પ્રમાણે માપથી બનાવવા; વિસ્તાર તથા ઉંચાઈ પણ તે પ્રમાણે અને સિંહાસન પણ તે પ્રમાણે માપથી બનાવવાં. દરેક દેવનું સિંહાસન મધ્યમાં રાખવાનું છે માટે તે પણ માપથીજ બનાવવું. ૨૨૭-૨૨૮ "Aho Shrutgyanam Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણ પરમાત્મા श्रीसाचगोपीश गोपीचं सयांचांगसगोचय ॥ साचपंगसंगंगं पंचदक्षिणोधकस्क्रमात् ।।२२९॥ અર્થા–ભાથી યુક્ત જે ગેપી અને ગોપીના જે ઈશ શ્રીકૃષ્ણ પરમાત્મા ગેપી તથા શેવાળીયાઓ સહીત, શ્રીકૃષ્ણ પરમાત્મા જમણા હાથમાં મોરલી રાખીને આનંદ કરતા હોય તેવી મૂતિઓ કરવી. ૨૨૯ ગરૂડદેવજ ભગવાન પક્ષમૂત્રમાર્તિવરાત્તિવર છે गरुडध्वजताक्षस्थौ शंखध्वजचिद्रवान ।।२३०॥ અર્થ:-શ્રીગરુડધ્વજ ભગવાનને એક હાથમાં અક્ષયમાળા, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ધ્વજા અને ચોથા હાથમાં ગદા આ પ્રમાણે ગરૂડધ્વજ ભગવાનની મૂર્તિ બનાવવી. ૨૩૦ વિષ્ણુના દશ અવતાર मत्स्य कुर्मोस्वस्वदुपोनृप वाराहोगदांबुजं ॥ वीभ्रस्यामो वराहो सो;ष्टाग्रेणो धरधरा ॥२३॥ અથર્મસ્ય અવતાર અને કુર્મ અવતાર પિત પિતાના સ્વરૂપ પ્રમાણે ગદા અને કમળને ધારણ કરનારા વરાહ સ્વરૂપ ભયંકર મુખવાળું અને ભયંકર દાંતવાળુ સ્વરૂપ ભગવાને ધારણ કરીને પૃથ્વીને પાતાળમાંથી ખેંચી લાગ્યા તે વરાહ અવતાર. ૨૩૧ "Aho Shrutgyanam Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ नृसिंहः सिंहवक्रोति द्रष्टालः कुटिलोसुकः॥ हिरण्योरस्छालासक्त विदारण करद्वय ॥२३२॥ અર્થ -નરસિંહ ભગવાનને અવતાર અબ્ધ માણસ જે અને અર્ધો સિંહ જે, મોટા ભયંકર દાંત તથા ડાઢવાળે, ભયંકર કેશવાળે, ભયંકર મુખવાળે અને ભયંકર હાથના નરવાળે, તેમજ હીરણ્યાક્ષને મારવાને માટે બને હાથ તેમણે તૈિયાર કરેલા છે તેવા નરસિંહ. ભગવાનને અવતાર. ૨૩૨ वामनसशीखश्यामो दंड पितांबुपात्रवान् ।। जटाजीन धरोरामो भार्गवपरशुद धत्ः ॥२३३॥ અર્થક્વામન ભગવાનને અવતાર-માથે જેમણે મોટી શીખ ધારણ કરી છે તેવા તેમજ એક હાથમાં દંડ ધારણ કરનાર, બીજા હાથમાં ભીક્ષાને માટે પાત્રને ધારણ કરનાર અને પીળું પીતાંબર પહેરનાર; વામન ભગવાનને અવતાર. - પરશુરામનો અવતાર માથે મટી જટાને ધારણ કરનાર, વસ્ત્ર તરીકે મૃગચર્મને ધારણ કરનારા અને હાથમાં ફરસીને ધારણ કરનારા પરશુરામને અવતાર સમજ. ૨૩૩ रामसरेषुधृकश्याम शशीमुखविशाललोचन ।। बधपद्मासनोरक्ता सत्योक्ता भरणभूषितः ॥२३४॥ અર્થ -રામચંદ્રજી ભગવાનને અવતાર બાણુ સાથે ચાંપ ચડાવી રાખનાર, શ્યામ વર્ણવાળા અને મહાદેવના ધનુષ્યને ભાગનારા રામચંદ્રજી ભગવાનને અવતાર. કશ્યપ "Aho Shrutgyanam Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તથા બુધઅવતાર-જેમણે પદ્માસન વાળેલું છે, ધ્યાનમાં મગ્ન થયેલા, માથે મેટા મેટા વાળને ધારણ કરનારા કશ્યપ અવતાર તેમજ તે બુધાવતાર જાણ. ૨૩૪ कशायवस्त्रो ध्यासनस्तोद्वजोकोधपाणंकम् ॥ कलकी सषद्भोश्वारुढो हरेरवतारइमे ॥२३५॥ અર્થ-કલંકી ભગવાન ભગવાં વસ્ત્રોને ધારણ કરનાર અને ધ્યાનમાં મગ્ન રહેનાર, એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં દંડ ધારણ કરનાર અને ઘેડા ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે કલંકી ભગવાનનો અવતાર સમજ. ૨૩૫ આ પ્રમાણે દશ અવતાર ભગવાનના પુરા થયા. શેષનારાયણની મૂર્તિ. सत्परुपं शेषनल्पे दक्षोद्रढ भुस्यतु । सीरोधरायो वास्तु सपुष्याजेलशयः ॥२३६॥ અથ–સુંદર સ્વરૂપ શેષનારાયણની શય્યામાં દક્ષિણ દિશામાં માથું રાખી સુતેલા અને સુંદર હાથવાળા, જળાશયમાં શયન કરનારા, ૨૩૬ तनाभिपंकजेधाता श्रीभुमीसिरोद्विगे । निजवस्त्रादिस्वरूपाणि पार्श्वयाम धुकैटभौ ॥२३७॥ અર્થ એવાં જલશાયી ભગવાનની નાભીમાંથી કમળ ધારણ કરનારા અને બ્રહ્માને કમળમાંથી ઉત્પન્ન કરનારા તેમજ જે ચરણે લક્ષમીજી ચાંપી રહેલા છે, પાસે મધુ અને કૈટભ રક્ષણ કરવાને માટે તૈયાર છે; તેવા શેષશાયી ભગવાન જેણુવા. ૨૩૭ "Aho Shrutgyanam Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાલીગ્રામ. नागभोगसमाकारा शीलासूक्ष्मासमा भवेत् ॥ पूजनीया प्रयत्नेनस्थीरारिनाधास्तुचतुला ||२३८॥ અ:-શાલીગ્રામ ભગવાનની મૂર્તિ કાળા નાગના જેવા વવાની, સુંવાળી, સ્થીર અને ગેાળ, આવા શાલીગ્રામ ભગવાનની પુજા કરવાથી કાય સીદ્ધ થાય છે; આવે શાસ્ત્રના મત છે. ૨૮ यथायथाशीला सूक्ष्मा तथातथामहत्फलम् ॥ तस्मात् संपूजयनित्यं धर्मार्थ काममुक्तये ॥ २३९॥ અથ :-બહુજ સુક્ષ્મ તેમજ ઘણાજ સુવાળા પત્થરની મૂર્તિએ બનાવીને જો પુજા કરવામાં આવે તે મનુષ્યાને ધમ, અથ, કામ અને મેક્ષ ચારે વસ્તુ અનાયાસે મળે છે. અને મનુષ્યનાં દરેક સંકટો દૂર થાય છે; મનવાંછીત સીદ્ધિ પ્રાપ્ત થાય છે માટે મૂર્તિને માટે પત્થર પરિક્ષા કરાવીનેજ લેવા. ૨૩૯ कपिला कर्बुराभना छीद्रा सुक्ष्मा कुलावया ॥ रेखाकुलाऽतिस्थुला बहुचकचक्रिक || २४०|| અ:-કપીલ વર્ણવાળી, કાબરચીત્રા વધુ વાળી, ભાંગલા વર્ણવાળી, મેટા છીદ્રવાળી અથવા નાનાં છીદ્રવાળી, અત્યંત જાડી, ઘણાંજ ચક્રવાળી, એક ચક્રવાળી તેમજ-૨૪૦ बृहन्मुखी बृहन्चक्रा बृहन्यकि वयापुनः ॥ बधचक्राय वास्यभिन्न चक्रास्याधोमुखाः ॥ २४९ ॥ "Aho Shrutgyanam" Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અર્થ –મોટા મઢાવાળી, મેટાં ચકવાળી તેમજ બે શ્રેણ મુખવાળી અથવા ચક વીનાની, મેઢાથી ભાંગી ગએલી અથવા ચક્રથી ભાંગેલ અને નીચા મુખવાળી, આવી શાલીગ્રામની મૂર્તિનું પૂજન કરવાથી દરેક પ્રકારે હાની થાય છે; તેમજ મનુષ્ય નર્કને અધિકારી થાય છે. ૨૪૧ वृतसूत्रैष्टमोभाग उत्तम वक्रलक्षणम् ॥ मध्यमंच चतुर्भागं कन्यस्तुत्रीभोगीकम् ||२४२॥ અર્થ –ોળાકારમાં મૂર્તિ આઠ સૂત્રની ઉત્તમ કહેવાય, ચાર સૂત્રવાળી મધ્યમ અને ત્રણ સૂત્રની ગોળાકારવાળી મૂતિ કનીષ્ટ સમજવી; આ શાસ્ત્રને સિદ્ધાન્ત છે. ૨૪ર. વૈકુઠભગવાનની મૂર્તાિ. वैकुंठतु प्रवस्यामि साष्टबाहुमहाबलः॥ ताक्षसिनश्चतुर्वक्रो कर्तव्यशान्तिमिछतम् ॥२४॥ અર્થ વૈકુંઠ ભગવાનની મૂર્તિની રીત બતાવાય છે. વૈકુંઠમાં રહેવાવાળા, આઠ હાથવાળા તેમજ ગરૂડના વાહનવાળા, ચાર મુખવાળા આ પ્રમાણે વૈકુંઠ ભગવાનની મૂર્તિ બનાવવી જે શક્તિ અને સુખને આપનાર થાય છે. ૨૪૩ गदाखड्गंसरं चक्रं दक्षीणेस्वचतुष्टयम् ॥ शंखखेटं धनुःपमं वामदछाचतुष्टयम् ॥२४४॥ અથ જમણી બાજુના એક હાથમાં ગદા, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં સર અને ચેથા હાથમાં ચક; જમણી એ જુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવા અને ડામ "Aho Shrutgyanam Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બાજુની તરફ એક હાથમાં શંખ, બીજા હાથમાં ખેટક, ત્રીજા હાથમાં ધનુષ્ય અને ચોથા હાથમાં કમળ આ પ્રમાણે ડાબી બાજુના ચાર હાથમાં આયુદ્ધ આપવાં. જમણું તથા ડાબી બાજુ મળીને આઠ શસ્ત્રવાળા શ્રી વૈકુંઠભગવાનની મૂતિ બનાવવી. ૨૪૪ अग्रतः पुरुषाकारं नारसिंहचदक्षिणम् ॥ अपरं स्त्रीमुखाकारं वाराहास्यतथोत्तरम् ॥२४५॥ અર્થ-વૈકુંઠભગવાનની મૂતિને ભાગ આગળથી પુરુષના આકાર જે, જમણી બાજુને ભાગ નરસિંહ જેવા આકાર, તેમજ ડાબા ભાગને આકાર વારાહ સ્વરૂપને બનાવવું. આ પ્રમાણે ચારે બાજુનો આકાર ચાર પ્રકારને સમજ. ૨૪૫ શ્રી વિશ્વરૂપ ભગવાનની મૂતિ. वीशत्याहस्तकैर्युक्तैः विश्वरुपचतुर्मुखः ॥ पताकाहल शंखौच वज्रांकुश सरांतथा ॥२४६॥ અર્થ –વિશ્વરૂપ ભગવાનનું વર્ણન કરવામાં આવે છે. વીશ હાથવાળા, વિશ્વ સ્વરૂપવાળા, ચાર મુખથી યુક્ત અને જમણું બાજુના દશ હાથમાં એક હાથમાં પતાકા. બીજા હાથમાં હળ, ત્રીજા હાથમાં શંખ, ચેથા હાથમાં વજ, પાંચમાં હાથમાં અંકુશ, છઠા હાથમાં સર-૨૪૬ चक्रंबीजपुरंच वारादक्षिणबाहुषु ॥ पताकदंडपाशौच गदास्यादोत पलनिच ॥२४७॥ અર્થ-સાતમા હાથમાં ચક્ર, આઠમા હાથમાં બીરૂ, નવમા હાથમાં ફરષી અને દશમા હાથમાં અંકુશ આ "Aho Shrutgyanam Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રમાણે જમણી બાજુના ઇશ હાથમાં દશ આયુદ્ધ આપવા અને ડાબી બાજુના દશ હાથમાં શું આપવું તેનું વર્ણન એક હાથમાં પતાકા, બીજા હાથમાં દંડ, ત્રીજા હાથમાં પાશ, ચોથા હાથમાં ગદા, પાંચમા હાથમાં કમળ श्रृंगीमुशलमक्ष चक्रमात् स्युवामबाहुषु ।। हस्तापाद् योगमुद्रा वैनत्यो परिस्थितः ॥२४८॥ અર્થ-છઠા હાથમાં સારંગી, સાતમા હાથમાં મુશળ, આઠમા હાથમાં અક્ષમાળા, નવમા હાથમાં ખેટક અને દશમા હાથમાં કમંડલ, આ પ્રમાણે ડાબી બાજુના દશે હાથમાં આ યુદ્વથી યુક્ત બનાવવા તેમજ ચેગમુદ્રાથી ગરૂડ ઉપર સ્વારી કરાવવી; આ પ્રમાણે વિશ્વરૂપ ભગવાનની મૂર્તિ બનાવવી. क्रमातूनरनरसिंह स्त्रीधारामुखवतमुवैः ॥२४९॥ અર્થ -વિશ્વરૂપ ભગવાનના શરીરને આકાર આગલે ભાગ પુરુષના આકારને તેમજ પાછળનો ભાગ સ્ત્રીના આકારને અને જમણી તરફને ભાગ નરસિંહને તેમજ ડાબી તરફનો ભાગ વારાહ જેવું બનાવો. આ પ્રમાણે શાસ્ત્રની રીતીથી યુક્ત વિશ્વરૂપ ભગવાનની મૂર્તિ બનાવવાથી દરેક પ્રકારે સુખ અને શાન્તિ મળે છે. શ્રી અનંત ભગવાનની મૂર્તિ अनंतोअनंतरुपस्तु हस्तैदशभिर्युतः ॥ अनंतशक्तिसंपन्नौ गरुडस्यचतुर्मुखम् ॥२५०॥ અર્થ-અનંત ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. બાર હાથવાળા, અત્યંત સ્વરૂપવાળા, મહાન શક્તિથી યુક્ત, ચાર મુખવાળા અને ગરૂડની સ્વારીથી સુશોભીત અનંત ભગવાનની મૂતિ અલૌકીક બનાવવી. "Aho Shrutgyanam" Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લોહારવા જતાં વારા शंखखेट धनुःपमं दंडपाशौ च धामतः ॥२५१॥ અણું –જમણી બાજુના છ હાથનાં આયુદ્ધનું વર્ણન.. એક હાથમાં ગદા, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં ચક્ર, ચેથા હાથમાં વજા, પાંચમા હાથમાં અંકુશ અને છઠા હાથમાં સર; આ પ્રમાણે જમણી બાજુના છ હાથમાં આ યુદ્ધ આપવાં અને ડાબી બાજુના છ હાથમાં, તેમાં એક હાથમાં શંખ, બીજા હાથમાં ખેટક, ત્રીજા હાથમાં ધનુષ્ય ચેથા હાથમાં કમળ, પાંચમાં હાથમાં દંડ અને છઠા હાથમાં પાશ આ પ્રમાણે બારે હાથમાં બાર આયુદ્ધથી યુક્ત મૂર્તિ બનાવવી. ૨૫૧ क्रमात् नरसिंह स्त्रीवाराह मुखवत् मुखैः ॥२५२॥ અર્થ -તેમજ ક્રમ પ્રમાણે મૂર્તિને આગળનો ભાગ પુરુષના આકારને, પાછળનો ભાગ સ્ત્રીના આકારને, જમણું બાજુને ભાગ નરસિંહ આકારને અને ડાબો ભાગ વારાહના આકારને બનાવો અને ગરૂડ ભગવાનની સ્વારીથી યુક્ત અનંત ભગવાનની મૂર્તિ બનાવવી; આ પ્રમાણે બનાવે તો બનાવનારાઓને સુખ અને શાન્તિ થાય છે. ૨૫૨ શ્રી લેય મેહનની મૂર્તિ सशोडष भूजाताी रुढापागवत् चतुर्मुखै ॥ त्रैलोक्यमोहनमूर्ती कर्तव्या च विधानतः ॥२५३॥ અર્થ - કય હનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સેલ ભુજાથી યુક્ત, ગરૂડની સ્વારીથી શોભાયમાન, "Aho Shrutgyanam Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ચાર મુખની, અવલેાકીક શેભાવાળા આ પ્રમાણે શૈલેાકય ભગવાનની મૂર્તિ શાસ્ત્રના વિધાનથી મનાવવી. ૨૫૩. गदाचक्र कुशवाणि शक्तिखङ्गवरं क्रमात् ॥ दक्षिणेषुमुद्गरपाशः सादैः शंखाजबकुडिका || २५४ || અર્થ :-જમણી બાજુના આઠ હાથમાં, એમાં એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં અંકુશ, ચોથા હાથમાં ખાણ, પાંચમા હાથમાં શક્તિ, છઠા હાથમાં ખડગ, સાતમા હાથમાં વરટ્ઠ ( મુદ્રા ) અને આઠમા હાથમાં ખેટક; આ પ્રમાણે જમણી તરફના હાથેામાં આ યુદ્ધ આપવાં. ડાબી તરફના આઠ હાથમાં, તેમાં એક હાથમાં મુગર, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં મુશળ, ચાંથા હાથમાં શંખ, પાંચમા હાથમાં બીજેરૂ, છઠા હાથમાં કુંડીકા, સાતમા હાથમાં ધનુષ્ય અને આઠમા હાથમાં શ્રૃંગી આ પ્રમાણે શૈલેાકય માહન ભગવાનના હાથમાં આયુદ્ધ આપવાં, ૨૫૪ श्रुंगीवामेषुहस्तेषु योगमुद्राकरद्वयम् ॥ नरंच नारसिंहंच शुकरं कपिलाननम् ॥ २५५॥ અ:-બે હાથથી ચેાગમુદ્રા કરાવવી અને ગરૂડ ભગવાનની સ્વારીથી મુતિ આરૂઢ કરવી. તેમજ આગલે ભાગ પુરુષના આકારને રાખવા. અને પાછલા ભાગ સ્ત્રીના આકારના, તેમજ જમણેા ભાગ નરસિંહના આકારને શખવે, ડાબે ભાગ વારાહના આકારના રાખવા અને કપીલ મુખ મનાવવું આ પ્રમાણે ત્રૈલેાકય માહન ભગવાનની મૂર્તિ અત્યંત સુંદર બનાવવી તા સુખ અને શાન્તિ આપનાર થાય છે. ૨૫૫ "Aho Shrutgyanam" Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિષ્ણુના નામ તથા આયુદ્ધનું કાષ્ટક. મત્સ્યભગવાન ૧ કુ ભગવાન ૨ વરાહ ભગવાન ૩ નરસિંહ ભગવાન ૪ વામનભગવાન પ પરશુરામ ૬ રામચંદ્રજી કશ્યપ ભગવાન 4 અધભગવાન ૯ કલકીભગવાન ૧૦/ગરૂડેજ ૧ શેસનારાયણ અનંત ભગવાન ૩ વૈકુંઠ ભગવાન ૧ ૧ હાથમાં ગદા ૧ હાથમાં શંખ ર ખડગ ૨ એટક ર ४ ૫ 23 ७ ,, .. ૧૦ 37 "" 33 ચારમુખ, આભુજા, વાહન ગરૂડનું વિશ્વરૂપ ભગવાન ૨ ૧ હાથમાં પનાકા ૧ હાથમાં પતાકા ૧ ર ૨ ક્રૂડ ર ૩ 3 પાસ 13 ४ ४ ગદા ४ અંકુશ પ કમળ પ ૐ શ્રૃંગી ૬ ७ મુશળ >> ,, અક્ષમાળા ૮ "" 39 ** 27 .. સર ૩ મૂક ४ 73 33 હર શખં વા 31 સર 39 73 33 "" 23 .. " ૧ હાથમાં ગદા ખડગ ધનુષ્ય ૩ કમળ ४ પ .. 33 "" 27 39 39 હાથમાં ગદા ચક્ર અંકુશ ૩ માણ ૪ શક્તિ પ 33 પાસ 19 33 ચારમુખ, ખારભુજા, વાહન ગરૂડનું ત્રીલેાક મેાહન ૪ ૧ હાથમાં શંખ ૨ ખેટક ચક્ર ૩ ધનુષ્ય વા * કમળ અંકુશ ૫ દડ સર 22 19 "Aho Shrutgyanam" "" .. ખડગ ,વરદ(મુદ્રા) ૭ ખેટક . 13 33 "" ૧ હાથમાં મુગર પાસ મુશળ શંખ ક્ર ८ બીજે ફરી ટ ખેટક અંકુશ ૩૦ કુંડળ ચારમુખ, વીશભુજા, વાહન ગરૂડનું ચારમુખ, સેાલભુજા, વાહન ગરૂડનું. 13 33 31 33 39 "" બીજોર્ કુંડીકા ધનુષ્ય શ્રૃંગી 35 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ વિષણુના દેવાલયમાં દેવેને કેવી રીતે બેસાડવા दक्षिणे पुंडरिकाक्षं पूर्वेनारायणःसमृतः ॥ गोविंद पश्चिमे स्थाप्य उत्तरे मधुसुदनम् ॥२५६॥ અર્થ-જ્યાં સર્વ દેવેની સ્થાપના કરવી હોય, ત્યાં દેને કેવી રીતે ગોઠવી બેસાડવા તે બતાવવામાં આવે છે. દક્ષિણ દિશામાં પુંડરીકાક્ષ ભગવાન, પૂર્વદીશામાં નારાયણ ભગવાન, પશ્ચિમ દિશામાં વીંદ ભગવાન અને ઉત્તર દિશામાં મધુસુદન ભગવાનની સ્થાપના કરવી. રપ૬ इशानस्थापयेविष्णु माग्नेयांतुजनार्दनः ॥ नैरुत्ये पद्मनाभंच वायव्ये माधवंतथा ॥२५७॥ અર્થ -તેમજ ઈશાનકેણમાં વિષ્ણુ ભગવાન, અગ્નિ કણમાં જનાર્દન ભગવાન, નૈરૂત્યકાણમાં પાનાભ ભગવાન અને વાયવ્યકોણમાં માધવ ભગવાનની સ્થાપના કરવી ૨૫૭. केशवोमध्यतस्थाप्यो वासुदेवोथवाबुधैः ॥ संकर्षणो वा प्रद्युम्नो निसुध्नोयथाविधिः ॥२५८॥ અર્થ-તેમજ પંડિતે એ કેશવ ભગવાનની મધ્ય ભાગમાં સ્થાપના કરવી અથવા વાસુદેવ ભગવાન, સંકર્ષણ ભાગવાન અથવા તે પ્રધુમ્ન ભગવાનની તથા નસુદન ભગવાનની, આટલી મૂર્તિઓમાંથી ગમે તે મૂર્તિની મધ્યભાગમાં સ્થાપના કરવી આ શાસ્ત્રને અભિપ્રાય છે. ર૫૮. दशअवतारसंयुक्तं च जलशायोथवाग्रतः ।। शुक्रतः सस्थाप्या सर्वदेवमयशुभा ॥२५९। અર્થ -આગળના ભાગમાં દશ અવતાર સાથે જલશાય ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી. તેમજ શુકની. "Aho Shrutgyanam Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્થાપના કરવાથી પણ દરેક કાર્યની સિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્યાં સર્વ દેવની સ્થાપના કરવી હોય ત્યાં આ પ્રમાણે કરવી આ શાસ્ત્રને સિદ્ધાન્ત છે. આ પ્રમાણે કરવાથી ફળ આપનાર થાય છે તેમજ સુખ અને શાન્તિને આપનાર થાય છે આથી ઉલટી રીતે કરે તે કલેષ તેમજ દરેક પ્રકારથી દુઃખ મળે છે. ૨૫૯ વિખણુના પ્રતિહાર (દ્વારપાળ) प्रतिहारानततोवक्षे चतस्तत्रिणीदिशोकमात् ॥ वामनाकारुयास्ते कर्तव्यासर्वतःशुभा ॥२६०॥ અર્થ -વિષ્ણુના દેરાસરમાં ચાર દિશાના દ્વારમાં પ્રતિહાર કેવી રીતે ગોઠવવા અને તેને કેવા બનાવવા તેનું વર્ણન કરવામાં આવે છે. પ્રતિહારને આકાર વામનના આકાર જે બનાવ, બહુ ઉંચા નહિ તેમજ બહુજ જાડા નહિ એવા માપશર બનાવવા. ર૬૦ पद्मखगखेटं च क्रमात विभ्रतःगदायः ।। विजीयस्तो कामान्यसेत् ॥२६॥ અર્થ એક હાથમાં કમળ, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં ખેટક અને ચેથા હાથમાં ગદા આ પ્રમાણે દ્વારની જમણી બાજુ જય નામને અને દ્વારની ડાબી બાજુ વીજય નામને એવા બે પ્રતિહાર દક્ષિણ દિશામાં બનાવવા. तर्जनीबाण चा पौच गदांधाता च सृष्टीतः ॥ मुद्रापसव्येरत्नैः विद्यात् वामदक्षिणे ॥२६२॥ અ-ઉત્તરદિશાના પ્રતિહારના એક હાથની ત્રીજી આંગળી પાસે બાણ, બીજા હાથમાં ચાપ, ત્રીજા હાથમાં "Aho Shrutgyanam Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ગદા અને ચોથો હાથ રત્નથી યુક્ત મુદ્રાવાળે રાખવો. આ પ્રમાણે ધાતાનામને દ્વારની જમણી બાજુ અને વિધાતાનામના દ્વારની ડાબી બાજુ એવા બે પ્રતિહાર દેરાશરની ઉત્તર દિશામાં બનાવવા. ૨૬૨ तर्जनी कमलं अस्य गदा भद्रक्रमादधत ॥ सस्त्रायसव्ययोगेन सुभद्रस्तौक्रमात् न्यसेत् ।।२६३॥ અર્થ-પશ્ચિમ દિશાના પ્રતિહારના એક હાથની ત્રીજી આંગળી પાસે કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શસ્ત્ર અને ચોથા હાથમાં ગમુદ્રા રાખવી. તેવા ભદ્ર અને સુભદ્ર નામના જમણા તથા ડાબા બનાવવા. પૂર્વ દિશાના પ્રતિહારમાં શસ્ત્ર તથા મુદ્રા સવ્યની બદલીમાં અપસવ્ય આપવું એટલે જે શસ્ત્ર જમણા હાથમાં આપેલ હોય તે ડાબા હાથમાં આપવું. આ પ્રમાણે વિષણુભગવાનના દેરાશરને જમણી બાજુ સસરા નામને અને ડાબી બાજુએ કમલાજય નામને દ્વારપાળ બનાવ આ પ્રમાણે શાસ્ત્રને મત છે. ૨૬૩ |આંગળખે અને હનીમુદાર અને અજંતાની ગુફાના પત્રો ન . પ્રાચીન અશક્ય "Aho Shrutgyanam Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિષ્ણુના દેરાસરના દ્વારપાળનું કોષ્ટક વિજય ૧ હાથમાં કમળ ૩ હાથમાં ખેટક ૧ હાથમાં ખેટક ૩ હાથમાં કમળ ર , ખડગ ૪ , ગદા ર » ગદા ૪ , ખડગ દક્ષિણ દિશાના દ્વારની જમણી બાજુ દક્ષિણદિશાના દ્વારની ડાબી બાજુ ધાતા વિધાતા ૧ હાથમાં બાણ ૩ હાથમાં ગદા | હાથમાં ગદા ૩ હાથમાં બાણ ર , ચાંપ જ , મુદ્રા ર મુદ્રા ૪ , ચાંપ 1 ઉત્તરદિશાના ઠારની જમણી બાજુ | ઉત્તરદિશાના દ્વારની ડાબી બાજુ ભદ્ર સુભદ્ર ૧ હાથમાં કમળ ૩ હાથમાં શસ્ત્ર ૧ હાથમાં શસ્ત્ર ૩ હાથમાં કમળ ર ગદા ૪ , યોગમુદ્રા ર , ગમુદ્રા ૪ , ગદા પશ્ચિમદિશાના દ્વારની જમણુ બાજુના પશ્ચિમદિશાના દ્વારની ડાબી બાજુના શબવા કમલોજય ૧ હાથમાં શસ્ત્ર રિ હાથમાં મુદ્રા | હાથમાં મુદ્રા ૨ હાથમાં શસ્ત્ર Iક , કમળ ૪ , ગદા = , ગદા J૪ કમળ પૂર્વદિશાના દારની જમણી બાજુના પૂર્વદિશાના દ્વારની ડાબી બાજુના "Aho Shrutgyanam" Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રકરણ ૮ મું.. શિવની મૂર્તિનું વર્ણન. शुक्लांबरं धरंदेवं शुक्लभानुलेपनम् ॥ जटाभरयुतःक्रमात् बालेन्दुतत्शेखरम् ॥२६४॥ અર્થ:-શંકર ભગવાનની મૂર્તિઓનું વર્ણન કરવામાં આવે છે. સુંદર ધેળા અંબરને ધારણ કરનાર, ધોળી કાન્તિવાળા, કપુર વિગેરેને લેપ કરનારા, જરા જુટથી ભરપુર અને મસ્તક ઉપર બાલચંદ્રમાને ધારણ કરનારા, એવી શંકર ભગવાનની મૂર્તિ સમજવી. ૨૬૪ त्रीलोचन सौस्वसुखं कुंडलाभ्यांमलंकृतः ॥ सद्योजात महोतसर्वः वरदाभयपाणिनम् ॥२६॥ અર્થ -સઘોજાત શંકરની મુર્તિ–ત્રણ નેત્રવાળા, દરેકને સુખ આપનારા, પિોતે સુખ સ્વરૂપ અને બને કાનમાં કુંડલથી ભાયમાન, જલદી દરેકને મેહ કરનારા, જલ્દી સ્વરૂપને ધારણ કરનારા, એક હાથથી વરદાન આપનારા અને બીજા હાથથી ભયને નાશ કરનારા (અભય મુદ્રા) આવી રીતે સજાત શંકર ભગવાનની મૂર્તિ બનાવવી.૨૬૫ जटाबद्धधरं कुर्यात् त्रीनेत्रतुगनासिका ॥ वामदेव महाबाहुः रकद्रखेटक धारिणाम् ।। सर्वालंकार संयुक्तं रक्तकुंडल धारिणाम् ॥२६६॥ અર્થ -રામદેવશંકર ભગવાનની મૂર્તિ-મસ્તક ઉપર જટા બાંધેલી રાખવી, ત્રણ નેત્ર તેમજ એક હાથમાં રૂદ્રાક્ષ "Aho Shrutgyanam Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અને બીજા હાથમાં ખેટકને ધારણ કરનારા, કાનમાં કુંડલ અને દરેક અલંકારોથી યુકત તેવા વામદેવ શંકરની મૂર્તિ બનાવવી. ૨૬૬ द्रष्ट्राकरालवदनं सर्पशिखत्रीलोचनम् ॥ रुढमालाधरंदेव सपकुंडलमंडीताम् ॥२६७॥ અર્થ-અઘાર કાલરૂપ શંકર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તે ભયંકર દાંતવાળા તેમજ ભયંકર દાઢેથી ચુકત, માથાની જટા સાઁથી વીટાએલી અને કપાળમાં ત્રીજું નેત્ર તેમજ રૂઢમાલાને ધારણ કરનાર અને સર્પન કુંડલથી શેભાયમાન-ર૬૭ त्रुपुरकेयुरधरं सर्पहारोप वितिनम् ॥ योनसंकटीसूत्रेच गलेवृश्चकमालकम् ॥२६८॥ અર્થ તેમજ ત્રીપુરને ધારણ કરનારા, સર્પ આરેહણ કરનારા અને કટીસૂત્રને ધારણ કરનારા, ગળામાં સર્પોની માળાને ધારણ કરનારા આવા આવા અલંકારવાળા અને नीलोत्पलदलश्याम मतसिपुष्यसंनिभम् ॥ पीठाभुपींगजटीलं सशांकक्तत्पखरम् ॥२६९।। અર્થ -લીલા કમળના પાનના જેવી ભાવાળી અથવા અળશીના ફૂલના જેવી શોભાવાળી અને પીળચટી જટાને ધારણ કરનાર, લલાટમાં સુંદર સસલાના ચીન્હથી યુક્ત ચંદ્રને ધારણ કરનાર તેમજ "Aho Shrutgyanam Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ तक्षकमुष्टिकं चैव- पादपोत्स्वस्थतुपरौं । अघोररुपकंकुर्यात् कालरुपमीवापरम् ॥२७०॥ અર્થ–મુઠીમાં તક્ષક ધારણ કરનાર તેમજ તાંડવ નાચથી યુક્ત જાણવી. બીજે ભયંકર કાળ છે તેવું ભયંકર સ્વરૂપ બનાવવું અને– महावीर्योमहोत्साहं अष्टबाहुमहाबलम् ॥ त्रीसयनरीणेसंघः निवासो अत्रभूतले ॥२७१॥ અર્થ–મહાન પરાક્રમી, મહાન ઉત્સાહથી યુકત, આઠ ભુજાઓથી શોભાયમાન, ભુતેને સમુહ જેમના સંગમાં છે અને પૃથ્વી ઉપર નિવાસ સ્થાન કરનાર એટલે પૃથ્વી ઉપર સુનાર તેમજ બેસનાર તેમજ खडगंच कपालंच खेटकंपात्र एवच ॥ વામન્ત: શાર્તવ્ય મેતર શાસ્ત્રવતુર્ણય ૨૭૨ા. અર્થ-ડાબી બાજુના ચાર હાથમાં કેવાં આયુદ્ધ આપવાં તે બતાવે છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં ખેટક, ત્રીજા હાથમાં કપાલ અને ચેથા હાથમાં પાત્ર આ પ્રમાણે ડાબી બાજુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવા અને જમણી બાજુના ચાર હાથમાં શું આપવું તેમાં-ર૭૨ त्रीषुलंपरषु स्वद्रो दंडश्चैवारीमर्दनः ।। शस्त्रएतानिचत्वारि दक्षिणेषुकरेषुच ॥२७३॥ અર્થ-એક હાથમાં ત્રશુળ, બીજા હાથમાં ફરષી, ત્રીજા હાથમાં મુગર અને ચોથા હાથમાં દંડ આ પ્રમાણે "Aho Shrutgyanam Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાવભીનું 1 ૧૧૬ જમણી બાજુના ચાર હાથમાં ચાર આયુદ્ધ આપવાં, આ પ્રમાણે આઠે હાથમાં આઠ આ યુદ્ધથી યુકત, તેમજ અલંકારોથી યુકત શાસ્ત્રની વિધી પ્રમાણે શંકરની અર નામની મૂર્તિ બનાવવી. ૨૭૩ पीतांबर स्तुमुखः पीतयज्ञोपवितमान । मातुलीगकरेवामे अक्षमालादक्षिणेतथा ॥२७४|| અર્થ:-અનંત્યરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સુંદર પીતાંબર ધારણ કરનાર, પીળા વર્ણની, ચોપવીતથી સુંદર ભાયમાન, ડાબા હાથમાં બીરૂ અને જમણા હાથમાં અક્ષમાળા ધારણ કરનારા આ પ્રમાણે અનત્યરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૭૪ शुद्धस्कंधः विकसितांसौ जयचंद्रविभूषितः ॥ ક્ષત્રિશુર વાઢવામાશુમ ૨૭ધા અર્થ -ઈશાનરૂદ્ર ભગવાનની મૂર્તિ સુંદર બાંધવાની અથવા સુંદર ડેકવાળી સુંદર ખંભાથી યુકત, જયચંદ્ર એટલે બીજના ચંદ્રને ધારણ કરનાર અને એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં ત્રીશુળ ધારણ કરનાર તેમજ માથા ઉપર કપાળ ધારણ કરનાર આ પ્રમાણે ઇશાનરૂદ્રની મૂર્તિ અનાવવી. ૨૭૫ कपालमालीनंश्वेतं सशांक कृतशेखरम् ॥ व्याघचर्मधरंदेवं मृत्युंजयोभवेत्रुद्रः ॥२७६॥ . અથઃ-મૃત્યુંજયરૂદ્ર ભગવાનની મૂર્તિ ધળા ખરાની માળાને ધારણ કરનાર, બીજના ચંદ્રને મુગટ તરીકે માથે "Aho Shrutgyanam Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ દીપાવનાર; વાઘના ચામડાને ધારણ કરનાર આ પ્રમાણે મત્યુંજ્યરૂદ્રની મૂર્તિ બનાવવી. ર૭૬ त्रिशुलं चाक्षमालाच दक्षयोकर योस्मृता ॥ कपालकुंडिकावामे योगमुद्राकरद्वयम् ॥२७७॥ અર્થ-મૃત્યુંજયરૂદ્રની મૂર્તિના હાથમાં કેવાં આયુદ્ધ આપવાં તે બતાવે છે. તેમાં જમણી બાજુના એક હાથમાં ત્રીપુળ, બીજા હાથમાં અક્ષમાલા, ડાબી બાજુના એક હાથમાં કપાળ અને બીજા હાથમાં કુંકા તેમજ એગમુદ્રાથી બન્ને હાથને ગોઠવીને મૂતે બનાવવી. ર૭૭ चतुमुखोमहाबाहु शुक्लपादा क्षमालिका ॥ पुस्तकांभयहस्तौच सचराक्षत्रीलोचनः ॥२७८॥ અર્થ -કીશુક્ષરૂદ્ર ભગવાનની મૂર્તાિ–ચાર મુખવાળી,. અક્ષમાળાને ધારણ કરનાર તેમજ બને હાથમાં પુસ્તક અને ચેથા હાથમાં અભયને ધારણ કરનાર, બીજના ચંદ્રને, ત્રીજા નેત્ર તરીકે શોભાવનાર આ પ્રમાણે સુશોભીત કીર્ણક્ષરૂદ્રની મૂર્તિ બનાવવી. ર૭૮ चीत्रवस्त्रधरंकुर्यात् चत्रयंजोपवितिनः !! चीत्ररुपमहेशान्तः त्तोत्रेश्वर्यसमन्वितः ॥२७९॥ અર્થ-શ્રી ઠરૂદ્ર ભગવાનની મૂતિ-ચીત્રવિચીત્ર વો, ચીત્રવિચીત્ર રંગની જનોઈ ધારણ કરનાર અને ચીંત્રમય રૂપવાળી તેમજ શાન્ત સ્વરૂપવાળી સુંદર એશ્વચથી યુક્ત, એવી આભુષણવાળી તેમજ. ર૭૯ "Aho Shrutgyanam Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ सर्वालंकार भुषितं खडगो धनुसरोखेटम् ॥ श्रीकंठंविभृतभुजैः चतुर्बाहुचैकवक्रः ॥२८॥ અર્થ -દરેક અલંકાથી વિભુષીત અને એક હાથમાં ખડગ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં સર અને ચોથા હાથમાં ખેટક આ પ્રમાણે ચા૨ આયુદ્ધથી યુક્ત સુંદર ચાર ભુજાવાળી તેમજ કંઠની શોભાથી યુકત, મુખવાળી આવી શ્રીકંઠરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૦ अहिबुध्नोगदासर्प चक्रंडमरुमुदगरैः ॥ शुलांकुशाक्षमालांच क्षोदाधक्रममादधन् ॥२८॥ અર્થ–બુનરૂદ્ધ ભગવાનની મૂર્તિનું વર્ણન-તેમાં જમણી બાજુના આઠ હાથમાં આયુધ આપવાની વિગતપહેલા હાથમાં ગદા, બીજા હાથમાં સંપ ત્રીજા હાથમાં ચક, ચેથા હાથમાં ડમરૂ, પાંચમા હાથમાં મુદગર, છઠા હાથમાં ત્રીશુલ, સાતમા હાથમાં અંકુશ અને આઠમા હાથમાં અક્ષમાળા, તેમજ ૨૮૧ तोमरंपटीसंचर्मः कापालंतर्जनीघटै: शक्तिपरषुकंवामः हस्तैक धारयत्पसौ ॥२८२॥ અર્થ -ડાબી બાજુના આઠ હાથમાં ધારણ કરવાના શસ્ત્રો. તેમાં એક હાથમાં તોમર, બીજા હાથમાં પટી, ત્રીજા હાથમાં વ્યાધ્રામ્બર, ચેથા હાથમાં કપાલ, પાંચમાં હાથમાં તર્જની, છઠા હાથમાં ઘંટ, સાતમા હાથમાં શકિત, અને આઠમા હાથમાં ફરષી આ પ્રમાણે બુનરૂદ્રની મૂર્તિ અનાવવી. ૨૮૨ "Aho Shrutgyanam Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ विरुपाक्षस्तनंखद्र शुलंडरुमकुशः ॥ सर्पचक्रगदामक्ष सूत्रं बीभृतकाष्टके ॥२८३॥ અર્થ:-વીરૂપાક્ષરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમને જમણી બાજુના આઠ હાથમાં શું આપવું તેની વિગત. તેમાં પહેલા હાથમાં બદ્ર, બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ડમરૂ, ચોથા હાથમાં અંકુશ, પાંચમા હાથમાં સપ, છઠા હાથમાં ચક, સાતમા હાથમાં ગદા અને આઠમા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે જમણી બાજુના હાથમાં આયુદ્ધ આપવા. તેમજ ૨૮૩ खेटकटागदाशक्ति परशुतर्जनीपटम् ॥ घंटाकापालंकचेती वामेआयुधकराष्टके ।।२८४॥ અર્થ-ડાબીતરફમાં આઠ ભુજાને આયુધે, તેમાં એક હાથમાં ખેટક, બીજામાં કટાર, ત્રીજા હાથમાં ગદા, ચોથા હાથમાં શક્તિ, પાંચમા હાથમાં ફરષી, છઠા હાથમાં તર્જની આંગળી પાસે પટ, સાતમા હાથમાં ઘટ અને આઠમા હાથમાં કપાલ, આ પ્રમાણે ડાબી બાજુના હાથમાં આઠ આયુધ આપવાં આ પ્રમાણે સેલ હાથવાળા વીરૂપાક્ષરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૪ बहुरुपोदधतहस्ते डमरुंचसुदर्शनम् ॥ सर्पशुलांकुशोकुंभ जयपालिकाखेटकम् ॥२८॥ અર્થ–બહુરૂપીરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન. જમણી બાજુના આઠ હાથમાં શસ્ત્રો આપવાની વિગત. તેમાં એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં સુદર્શન, "Aho Shrutgyanam Page #144 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા હાથમાં સર્પ, ચેથા હાથમાં ત્રીશુલ, પાંચમા હાથમાં અંકુશ, છઠા હાથમાં કુંભ, સાતમા હાથમાં જયપાલીકા અને આઠમા હાથમાં ખેટક આ પ્રમાણે આઠે હાથમાં આઠ આયુદ્ધ આપવાં. તેમજ ૨૮૫ घंटाकपालखडगं तर्जनी कुंडीकाधनुः ॥ परशुपटिसचेती दामोर्धादीकराष्टके ॥२८६।। અર્થ-ડાબીબાજુના આઠ હાથમાં આયુદ્ધનું વર્ણન. તેમાં એક હાથમાં ઘંટ, બીજા હાથમાં કપાલ, ત્રીજા હાથમાં ખડગ, ચેથા હાથમાં તર્જની આંગળી પાસે કુંડીકા અને પાંચમાં હાથમાં ધનુષ્ય, છઠી હાથમાં પરશુ સાતમા હાથમાં પટીસ અને આઠમા હાથમાં પાશ આ પ્રમાણે ડાબી બાજુના આઠ હાથમાં આઠ આયુધ આપવાં, આ પ્રમાણે સોલ આયુધથી યુક્ત સેલ હાથવાળી બહુરૂપી રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૬ चक्रंडमरुमुद्गरं शरंशुलांकुशाक्षसूत्रम् ॥ इति अंबिकारुद्रं दक्षोर्धादिक्रमेणहि ॥२८७॥ અર્થ-અંબીકારૂક ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમના જમણી તથા ડાબી તરફના આઠ ભુજાએનાં આયુધે. તેમાં પહેલા હાથમાં ચક્ર, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં મુગર, ચેથા હાથમાં સર, પાંચમા હાથમાં ત્રીશુલ, છઠા હાથમાં અંકુશ, સાતમા હાથમાં અક્ષસૂત્ર અને આઠમા હાથમાં દક્ષઉ આ પ્રમાણે કુમથી આઠ ભુજાઓમાં આઠ આયુધ આપવાં. ૨૮૭ "Aho Shrutgyanam Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧ उमामहेश्वरंवक्ष्ये उमायासहशंकरः ।। मातुलींग त्रीशुलंच धरतेदक्षिणेकरे ॥२८८॥ અર્થ –ઉમામહેશ્વરરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન. તેમાં શંકર અને ઉમાદેવી સહીતથી શેભાયમાન, તેમજ તેમના જમણી બાજુના એક હાથમાં બીજોરૂ અને બીજા હાથમાં ત્રીશુલને ધારણ કરનારા. ૨૮૮ आलिंगीवामहस्तौ नागेन्द्रद्विजीयेकरे ॥२८९॥ અર્થ-ડાબી બાજુનો એક હાથમાં પાર્વતીદેવી ઉપર રાખેલ, અને બીજા હાથમાં નરેંદ્રને ધારણ કરેલ. આ. પ્રમાણે ચાર ભુજાઓથી શોભાયમાન ઉમા મહેશ્વરની મૂર્તિ શાસ્ત્રની વીધીથી તેમજ સુંદરતાથી બનાવવી. તેમજ ૨૮૯ अधस्तादृशकुमारं गणेश्वरं श्रृंगीरीटी ।। नीर्मासं नृत्यपरमश्रृंगीरीटोचसनिधम् ॥२९॥ અર્થ -નીચેની જમણી તરફના ભાગમાં કાર્તીકસ્વામી અને ડાબી બાજુમાં પિઠીઓ. ખેળામાં ગણેશજીથી યુક્ત તેમજ પાછળ ભાગમાં શૃંગી અને રીટી નામના દ્વારપાળ -ઉભેલા છે. આવી રીતે શાભાથી યુક્ત ઉમામહેશ્વરરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૦૦ कार्याहरिहरादक्षिणार्धे शिवसदादुखी ॥ केशस्यवामोर्धे श्वेतनिलाकृतिकृमात् ॥२९॥ અર્થ:-હરિહરરદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન-તેમાં શરીરને અર્ધો ભાગ શંકરની આકૃતીન અને અર્ધો ભાગ વિષ્ણુની આકૃતીને બનાવવો. તેમાં ડાબી બાજુના કેશ ધોળા રાખવા અને જમણી બાજુના કેશ કાળા રાખવા. શરીરની "Aho Shrutgyanam Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપરની આકૃતિ વિષ્ણુની રાખવી અને નીચેની આકૃતી શંકરની રાખવી. ર૧ ગવતાર દૃમમાર ચશ્વર જૈfટા ! कार्या हरिहरादीस्यापी दक्षीणार्धे शिवतथाकुर्यात् ।।२९२।। અર્થ-નીચા ભાગમાં એક બાજુ પિઠીયો અને કાર્તિક સ્વામીને બેસાસ્વા. બીજી બાજુ ગણેશજીને, તથા શૃંગીને અને રીટ નામના દ્વારપાળને બેસારવા. તેમજ હરીહરની મૂતિ સુંદર સૌમ આકારની તેમ નૃત્ય કરતી હોય તેવી રીતે બનાવવી. ૨૯૨ वरंत्रीषुलं चक्रंबु धारीणो बाहुकाक्रमात् ॥२९३॥ અર્થ તેમજ એક હાથથી વરદાન આપતા (મુદ્રા) બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં કમળ ધારણ કરાવવા. આ પ્રમાણે હરીહર રુદ્રની શાસ્ત્રની વિધી પ્રમાણે મૂતિ બનાવવી. ૨૩ एकपीठसमारुढ चतुर्थके निवासिनम् ॥ खटशुभचतुर्वक्र सर्वलक्षणसंयुतम् ॥२९४॥ અર્થ -હરિ પીતામહ રૂદ્રની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. એક સુંદર સિંહાસન ઉપર બેસાડેલા, ચાર દ્વારપાળથી શોભાયમાન તેમજ છ હાથથી યુક્ત અને સુંદર ચાર મુખથી શોભાયમાન આવી અલૌકીક તેમજ સર્વ લક્ષણોથી યુક્ત ૨૯૪ अक्षमालां त्रीशुलंच गदाकुर्यात दक्षिणे ॥ कमंडलंचखद्रागंचक्रवाम भुजेतथा ।।२९५॥ "Aho Shrutgyanam Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અર્થ તેમજ જમણી બાજુના એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં ત્રીશુલ અને ત્રીજા હાથમાં ગદા આપવી. ડાબી બાજુના એક હાથમાં કમંડલ, બીજા હાથમાં ખદ્રાંગ, ત્રીજા હાથમાં ચક આ પ્રમાણે છએ હાથમાં છ આયુધથી યુક્ત હરિ પીતામહ રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૫ उभौचद्विभुजाकार्या लक्ष्मीनारायणाश्चिउता ॥ देवंशास्त्रेस्वकियैश्च गरुडोपरिसंस्थितम् ॥२९६।। અર્થ -ચુમરૂદ્રની મૂર્તિનું વર્ણન-તેમાં બન્ને બાજુએ બે બે ભુજાઓ બનાવવી. લક્ષ્મીનારાયણની આકૃતિથી યુક્ત અને દેવેના અંશવાળી તેમજ શંકરના અંશવાળી અને ગરૂડના વાહનથી શેભાયમાન ૨૯૬ दक्षिणे कंबलग्नोस्यात् वामोशरगजवृक्षः वीभवोर्वाकरोलक्ष्मी कुक्षोतागं स्थितसदा ।।२९७॥ અથર-જમણી બાજુના એક હાથમાં સર્પ, બીજા હાથમાં સર, ડાબી બાજુના ત્રીજા હાથમાં હાથીનું ચર્મ અને ચેથા હાથમાં વૃક્ષ. સુંદર ડાબા હાથની પાસે ડાબા સાથળ ઉપર હંમેશાં જેને લક્ષમી શેભી રહ્યાં છે એવી યુગ્મ રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૭ .सर्वषामेवदेवानां एवंयुग्मविधियते ।। तेषांसतीपृथकरुपातदस्त्रवाहनाकृतीः ॥२९८॥ અર્થ-આ પ્રમાણે દરેક દેવની યુગ્મ મૂત બનાવવી હોય ત્યાં આ પ્રમાણે વિધીથી બનાવવી. જે દેવ હોય તેવાં પૃથક રૂપ બનાવવા અને દરેક દેવોને શાસ્ત્રોમાં વર્ણન કરેલાં આયુદ્ધો આપવાં તેમજ દરેક મુતિઓ શાસ્ત્રની વિધીથીજ બનાવવી. ઈતી યુગ્મમુર્તા. ૨૮ "Aho Shrutgyanam Page #148 -------------------------------------------------------------------------- ________________ શંકરની મૂર્તિના આયુદ્ધનું કેક, મકર - - - - - - - - સાજાત ૧. કોણાક્ષરૂ૮ ૭, ૧ હાથમાં વરદ ૧ હાથમાં અભયR હાથમાં અક્ષમાળા હાથમાં અભય (મુદ્રા) (મુદ્રા) (મુદ્રા) ર પુસ્તક ર , પુસ્તક એક મુખ્ય બે ભુજાવાળા | ચાર મુખ, ચાર ભુજાવાળા વામદેવશંકર ૨. શ્રીકંઠ રૂ ૮. ૧ હાથમાં રૂદ્રાક્ષની1 હાથમાં ખેટક | હાથમાં ખડગ ૧ હાથમાં સર માળા | ર , ધનુષ્ય ૨ , ખેટક એક મુખ્ય બે ભુજાવાળા ! એક મુખ્ય ચાર ભુજાવાળા અર કાલરૂપ રૂદ્ર ૩. બુધ્ધ રૂદ્ર ૯. ૧ હાથમાં ત્રીશુલ ૧ હાથમાં ખડગ ફરષી ર , ખેટક હાથમાં ગદા ૧ હાથમાં તોમર I , મુદગરઃ + કપાલ દંડ જ છે પાત્ર ર ) સર્પ ૨ ,, ૫ટી એક મુખ આઠ ભુજાવાળા - Iક છે ચક્ર a વ્યાઘામ્બર અનંત્ય રૂ ૪. ૧ હાથમાં અક્ષમાળા હાથમાં બીજે જ છે જ , કપાસ, એક મુખ્ય બે ભુજાવાળા ઇશાન રૂદ્ર ૫. ,, મુદગર પ , તર્જની જ હાથમાં અક્ષમાળાd૧ હાથમાં ત્રીજુવાદ , ત્રીશુલ ૬ , ઘંટ એક મુખ્ય બે ભુજાવાળા મૃત્યુંજય રૂક ૬. --}s , અંકુશ છ , શક્તિ ન હાથમાં ત્રીશુલ ૧ હાથમાં કપાલ , અક્ષમાળા) , ફરી ૨ , અક્ષમાળા ૨ , કંડીકા એક મુખ્ય ચાર ભુજાવાળા એક મુખ સાલ. ભુજાવાળા ડમરે. "Aho Shrutgyanam Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ વીરૂપાલ રૂ ૧૦ અંબીકા રૂદ્ર ૧૨ ૧ હાથમાં ખદ્ર ૧ થાયમાં ખેટક ૧ હાથમાં ચક્ર ૧ હાથમાં ત્રિશુળ રિ , ડમરૂ ર , અંકુશ પર , ત્રશુળ ૨ , કટાર ૩િ , મુદગર ૩ , અક્ષમાળા ૪ સર જ , દક્ષઉધ • ડમરૂ, ૩ , ગદા એક મુખ આઠ ભુજાવાળા. , અંકુશ ૪ , શક્તિ ઉમામહેશ્વર ૧૩ સપ પ , ફરસી ને હાથમાં બીજે ૧ હાથ પાર્વતી દેવી તરફ , ચક્ર ૬ , તર્જની ર ક ત્રીશુલ ર , સર્પ અને પટ [ એક મુખ્ય ચાર ભુજાવાળા. , ગદા ૭ , ઘંટ હરીહર રૂદ્ર ૧૪ અક્ષમાળા)૮ , કપાળ ૧ હાથમાં વરદાન હાથમાં ચક્ર બહુરૂપી રૂ. ૧૧ (મુદ્રા) | ન હાથમાં ડમરૂ ૧ હાથમાં ઘટ ર , ત્રીશુલ ૨ ) કમળ » સુદર્શન પર , કપાળ | એક મુખ્ય ચાર ભુજાવાળા. હરીહર પીતામહ રૂદ્ર ૧૫ , સર્ષ ૩ , ખડગ ૧ હાથમાં અક્ષ-૧ હાથમાં કમંડલ » ત્રશુળ જ , કંડીકા માળા | ર , ત્રીશુલ ર , ખદ્રાંગ , અંકુશ પ , ધનુષ્ય | 1૩ • ગદા ૩ ૪ ચક્ર ચાર મુખ, છ ભુજાવાળા. કુંભ ૬ ,, પરશુ યુગ્મ રૂદ્ર ૧૬ - જયપાલીકા/૭ , પટી હાથમાં સર્ષ ૧ હાથમાં સર , ખેટક ૧૮ , પાશ * * * * 1. એક મુખ.સોલ ભુજાવાળા. . એક મુખ્ય ચાર ભુજાવાળા "Aho Shrutgyanam" Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શિવલિંગનું વર્ણન. स्थिरलक्ष्मीप्रदहेत तारजं धेर्यराज्यदम् ॥ प्रजावृद्धिकरंतीभ्रः वंगमायुविवर्धनम् ॥ २९९|| અઃ-હવે શકરના લીંગનું વહુઁન કરવામાં આવે છે. તેમાં સ્થીર લીંગની પુજાથી લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. સીધા તેમ સુંદર લીંગની પુજા કરવાથી ધૈય તેમજ રાજ્ય પ્રાપ્તી થાય છે. તીવ્રજો લીંગની પુજા કરવામાં આવે તે પ્રજાની વૃદ્ધિ થાય છે અને વગ (વાંકા) લીંગની પુજા કરવામાં આવે તે આયુષ્યની વૃદ્ધિ થાય છે. ૨૯૯ विषेश्यकारकंकास्पृ पितलं भुक्तिमुक्तिदम् ॥ शशिकं समुद्भवंलीगं अंतर्ध्यान प्रसिद्धीदम् ॥ ३००॥ અ-વિશેષ કરીને પીળા રંગના લીંગની પુજા કરવાથી સસારમાં સારા સારા ભાગ વીલાસ આપે છે અને મરણ પછી મુક્તિ આપે છે. તેમજ ધોળી આકૃતીના લીંગની પુજા કરવાથી માણસને અંતર્ધ્યાન થવાની સીદ્ધી મળે છે આવા શાસ્ત્રોના મત છે. ૩૦૦ अष्टलोहमयलिगं कुष्टरोगभयापहम् || त्रिलोहं संभवंलीगं अंतर्ध्यानप्रसिद्धिदम् || ३०१ || અથ:-આઠ જાતના લેાહન એકઠાં કરીને, જો શકરંતુ લીંગ અનાવવામાં આવે તે અને તે લીંગની પુજા કરવામાં આવે તે, અઢાર પ્રકારના કોઢના રાગ તેમજ દરેક રાગામાં મહાન ભય કર રેગાના રાજા ક્ષય રાગ છે તે નાશ થાય છે, તેમજ ત્રણ જાતના લેાઢાને એકઠાં કરાવીને જો તેનુ શક "Aho Shrutgyanam" Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રનું લીંગ બનાવવામાં આવે અને તેની પુજા કરવામાં આવે તે અંતર્ધાન થવાની સિદ્ધી પ્રાપ્ત થાય છે. ૩૦૧ आयुष्यहिरकलीगं भोगदंमौक्तिकोद्भवम् ॥ सुखक्रतिष्यरागोव वैडर्यशत्रुमर्दनः ॥३०२॥ અર્થ –તેમજ હિરાનું જે શંકરલીંગ બનાવીને પુજા કરવામાં આવેતે આયુષ્ય વધે છે અને જે સાચાં મેતીનું લીગ કરીને પૂજા કરવામાં આવેતો આ સંસારના સારા સારા ભેગવીલાસ ભેગવવા મલે છે તેમજ મરણ પછી મેક્ષ પણ મલે છે. વૈદુર્યમણનું શંકરનું લીંગ કરીને પુજા કરે તો સારાં સારાં સુખ મળે છે અને દરેક કષ્ટને હરે છે તેમજ શત્રુઓ તેની મેળેજ નાશ થાય છે. આ શાસ્ત્રનો મત છે. ૩૦૨ श्रीप्रदं पद्मरागंच चन्द्रनालवसुप्रदम् ।। लीगमणिमयंपुज्यै स्फाटिकसर्वकामदम् ॥३०३।। અર્થ–પદ્મરાગ મણિનું લીંગ કરીને જે પુજા કરવામાં આવે તે લમી મળે છે તેમજ ચંદ્રમણીનું શંકરનું લીંગ કરીને પુજા કરે તે ધન ધાન્ય વગેરે મળે છે. મણમય લીંગની પુજા કરવામાં આવે તે સર્વ પ્રકા૨નું સુખ મળે છે તેમજ ફાટીકનું લીંગ બનાવીને પુજા કરવામાં આવે તે મનની જે કામના હોય તે પૂર્ણ થાય છે. ૩૦૩ रत्नलोंगद्विधास्थानं सपीठ धातुपीठकम् ।। धातुजंतस्वयोस्थितं सिद्धिमुक्तिप्रदायकं ।।३०४॥ "Aho Shrutgyanam Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અર્થ -રત્નનું લીંગ બે સ્થાનથી બનાવવું, કાંતે રત્નમયજ થાળુ (પીઠીક) બનાવવું અથવા તે ધાતુમય ચાલુ બનાવીને અંદર રત્નનું લીંગ સ્થાપન કરવું પરંતુ ધાતુનાં જે લીંગ બનાવવાં તે તે ધાતુના થાળાથીજ યુક્ત બનાવવાં; તેજ તે સિદ્ધી આપનાર તેમજ મુકતી દાતા થઈ શકે છે નહીતર નહીં જ. ૩૦૪ मुद्रादेकांगुलयापी सदद्वंगुलिनिर्मितम् ॥ सपीठभिनपीठंवारत्नलींगचलंमतम् ॥३०॥ અર્થ -રત્નનું લીંગ બે આંગળનું અથવા તે એક આંગળની ગેળાશનું પણ તેજ પ્રમાણ છે. માટે તે પ્રમાણથી બનાવવામાં આવે તેમજ રત્નના થાળા થી યુક્ત હોય અથવા તે રત્નનું લીંગ ધાતુના થાળાથી યુક્ત હોય તેમજ રત્નનું લીંગ જે થાળામાં સ્થાપન કર્યું હોય ત્યાંથી લઈને બીજે પણ સ્થાપના થઈ શકે છે તેમાં કોઈ પ્રકારને દેષ લાગતું નથી. ૩૦૫ समस्तमणिजातिनां दीप्तसानिध्यकारकम् ॥ मानोन्मान प्रमाणानिततेषुग्राह्यंनवाबुधैः ।।३०६॥ અર્થ -દરેક પ્રકારના મણિઓની જાતનું શંકરનું સુંદર બનાવેલું લીંગ શાસ્ત્રના માપથી યુક્ત અથવા તો શાસ્ત્રના માપથી અયુક્ત હોય તોપણ વિદ્વાન પુરૂષે એ ગ્રહણ કરવા ગ્ય હોય તે ગ્રહણ કરવું અને ન ગ્રહણ કરવા ચોગ્ય હેચ તે ન ગ્રહણું કરવું આ શાસ્ત્રને મત છે. ૩૬ "Aho Shrutgyanam Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ शैलेयभोगदंलिंगं मृन्मयंसर्वकामदम् ॥ दारुजवसुसिद्धार्थ सर्वमेतचलाचलं ॥३०७॥ અર્થ -તેમજ શીલાના બનાવેલા શંકરના લીંગની પુજા કરવાથી સારા સારા ભેગ મળે છે અને માટીથી બનાવેલ શંકરનું લીંગ સર્વ પ્રકારની કામનાને આપનાર થાય છે. કાનું બનાવેલ શંકરનું લીંગ પુજા કરવાથી દ્રવ્યની સિદ્ધી થાય છે. આ દરેક પ્રકારના લીંગ ચળ તેમજ અચળ થઈ શકે છે. ૩૦૭ एकांगुलादिपंचानं षडलिंग च कन्यसः ॥ खटपंचार्वादिसात च मध्यमेकादशादित् ॥३०८॥ અર્થ-એક આંગળથી પાંચ આંગળ સુધી ધાતુનું લીંગ ઉત્તમ ગણાય છે. સાત આંગળનું તેમજ અગિયાર આંગળનું લીંગ મધ્યમ ગણાય છે અને છ આંગળનું લીંગ કનિષ્ટજ ગણાય છે. ૩૦૮ नैकहस्तादचोवीयं प्रासादस्थिरतानयेत ॥ स्थीरंतस्थापयेत्गृहे ग्रहण्यादुरकृषत ।।३०९॥ અર્થ -પ્રાસાદને વિષે જે લીંગ સ્થાપન કરવાનું હોય તે તે એક હાથથી ઓછું નજ કરવું કારણ કે એક હાથથી ઓછું કરવાથી પ્રાસાદ સ્થીર થતું નથી. તેમ ઓછા માપથી કરવામાં આવે તે કરાવનારની તેમજ કરનારની સ્ત્રીઓને નાશ થાય છે માટે દેરાશરને માટે માપથી જ લીંગ બનાવવું. ૩૦૯ "Aho Shrutgyanam Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ बाणलक्षणहिनोपि अत्रवैरमते मनः ॥ तत्र पुजाप्रकुर्वित धर्मकर्मार्थमोक्षदम् ॥ ३९० ॥ અર્થ :-મહાદેવનું આણુ શાસ્ત્રોના માપથી તેમજ લક્ષ@ાથી હીન હેાય, પણ જે તેજ બાણુમાં આપણું અનન્ય ભાવથી મન લાગેલ હોય તેા, તેજ ખાણની પુજા કરવાથી આપણને ધર્મ અર્થ, કામ અને માક્ષને આપનાર થાય છે આવા શાસ્રના સિધાન્ત છે. ૩૧૦ रत्नमेकांगुलंलींग अंगुलांगुलवृद्धिनम् || नवांतनवलिगंच वृद्धिवमुद्रमानिका ॥ ३११ ॥ અર્થ:-રત્નનુ લીંગ કેટલા માપથી અનાવવું તેની વિધી કહેવામાં આવે છે. રત્નનુ લીંગ એક આંગળથી તે નવ આંગળ સુધી વધારી શકાય, અથવા તે મુદ્રમાનીકા સુધી તેનુ વધારવાનું માપ છે. આવા શાસ્રના મત છે. ૩૧૧ धातुरष्टांगुलं पूर्व मष्टांगुलवर्धनात् ॥ त्रीहस्तांतनवैच स्फुलिंगानिचयथाक्रमम् ||३१२॥ અર્થ:-ધાતુના લીંગની વૃદ્ધિ ક્યાંથી કયાં સુધી બનાવવાં તેનુ વર્ણન કરવામાં આવે છે. ધાતુનું લીંગ આઠ આંગળથી ત્રણ હાથ સુધીનું બનાવી શકાય. આ પ્રમાણે કુમથી ધાતુનાં લીંગ બનાવવાં. ૩૧૨ ढाकाष्टमयलींग कर्तव्याशोडशांगुला || शोsaiyonigद्धि खटकराननवैवहा ||३१३॥ અર્થ:-લાકડાનું લીંગ સુંદર મજબુત ક્યાંથી ક્યાં સુધી "Aho Shrutgyanam" Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અનાવવું તેનું વર્ણન કરવામાં આવે છે. લાકડાનું લીંગ સેલ આંગળથી આરભીને છ હાથ સુધીનુ બનાવવું તેમજ છે મુખવાળુ પશુ મનાવી શકાય છે. આવા શાસ્રના સિધાન્ત છે. ૧૧૩ हस्तादीन हस्तांतं शैललींग विधियते ॥ हस्तवृद्धानचैयस्युः मध्येदृधियहुछया ॥ ३९४ ॥ અઃ-પાષાણનું લીંગ સુંદર એક હાથથી આર ભીને નવ હાથનું અનાવવું પરંતુ એકદમ નહાથનું ન અનાવવું. પ્રાસાદના ગભારાનું માપ તપાસીને તથા બના વનારની ઈચ્છાનુસાર અનાવે તે તેમાં કાંઈ હરકત નથી. સારૂ શાભાયમાન થાય તે પ્રમાણે અનાવવું પરંતુ એદરકારીથી ઘાટ વીનાનુ નજ મનાવવું. ૩૧૪ स्थूलखंडेचदीर्घच स्फुटीनं छीद्रसंयुतम् ॥ बींदुयुतं मध्य हिनंच बहुवर्णव भवेत् यदि ॥ ३९५ ॥ અ:-મહુજ જાડું, ઘણા ખાંડવાળુ ઘણુંજ તૈડવાળુ, ઘણાંજ છીદ્રોવાળુ, ઘણાંજ બીંદુવાળુ, મધ્યભાગમાં ઘણુંજ પાતળુ અને ઘણાજ વ વાળુ એવી જો લીંગની આકૃતિ હાય તા ૩૧૫ मतिमान् वर्जयेतलींग सर्वदोषकरंयतः ॥ ३१६॥ અઃઅને શાસ્ત્રની વિધીથી રહીત હાચ તે બુદ્ધિમાન પુરૂષોએ તેની કાઇ દીવસ પુજા કરવી નહિ. કારણકે તેવા શંકરના લીંગની પુજા કરવાથી શાસ્ત્રોમાં જેટલા દોષો "Aho Shrutgyanam" Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ લખ્યા છે તે દે છે તે પુજા કરનારને લાગે છે તેમજ તેના ધનને નાશ થાય છે તેમજ દરીદ્રી થાય છે અને તેનું આયુષ્ય પણ ટુંકું થાય છે. ૩૧૬ ग्रथान्तरे महान दीसमुद्भुतंसीद्व क्षेत्रादिसंभवः ।। पाषाण प्रमाभत्यालीगंवत् पूजयेतसुधिः ॥३१७॥ અથ–બીજા કેટલાક શાસ્ત્રોમાં મોટી તીર્થક્ષેત્રની નદીઓમાં તેમજ બીજા સિદ્ધક્ષેત્રમાં જે પાશાણનું લીંગ તેની મેળે ઘડયા સિવાયનું મળી આવે છે તે સુંદર હાથ તેમજ આ શાસ્ત્રના પ્રમાણથી યુક્ત હોય અથવા અયુક્ત હેય તે પણ તે લીંગની પુજા વિદ્વાન પુરૂષોએ કરવી તેમાં કાંઈ દેષ નથી આ શાસ્ત્રોનો મત છે. ૩૧૭ सर्वदानेषुतपोदानं तीर्थवेदेषुयतफलम् ॥ तत्फलं कोटीगुणितः प्राथ्यनेलिंग पुजनात् ॥३१८॥ અર્થ-દરેક દાનમાં તપનું દાન ઉત્તમ છે. દરેક તીર્થો કરવાથી જે ફળ મળે તેમજ દરેક વેદ ભણવાથી જે ફળ મળે તેથી કરડે ઘણું જ ફળ પાર્થેશ્વર લીંગની પુજા કરવાથી મળે છે આવો શાસ્ત્રોનો મત છે. ૩૧૮ शतवारं कुरुक्षेत्रे सहस्रजानवीजले ।। लक्षवारं नर्मदायां कोटीचकुरुजांगले ॥३१९॥ અર્થ-સે વખત કુરૂક્ષેત્રમાં સ્નાન કરે, હજાર વાર ગંગામાં સ્નાન કરે, લાખ વાર નર્મદામાં સ્નાન કરે, કરડે વખત કુરૂદેશમાં અને જાંગલ દેશમાં સ્નાન કરે અને જે "Aho Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પુણ્ય થાય તે પુણ્ય પાર્થેશ્વર લીંગની પુજા કરવાથી થાય છે. ૩૧૯ कृत्वास्नानं तथापडं होमदानंच भोजनम् ॥ भोजनं कुरुतेकोटीवारं सर्वपुण्यलभेत्नरः || ३२०॥ અર્થ :-ઉપર પ્રમાણે સ્નાન કરે, પીંડદાન આપે, હોમ કરે, દાન કરે, બ્રહ્મ ભાજન કરોડવાર કરાવે ને જે ફળ મળે તે શ ંકરના લીંગની પુજા કરવાથી મળે છે આવે શાસ્ત્રના મત છે. ૩૨૦ उपरि उपरपीठानां संघीरगावसानके ॥ नालस्थमध्यमध्येच कर्णोसंधिनसंघयः ॥ ३२२ ॥ અર્થ: મહાદેવની જળાધારીની ઉપર જે પાળ આવે છે, તેની સંધી મરાબર બેસાડવી અને જલાધારીનું નાળચુ છે ત્યાંનાજ મધ્ય ભાગ છે, તે મધ્ય ભાગમાં જે પત્થર મુકવામાં આવે છે તે પત્થર આખા મુકવા પરંતુ બીજા પત્થરની સંધી કરીને મુકવા. તેમજ જળાધારીનું નાળચુ છે તેની પાસે છીદ્ર રાખવામાં આવે છે, તે છીદ્રને સારી રીતે સુંદરતાથી ગેાઠવીને રાખવું. કે જેથી જળાધારીમાં પાણી પડે તે પાણી તરતજ તે છીદ્રથી બહાર ચાલ્યું જાય. આ પ્રમાણે છીદ્રને ગઢવવું તેથી શ`કરના લીંગ પાસે ગંદકી થતી નથી. ૩૨૧ चतुरस्त्रादिवृत्तानां पीठीकादशधा समृता | उन्नतादशधाकारा बाहमेमेखलयायुता ।। ३२२॥ અઃ-પીઢીંકામાંથી પાણી જવાની ખાર જળાધારીના "Aho Shrutgyanam" Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચાર ભાગથી અથવા ત્રણ ભાગથી અથવા જે મટી જળાધારી હોય તે દસ ભાગથી શેઠવવી તેમજ ઉંચી પણ ચાર ભાગથી, ત્રણ ભાગથી અથવા તે દસ ભાગથી તેમજ બહારથી જળાધારીને મેખલાથી યુક્ત અને સુંદર આકૃતિવાળી બનાવવી. ૩૨૨ त्रीशोदशतुपीठायाश्च जगत्यांच परिक्षीपेत् ।। उधिोजाबाह्य कुंभस्य तन्मध्येकणकं भवेत् ॥३२३॥ અર્થ-જે જળાધારી છે તેના ત્રીશ અંશથી માપ કાઢીને મહાદેવની જગતી બનાવવી તેમજ મહાદેવ ઉપર જળાધારી જે અભીષેક માટે ઘડે રાખવામાં આવે છે તેને મહાદેવના થાળાથી ત્રીશ અંશ ઉંચા રાખો આ શાસ્ત્રને મત છે. ૩ર૩ वामेगणाधिपस्थाप्यो दक्षिणेपार्वतीतथा ॥ नैरुत्ये भासकर विवातः वायव्येचजनार्दनम् ॥३२४॥ અર્થ -પંચદેવડ-ડાબી તરફ ગણપતી, જમણી તરફ પાર્વતીદેવી, નૈરૂત્ય ભાગમાં સૂર્યનારાયણ, વાયવ્ય ભાગમાં જનાર્દન ભગવાન અને બરાબર મધ્યભાગમાં મહાદેવની સ્થાપના કરવી. આ પ્રમાણે પંચ દેવની મૂર્તિની સ્થાપના કહેવાય છે. ૩૨૪ મહાદેવના મંદિરના દ્વારપાળ, मातुलिंगचनागेंधः डमरुवीजपुरंकम् ।। मादामुकुटसौम्यद्वारे सर्वाभरण भ्रषितम् ॥३२५॥ "Aho Shrutgyanam Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અર્થ-હવે મહાદેવના મંદીરના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. ઉત્તર દિશાનો દ્વારપાળ, તેના જમણું બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં નાબેંક, ડાબી બાજુના એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં બીજેરૂ આ પ્રમાણે દરેક પ્રકારના આભુષણથી શોભાયમાન નાદમુકુટ નામને દ્વારપાળ ઉત્તર દીશામાં બનાવો. ૩૨૫ खटवांगंवकपालंच डमरुबीज पुरकम् ॥ दंद्राकरालवदनो महाकायस्तु दक्षिणे ॥३२६॥ અર્થ-હવે દક્ષિણ દિશાના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં જમણી બાજુના એક હાથમાં ખટાંગ, બીજા હાથમાં કપાલ તેમજ ડાબી બાજુના એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં બીજોરૂ આ પ્રમાણે ચારે હાથમાં આયુદ્ધ આપવાં અને મેટી મેટી દાઢે અને દાંતાવાળે ભયંકર મુખવાળે અને મેટા શરીરવાળે આ પ્રમાણે મહાકાયસ્તુ નામના દ્વારપાળ બનાવવો. ૩૨૬ तर्जनीच त्रीषुलंच डमरुगजमेवच ।। हेरंबोवाम भागेस्यात् भृगी दक्षिण स्मृत ॥३२७॥ गजडमरु खनदगं तर्जनिवामहस्तकम् ।। उभौचदक्षिणे द्वारे भृगीदक्षिणतशुभः ॥३२८॥ અર્થ -પૂર્વ દિશાના દ્વારના ડાબા તથા જમણા એવા બે પ્રતિહારનું વર્ણન કરવામાં આવે છે. દ્વારની ડાબી બાજુના હેરંબ નામના દ્વારપાળના જમણી બાજુના એક હાથમાં તર્જની, બીજા હાથમાં ત્રીશુલ. ડાબી બાજુના એક હાથમાં ડમરૂ અને બીજા હાથમાં હાથી આ પ્રમાણે ચારે હાથમાં ચાર આ યુદ્ધ આપવાં. ૩૨૭ "Aho Shrutgyanam Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કાશી વિશ્વનાથના મંદીરનું દ્વાર. "Aho Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જમણી બાજુના દ્વારપાળના એક હાથમાં હાથી, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં ખનદ્ર અને ચોથા હાથમાં તર્જની આ પ્રમાણે ચાર આયુદ્ધવાળે ભેગી નામનો દ્વારપાળ પૂર્વ દિશાના દ્વારમાં જમણી બાજુ બનાવ. त्रीषुलं डमरूं चैव खद्गागंचकपालकम् ॥ पश्चिमे द्वारे कृतव्यो श्रृंगीनामच प्रतिहारः ॥३२९॥ અર્થ-પશ્ચિમ દિશાના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં ખદ્રાંગ અને ચોથા હાથમાં કપાળ આ પ્રમાણે ચાર આયુધથી ચાર હાથ શોભાયમાન એવા શ્રી નામના દ્વારપાળ પશ્ચિમ દિશાના સમજવા. ૩૨૯ ગારીની મૂર્તિનું વર્ણન. अथगौर्याप्रवक्ष्यामि प्रमाणमूर्तीनीर्णयः ।। चतुर्भुजा त्रीनेत्राच सर्वाभरणभूषिता ॥३३०॥ અર્થ:-ગૌરીની મૂર્તિને ચાર ભુજા, ત્રણ નેત્ર અને દરેક પ્રકારના આભુષણથી શોભાયમાન સુંદર ગૌરીદેવીની શાસ્ત્રના નીયમ પ્રમાણે મૂર્તિ બનાવવી. ૩૩૦ अक्षसूत्राशीवंदेव गणाग्रक्षाकमंडलुः ॥ पक्षयेद्वयै अग्निकुडस्य पर्वतोत् भवाचसा ॥३३॥ "Aho Shrutgyanam Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અર્થ –પર્વતોભવાની-નામની દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેમાં શંકર જેના દેવ છે અને ગણેશજી જેવા અધ્યક્ષ છે, તેમજ એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં કમંડળને ધારણ કરનાર અને બન્ને બાજુમાં અગ્નિના કુંડ શેભાથી યુક્ત બે હાથમાં ગેઠવાએલા છે. આ પ્રમાણે પર્વતે ક્ષવાની નામની દેવીની મૂર્તિ બનાવવી. ૩૩૧ अक्षसूत्र तथा पद्म अभयंचापस्तथैव च ॥ गोधाम्रा प्रीयामूर्ती ग्रहे पुज्याश्रीये सदा ॥३३२|| અર્થ ગેધામ્રા નામની દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં અક્ષસૂત્ર (ફાટીકની માળા) બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અભયદાનને આપવા વાળી (મુદ્રા) અને ચેથા હાથમાં ચાપ, આ પ્રમાણે સુંદર ગેધામ્રા દેવીની મૂતિ હમેશાં ઘરમાં જવા માટે બનાવવી. તે સર્વ પ્રકારે સુખ તેમજ લક્ષ્મીને આપનાર થાય છે. ૩૩૨ कमंडलाक्षसूत्रंच बीभ्राणा वज्रांकुशम् ।। गजासनस्थीतारंभा कर्तव्या सर्व कामदा ॥३३३॥ અથર–રભા દેવીની મૂર્તિનું વર્ણન –તેના એક હાથમાં કમંડલ, બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં વજા અને ચોથા હાથમાં અંકુશ. હાથીના આસન ઉપર બેઠેલી અને સર્વ કામનાને દેવાવાળી તેવી ચાર ભુજાથી યુક્ત તેમજ ચારે ભુજાઓમાં ચાર આયુદ્ધથી યુક્ત તેવી રંભા નામની સારી સુંદર મૂતિ બનાવવી. ૩૩૩ "Aho Shrutgyanam Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ नागापाशांकुशाचैव अभयदेवरदंकरः ॥ त्रीपुरानन संयुज्या वंदितात्रीदशैरपी ॥३३४॥ અર્થ –નાગાપાશ દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં નાગપાશ, બીજા હાથમાં અંકુશ, ત્રીજા હાથમાં અભય (મુદ્રા) થા હાથમાં વરદ (મુદ્રા) અને મહાદેવથી યુક્ત તેમજ ત્રણે લોકને વંદન કરવા એગ્ય આ પ્રમાણે નાગાફાશ દેવીની સુંદર મૂર્તિ બનાવવી. ૩૩૪ गौर्यामूर्तीयवामे सिद्धि श्रियान्येव्ये सावित्रि ॥ पश्चमे पृष्ट कर्णद्वकार्यों भगवतिसरस्वती ॥३३॥ इशाने गणेश स्थाप्येत् कुमारोग्निकाणके ।। मध्यमे गौरी प्रतिष्टप्य सर्वा भरण भूषीत ॥३३६॥ અર્થ -ગારી દેવીના મંદીરમાં ક્યા દેવ કઈ દિશામાં સ્થાપન કરવા તેનું વર્ણન કરવામાં આવે છે. ગૌરીની મૂર્તિની ડાબી બાજુમાં સિદ્ધી અને શ્રી તથા અત્રી અને સાવિત્રી દેવી. જમણી બાજુમાં અને પાછળના ભાગમાં ભગવતી અને સરસ્વતી દેવીને સ્થાપીત કરવાં. ૩૩૫ ઈશાન કેણુમાં ગણેશદેવને બીરાજમાન કરવા તેમજ અગ્નિ કેણમાં કાર્તિકસ્વામીની મૂર્તિને અને મધ્ય ભાગમાં દરેક પ્રકારના આભુશણેથી શે ભાયમાન, સુંદર ગૌરીદેવીની મૂર્તિ બનાવીને સ્થાપન કરવી. છતી ગૌરી આયતન. ૩૩૬ अभयांकुशपात्रादंडै पातु पूर्वतः ।। सव्यापसव्य योगेन विजयानामासा भवेत् ॥३३७॥ "Aho Shrutgyanam Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અર્થ વિજયા દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય, બીજા હાથમાં અંકુશ, ત્રીજા હાથમાં પાત્ર, ચેથા હાથમાં દંડ. ડાબી અને જમણી બાજુના ભાગમાં જપમાળાને ધારણ કરનાર આવી સુંદર દેવીની મૂતિ વિજયા કહેવાય છે. ૩૩૭ ગણેશ દેવની મૂર્તિઓનું વર્ણન. अभयांकुशपाशदंडै अजिता वैराजिता ॥ वज्रांकुशदंडैविभक्ता शोभिता मंगलापिच ॥३३८॥ અર્થ-અજીતા અને વિરાજીતા -નામના ગણેશની મૂર્તિને એક હાથમાં અભય, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં પાશ, અને ચેથા હાથમાં દંડ. આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર આ યુદ્ધ યુક્ત, અજીતા અને વિરાજીતા નામની ગણેશની મૂર્તિ બનાવવી. વિભક્ત અને મંગલા -નામના ગણેશની મૂર્તિને એક હાથમાં અભય, બીજા હાથમાં વા, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં દંડ. આ પ્રમાણે વિભક્ત અને મંગલા નામની ગણેશ દેવની મૂર્તિ બનાવવી. ૩૩૮ अभयंसपद्मदंडै मोहनीस्थंभनीतथा ॥ जयाचविजयाचैव अजितात्वपराजीता ॥३३९|| અર્થ –મેહની સ્થભ -નામની ગણેશની મૂર્તિઓનું વર્ણન કરવામાં આવે છે તેમજ બીજી ગણેશદેવની મૂર્તિનું પણ વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય "Aho Shrutgyanam Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અને કમળ બનેને ધારણ કરનાર, તેમજ બીજા હાથમાં દંડને ધારણ કરનારી અને સુંદરતાથી યુક્ત મેહની સ્થભની જયા, વીજયા, અજીતા અને અપરાજીતા નામની ગણેશની મૂર્તિઓ બનાવવી. ૩૩૯ विभक्तामलांचव श्रीलोकमोहनितथा ।। मौर्यापापातनंभृषद मोहकंगजानना ॥३४०॥ અર્થ તેમજ વિભક્તા, મંગલા, શ્રીલેક, મેહની, ગારી અયાપા અને ગજાનન તેમજ મોહક આ નામની ગણેશદેવની મૂર્તિઓ ઉપર કહેલા આ યુધથી યુક્ત બનાવવી. ૩૪૦ गणेशोमुशकारुढो विभृण सर्व कामदा ॥३४१॥ અર્થ: તેમાં ગણેશની મૂર્તિને ઉંદરના વાહન ઉપર આરૂઢ કરવી, તે મૂર્તિ સર્વ કામને આપનારી થાય છે તેમજ દરેક પ્રકારના વિબ્રોને દુર કરનારી થાય છે. માટે ગણેશ દેવની મૂર્તિઓ શાસ્ત્રની વિધીથી બનાવવી. ઈતિ ગણેશ આયતન. ૩૪૧ वरतथांकुशदंतः धारयेतकरैरश्वैः ॥ पंचवक्र त्रोलोचनः हेरंवमुशकारुढः ॥३४२॥ અર્થ-વક્રતુંડઃ-નામના ગણેશ દેવની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં વરદ, (મુદ્રા) બીજા હાથમાં અંકુશ અને એક દંતથી સુંદર મુખવાળી તેમજ પાંચ મુખવાળી અને ત્રણ નેત્રવાળી. મહાદેવ પિતાના ખેળામાં ગણેશની મૂર્તિને બેસાડીને પોતાના હાથથી પકડે "Aho Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાખેલ તેવી અને ઉંદરના વાહનથી શોભાયમાન આવી વક્રતુંડ ગણેશની મૂત બનાવવી. ૩૪૨ वामांगेगजकण तु सिद्धिदद्याचदक्षिणे ॥ पृष्टकर्णतदाद्योच धुम्रकोबालचन्द्रमाः ॥३४३॥ उत्तरेतुसदागौरि वाम्येचैव सरस्वती ॥ पश्चिमे यक्षराक्षश्च बुद्धि पूर्वेषुसंस्थीता ॥३४४॥ અર્થ-ગણેશદેવના દેરાસરમાં ડાબી બાજુમાં ગજકણ, દક્ષીણુ બાજુમાં સિધી અને પાછલા ભાગમાં બાલચંદ્રમાં તથા ધુમ્રક આ બન્નેને પાછળ રાખવા. ૩૪૩ તેમજ ઉત્તરભાગમાં મારી દેવી આગલા ભાગમાં સરસ્વતી દેવી, પશ્ચિમ ભાગમાં યક્ષ અને રાક્ષસે. પૂર્વ દિશા તરફ બુધિ આ પ્રમાણે ગણેશના દેરાસરમાં આટલા દેવેની સ્થાપના કરવી એવો શાસ્ત્રને મત છે. ૩૪૪ सर्वाचवामनाकारा सौम्याचरुपानना ॥ तर्जनीयाशुपद्म विनोदंड हस्तकः ॥३४५॥ અર્થ -વિબ્રહરઃ—નામના ગણેશદેવના દેરાશરના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં દરેક ગણપતીના દ્વારપાળ વામન આકારના બનાવવા અને સુંદર આકૃતીવાળા તેમજ શેભાયમાન મુખવાળા અને એક હાથમાં તર્જની બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં કમળ અને ચાથા હાથમાં વિઘોને નાશ કરનાર એવા દંડને ધારણ કરનાર આ પ્રમાણે ઉત્તર દિશાને દ્વારપાળ બનાવ. ૩૪૫ "Aho Shrutgyanam Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ तर्जनीदंडासव्ये दक्षीणे दलवात भैरतः ॥ तर्जनीबाणचापंचदंतचगजर्णक ॥३४६॥ અર્થ-ગજકર્ણ નામના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે તેના ડાબા હાથમાં તર્જની, બીજા હાથમાં દંડ અને જમણી બાજુના બે હાથ તેમાં એક હાથમાં તજની અને બીજા હાથમાં બાણ આ પ્રમાણે ચાર હાથમાં ચાર આયુદ્ધ આપવાં. એવા સુંદર આકારના ગજકર્ણ નામના દક્ષિણ દિશાના દ્વારપાળ બનાવવા. ૩૪૬ तर्जनीडायसव्य गोकर पश्चिमे स्थिते । तर्जनीपद्माकुशदंडः हस्तमौसुसोम्यकम् ॥३४७।। અર્થ-ગેકર નામનાઃ- દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં તજની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ આ પ્રમાણે પશ્ચિમ દિશાને ગોકર નામનો દ્વારપાળ બનાવ. ૩૪૭ તનાગેશ્વર શુરાગ चतुद्वारादीके सर्व प्राच्या पृष्ट संस्थीताम् ॥३४८॥ અર્થ -અભયદાયક-નામને દ્વારપાળ તેનું વર્ણન કરવામાં આવે છે તેમાં એક હાથમાં તર્જની, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અંકુશ અને ચેથા હાથમાં દંડ. આ પ્રમાણે સુંદર આકૃતીવાળા અને ચાર ભુજાઓમાં આયુધવાળે પૂર્વદીશાને દ્વારપાળ અભયદાયક નામને બનાવો. આ પ્રમાણે ગણેશ દેવના દેરાસરમાં ચારે દિશામાં "Aho Shrutgyanam Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચાર દ્વારપાળો બનાવવા આવે શાસ્ત્રને મત છે. ઇતિ ગણેશ પ્રતિહાર. ૩૪૮ કાર્તિક સ્વામીની મૂર્તિનું વર્ણન कार्तिकेय प्रवक्ष्यामि तरुणादिन्यसछिभम् ।। कमलोदलवर्णनवणभि कुमारं सुकुमारकम् ॥३४९॥ અર્થ-હવે કાર્તિક સ્વામીની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સુંદર તરૂણાવસ્થાથી શેભાયમાન અને કમળના સરખા વર્ણવાળ, નાના બાળક જેવી જેની સુકુમાર કેમળતાથી યુકત અને જેની મૂર્તિ અત્યન્ત દેદીપ્યમાન છે. ૩૪૯ गडकैश्चीरकैयुतं मयुरवर वाहनः ।। स्थीनियंखेटनगरै भुजाद्वादशकल्पयेत् ॥३५०|| અર્થ -સુંદર પીંછાઓથી સુશોભીત તેમજ માથા ઉપર કલગી તથા સુંદર કાંઠલાથી શેભાયમાન અને દરેક મયુરોમાં શ્રેષ્ઠ એવા મયુર વાહનવાળી તેમજ ખેટક નગરની અંદર સ્થીર રહેનાર અને સુંદર બાર ભુજાઓથી શેભાયમાન. ૩પ૦ चतुर्भुजंकर पुटैस्यात् धनगमेधिबाहुकम् ॥ दक्षिणे शक्तिपाशोच खद्रबाणत्रिषुलंच ॥३५॥ અર્થ -તેમાં ચાર ભુજાઓ થી સંપુટ કરાવવો અને તેમાં એક જમણા હાથની આંગળીથી એગ મુદ્રા કરાવવી તેમજ જમણું બાજુના હાથમાં શું શા આપવાં તેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં પહેલા હાથમાં શક્તિ, બીજા હાથમાં "Aho Shrutgyanam Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાશ ત્રીજા હાથમાં ખદ્રા થા હાથમાં બાણ અને પાંચમા હાથમાં ત્રીશુલ-૩૫૧ वरदत्तश्चैक हस्तेसः अथवात्रयेदोभतः ॥ धनुपताकामुष्टींच तर्जनी तु प्रसारिता ॥३५२॥ અર્થ—અને છઠા હાથમાં વરદ અથવા ત્રયદ આપવું. હવે ડાબી બાજુના હાથમાં શું આપવું તેનું વર્ણન કરવામાં આવે છે. એક હાથમાં ખેટક, બીજા હાથમાં તામ્રચુડ, ત્રીજા હાથમાં ધનુષ્ય, થા હાથમાં પતાકા અને પાંચમા હાથની મુઠીમાં તર્જની शडभुजेशक्तिस्यात् वरदामूर्ती एवंस्यात् ।। कर्तव्याशास्त्र प्रमाणतः शुभ फलदायका भवेत् ॥३५३॥ અર્થ-અને છઠા હાથમાં શકિત આપવી. આ પ્રમાછે શાસ્ત્રોના પ્રમાણુથી અત્યન્ત ભાયમાન અને વરદાનને આપવાવાળી કાર્તિક સ્વામીની મૂર્તિ બનાવવી તે ફળ આપનાર થાય છે. ઈતીકાતકેય ૩૫૩ "Aho Shrutgyanam Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મહાદેવના મંદીરના દ્વાર- ગારીની મૂર્તિના અયાનું પાળનું કોષ્ટક કાષ્ટક. નાદિમુકુટ. પર્વતે ભવાની. ૧ હાથમાં બીજે૩૧ હાથમાં ડમરૂને હાથમાં અગ્નિ-૧ હાથમાં અગ્નિ ર નાગેન્દ્ર બીજોરુ ને કુંડ નો કુંડ ઉત્તરદિશાને દ્વારપાળ. ર , અક્ષમાળાર છે કમંડલ - મહાકાય. ગધામ્રા દેવી. ૧ હાથમાં ખટવાંગને હાથમાં ડમરૂ ૨ ) કપાલ પર , બીજોરા હાથમાં અક્ષસૂત્ર ૧ હાથમાં અભય | (મુદ્રા) દક્ષિણદિશાનો દ્વારપાળ. ર , કમળ ર , ચાપ ભંગીનામના. વાહન આખલાનું. ૧ હાથમાં હાથી ૧ હાથમાં ખદ રંભાદેવી. ડમરૂ ર , તર્જની પૂર્વદિશાને જમણી બાજુને દ્વારા હાથમાં કમંડળ ૧ હાથમાં વજી --ર , અક્ષમાળાર છે અંકુશ | હેરંબ નામને. વાહન હાથીનું. ૧ હાથમાં તર્જની ૧ હાથમાં ડમરૂ નાગપાશ દેવી. ( ૨ ), ત્રીજુળ ૨ ) હાથી પૂર્વદિશાને ડાબી બાજુનો દ્વારપાળ. હાથમાં નાગપાશ૧ હાથમાં અભય ર , અંકુશ ર » વરદ(મુદ્રા) શૃંગી નામને. વિજ્યાદેવી. હાથમાં ત્રિશુળ[૧ હાથમાં ખદ્રાંગ ૨ , ડમરૂ ૨ ) કપાલ ૧ હાથમાં અભય/૧ હાથમાં પાત્ર પશ્ચિમ દિશાનો દ્વારપાળ. ર , અંકુશ ર , દંડ "Aho Shrutgyanam Page #171 -------------------------------------------------------------------------- ________________ ગણેશદેવના અયુદ્ધનું કાક. અજીતા અને વૈરાજીતા. 22 ૧ હાથમાં અત્ર હાથમાં પાશ ૧ હાથમાં તર્જની ** *મળવા ર દડ વિભક્ત અને મગલા, ૧ હાથમાં અભય/? હાથમાં અંકુશ (મુદ્રા) 37 વા દ 29 ૧ શ્રીલેાક મેહનગૌરી અપાયા અને ર ગજાનન વિગેરે ગણેશના નામેાના આયુદ્ધ. માહનીસ્થલ. "" ૧૪૭ ગણેશના દેરાશરના દ્વારપાળનું કા. વિહર. ! હાથમાં અભય? હાથમાં ઈંડ અને કમળ જયા, વિજયા, અજીતા અને અપરાજીતા ગણેશદેવના આયુદ્ધ. વક્રતુંડ, ૧ હાથમાં વર૬૧ હાથમાં અંકુશ પાંચ મુખવાળી ત્રણ નેત્ર વાહન ઉંદરનું. "" 33 ગજક. હાથમાં તર્જની ૧ હાથમાં તર્જની માણ ર ક્રૂડ દક્ષિણ દિશાના દ્વારપાળ, 39 હાથમાં કમળ દંડ 27 ખાણુ ર ઉત્તરદિશાને દ્વારપાળ. 33 ૧ હાથમાં તર્જની ૧ હાથમાં અંકુશ ર કમળ ર ક્રૂડ "Aho Shrutgyanam" 33 ગાફળ નામના. 32 ૧ હાથમાં અંકુશ ૧ હાથમાં તની ર 리 ર ઈંડ ડ પૂર્વ દિશાના દ્વારપાળ, અભયદાયક. 27 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કાર્તિક સ્વામીની મૂર્તિના આયુદ્ધનું કેષ્ટક, ૧ હાથમાં શક્તિ ૧ હાથમાં ખેટક ૨ , પાશ ૨ , તામ્રચુડ ૩ છે ધનુષ્ય ૪ , બાણ ૫તાંઠા ૫ , ત્રીશુળ ૫ , તર્જની ૬ ૪ વરદ ( ૬ ) શક્તિ બાર ભુજા વાહન મેરનું. - "Aho Shrutgyanam Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પ્રકરણ ૯ મું શક્તિદેવી મુર્તિનું વર્ણીન अक्षमुत्रांबुपात्रैः अधोहस्ते प्रकारयेत् पद्मयुग्मे लिलयास्यात् सर्वाभूषण शोभिता ॥ ३५४॥ અં: લીલાદેવીની મુર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક જમણા તથા ડાબા ઉપલા હાથેામાં, શેાભાથી ચુક્ત સુંદર લીલા રંગવાળા અને હાથેામાં કમળા આપવાં. તેમજ નિચેના જમણા હાથમાં અક્ષમાળા, ખીજા ડામા હાથમાં કમડલ અને દરેક પ્રકારના આભુષણાથી યુક્ત આવી લીલાદેવીની મૂર્તિ બનાવવી. ૩૫૪ वरंत्रीपुलं पद्मंच पान पात्रं करेतथा ॥ क्षेमंकरितदानाम क्षेमारोग्यदायिनी || ३५५ | અઃ-ક્ષેમકરી દેવીનુ વર્ણન કરવામાં આવે છે. તેમાં ચાર ભુજા મનાવવી.તેની જમણી બાજુમાં એક હાથમાં વરદ, મીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં પાણીનું પાત્ર આપવું. આ પ્રમાણે શાસ્રના પ્રમાણથી મૂર્તિ બનાવી પુજે તે આરોગ્ય અને સુખને આપનારી થાય છે. ૩૫૫ कमंडलुंचखच डमरूपानमाकं ॥ हरीतथानाम सर्वेषां सिद्धिहेतवे ॥ ३५६ ॥ અથČ:-પ્રસીદ્ધિ નામની દેવી તેના એક હાથમાં કમડેલ, બીજા હાથમાં ખદ્ર, ત્રીજા હાથમાં ડમરૂ અને ચોથા "Aho Shrutgyanam" Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હાથમાં પાત્ર આ પ્રમાણે પ્રસીદ્ધિ નામની દેવીની મૂતિ બનાવી પુજે તે સિદ્ધી આપનારી થાય છે. ૩૫૬ गोधासना भवेत् गौरि लीलयाहस्तवाहना ।। सिंहारुढाभवेत् दुर्गामातर स्ववाहनी ॥३५७॥ અર્થ-ગેઘા આસનથી યુક્ત ગારીની મુતિ તથા હાથીના વાહનથી ભાયમાન બનાવવી તેમજ સિંહના ઉપર સ્વારીથી શોભાયમાન દુર્ગા દેવીની મૂર્તિ સમજવી. આ પ્રમાણે માતાજીની મૂર્તિઓ આસનવાળી બનાવવી. चंडिकाक्रुररुपाच पींगकेशाक्रशोदरि ॥ रक्ताक्षिभननेत्रंचनिर्मासा विकृत आनना॥३५८॥ અર્થ – ચંડીકા દેવીનું વર્ણન કરવામાં આવે છે; તેમાં તેનું રૂપ ભયંકર કરવું તેમજ માથાના કેશને રંગ. પીળચટ કરવો અને પેટને ભાગ પાતળા બનાવ, તેમજ નેત્રને ભાગ લાલ રંગને તેમજ કાંઈક મીલ નેત્રથી યુક્ત અને મુખને દેખાવ પણ ભયંકર બનાવ. ચંદ્રિકા દેવીની મૂતિને વાહન ઘુવડનું બનાવવું. ૩૫૮ व्याघ्रचर्म परिधान भुजंगामरणान्विता ॥ कपालमालिनि कृद्मासवामुढभयावहा ॥३५९॥ અર્થ -કૃદમાદેવીની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં વાઘનું ચામડુ જેમણે ધારણ કરેલ છે ઉપવસ્ત્ર તરીકે અને સર્પોની માળાઓથી શેભાયમાન તેમજ માણસના પરાની માળાને ધારણ કરનાર અને ભયંકર આકૃ તીવાળી, આવી કૃદમા દેવીની મૂતિ બનાવવી. ૩૫૯ "Aho Shrutgyanam Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ त्रीशुलखेटकखद्र चतुपाशांकुशेशय || कुमरो दर्पण घंटा शंख चक्रगदापवि || ३६०॥ અથઃ–પવી દેવીની મૂર્તિનું વર્ણન. તેને ભાર ભુજાઓ બનાવવી જમણી માનુના છે હાથમાં શસ્રો આપવાની વિધી, તે એક હાથમાં ત્રશુલ, ખીજા હાથમાં ખેટક, ત્રીજા હાથમાં ખદ્ર, ચેાથા હાથમાં ચતુઃ પાંચમા હાથમાં પાશ અને છઠ્ઠા હાથમાં અંકુશ. ડાખી ખાજીના હાથમાં તેમાં એક હાથમાં ફુગર, બીજા હાથમાં દૃણુ, ત્રીજા હાથમાં ઘંટ, ચેાથા હાથમાં શંખ પાંચમા હાથમાં ચક્ર અને છઠ્ઠા હાથમાં ગદા, આ પ્રમાણે પવી દેવીની ભૂતિ મનાવવી. ૩૬૦ दंडामुद्र रद्रइत्यैत्यर्यथा स्थानार्युर्वैयुतः ॥ વાકુવોદ્રાસંઘુત્તા ચામુંડા વિશ્રાતિની ॥૨૬॥ અ:-ચામુંડાદેવીની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે, તેના જમણી બાજુના એક હાથમાં દંડ, બીજામાં સુદગર, ત્રીજામાં ૨૬, અને ચાથા હાથમાં ખાદ્ર આ પ્રમાણે ચાર ભુજાઓથી યુક્ત તેમ સુદર આસન ઉપર શાભાયમાન ચામુંડાદેવીની મૂતિ બનાવવી. ૩૬૧ खर्द्रपात्रंच मुशलैलगलंच विभक्तिसा ॥ આક્ષાતત્ત્વ મુદ્રાવી ચોનેરિતિજ્ઞ રૂદ્રા અર્થ:—યોગેશ્વરી દેવીનું વર્ણન તેમાં જમણી બાજુના એક હાથમાં ખદ્ર, ખીજા હાથમાં પાત્ર અને ડામી માજીના એક હાથમાં મુશલ, ખીજા હાથમાં લગલ. આ "Aho Shrutgyanam" Page #176 -------------------------------------------------------------------------- ________________ પર પ્રમાણે ચાર ભુજાએથી શેાભાયમાન, લાલ નેત્રવાળી તેમજ મુદ્રાથી યુક્ત ચેાગેશ્વરી દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૨ अयाव्याप्तम् शीलं जगतस्थावर जंगमः ॥ ईमांये पूजयेतदैत्याः सव्यामोनी चराचरम् ॥ ३६३॥ અથ:-અયાદેવીનું વર્ણન કરવામાં આવે છે. જેની અંદર ત્રણે જગતની અંદર વ્યાસ થએલી અને ચરા ચર જગતને ઉત્પન્ન કરનારી આ પ્રમાણે સુદર સ્વરૂપવાળી અયાનામની દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૩ कात्यायतितोवक्षे दशहस्तामजाभुजा ॥ तेज प्रदायतानित्यं नृपाणां सुखबोधिनी ॥ ३६४ ॥ અઃ-કાત્યાયની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. લાંખા દેશ ભુજાવાળી, મહાન તેજસ્વી, રાજાને સુખ આપનારી તેમજ શાન્ત સ્વરૂપવાળી અને સુંદર આભુષણાથી યુક્ત આવી કાત્યાયની દેવીની મૂતિ અનાવવી. ૩૬૪ त्रीभंगीस्थानामहिशासुरसूदिनी ॥ અથ :-ત્રીભગાદેવી:-તેને ચાર दक्षेत्रीषुलखच चक्रबाणचसक्तिकां ॥ ३६५॥ ભુજાએ મનાવવી, તેમાં જમણી આજુના એક હાથમાં ત્રીશુલ, ખીજા હાથમાં મુદ્ર ડાખી માજીના એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ખાણુ આ પ્રમાણે ત્રીભગા દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૫ खेटकं पूर्णचापंच पाशमंकुशमेवच ॥ घंटानो वामनोदत्वा दैत्यमुर्धजधत्कराम् ॥ ३६६ ॥ "Aho Shrutgyanam" Page #177 -------------------------------------------------------------------------- ________________ ની મૂર્તિ અકશ માં બાણ વ અને ચતું ૧૫૩ અર્થ -ભેરવી દેવીની મૂર્તિ -એક હાથમાં ખેટક, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં પાશ, ચેથા હાથમાં અંકુશ અને પાંચમા હાથમાં ઘંટ તેમજ છઠા હાથમાં દૈત્યનું માથું આપવું, આવી ભયંકર યૂતિ છ ભુજાવાળી ભેરવી દેવીની સમજવી. ૩૬૬ अधस्तात् महिषदधत् असिखांप्रदर्शयतः ॥ शीरद्वेदोद्भवंतद्धः दानवखद्रपाणिनम् ॥३६७॥ અર્થ-ત્રીલેચના દેવીનું વર્ણન કરવામાં આવે છે. ત્રણ નેત્રવાળી, પગમાં પાડાને દબાવી ઉભેલ અને એક હાથમાં તરવાર, બીજા હાથમાં ખપર, ત્રીજા હાથમાં દૈત્યનું માથું અને ચોથા હાથમાં ખદ્ર આ પ્રમાણે ત્રીલોચના દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૭ दद्रिशुले नमितेतियंदंतभूशितम् ।। रक्तरक्तिकृतवर्णच रक्तविस्फिारीतेक्षणः ॥३६८॥ અર્થ -રકતાક્ષ દેવી તેમાં એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં સાંગ તેમજ મેઢાને એક દાંત વાકે વળવાથી શેભાયમાન અને શરીર ઉપર લાલ પોશાક ધારણ કરનાર લાલ ખુણું નેત્રથી ભયંકર સ્વરૂપવાળી રક્તાક્ષ દેવીની મૂતિ બનાવવી. ૩૬૮ देव्यास्तुदक्षीणेपाटः समंसिद्धोपरिस्थीतांम् ।। किंचिदर्दधवामः मुगुष्टमहिषोपरीः ॥३६९॥ અર્થ દેવ્યા દેવીઃ—જમણા હાથમાં પાટ નામનું શસ્ત્ર અને ડાબા હાથમાં ખડગને ધારણ કરનાર તેમજ પાડાને "Aho Shrutgyanam Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પગમાં દાબીને સિદ્ધોની માફક સ્થીર રહેલ આવી દેવ્યા દેવીની મૂતિ શાસ્ત્રની વિધી પ્રમાણે બનાવવી. ૩૬૯ ચડીકા દેવીના મંદીરના દ્વારપાળે. चंडिकाया प्रतिहारान् कथयिष्यामि अनुक्रमात् ॥ करटश्चैव पींगलो भृगीटो तथा रक्तोक्षवसुलोचनः॥३७॥ धुम्रकककदश्चैवदष्टानविकर्कटास्य ॥ स्फुरद्वसनोज्यलो वैतालश्चतथैव च ॥३७१॥ અર્થ ચંદ્રકાના પ્રતિહારનું વર્ણન કરવામાં આવે છે. કપટ, પીંગલ, ભગીટી, રકતાશ, સુલોચન, ધુમ્રક, કકદ અને વૈતાલ જેના દાંત તથા દાઢ મહા ભયંકર છે. જેઓ દાંતને કટકટાવી રહેલા છે તેમજ જેના અધરેષ્ટ ફરકી રહેલા છે તેવા અને મહાન ઉગ્ર સ્વરૂપવાળા, આવા ભયંકર ચંડીકા દેવીના પ્રતિહારે બનાવવા. હવે પછી કેવા બનાવવા તેનું વર્ણન કરવામાં આવશે. ૩૭૦ થી ૩૭૧ बर्बरिरक्तदेहश्च रक्ताक्षस्वमहाबलीत ॥ तर्जनी चैव खद्गांगमुर्धजमरुदंडकौ ॥३७२॥ અથે—જાણે બેલતી હોય તેવી, લાલ રંગની અને ખુલ્લા લાલ નેત્રવાળી ચાર ભુજાઓથી યુક્ત તેમાં એક ભુજામાં તર્જની, બીજા હાથમાં ખદ્રાંગ, ત્રીજા હાથમાં મુજ અને ચોથા હાથમાં દંડ. ૩૭૨ वैतालसु समाख्यातो अपसव्यैर्कटायुत्तः ॥३७३|| અને ડાબી બાજુના કેડના ભાગમાં કટાર જેમણે ધારણ કરી છે આવી વૈતાલની મૂર્તી બનાવવી. ૩૭૩ મુ અને ચોથો "Aho Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૫ अभयंखद्रखेटं च दंड पिंगललोचनः ॥ वामाप सव्य योगेन भवेत भृगुटी नामकः || ३७४ || અ—ભૃગુટીનામના દ્વારપાળનું વન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય (મુદ્રા) ખીજા હાથમાં ખજર, ત્રીજા હાથમાં ખેટક અને ચેાથા દંડ તેમજ પીળા નેત્રવાળા અને જમણા તથા ડાખા શસ્રોવાળા દ્વારની એ માજી ગોઠવવા. આયુદ્ધે જમણા તથા ડામાં આપવા. ૩૭૪ तर्जनी त्रीपुलंच खद्रांगं दंड एव च ॥ रक्तोनाम भवेदसौं वामदक्षे सुलोचनः ॥ ३७५॥ અ—રક્તાક્ષ નામના દ્વારપાળ તેના એક હાથમાં તની, ખીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં મજર અને ચાચા હાથમાં ફ્રેંડ આ પ્રમાણે રક્તાક્ષ નામના જમણા અને સુલાચન નામના ડાએ એવા એ બે પ્રતિહારે ચારે દિશામાં ગઠવવા. ૩૭૫ - दिग्धास्याक्ष युग्मेवच प्रशस्ता विघ्ननाशनः || ३७६॥ અ—સુલાચના નામના દ્વારપાળને આયુદ્ધ ઉપર પ્રમાણે સભ્ય સભ્ય ગેાંઠવા, મુખ ભયંકર, બે નેત્રવાળું સમગ્ર વિધ્નાને નાશ કરનાર આવી મૂર્તિ, સુલેાચન નામના દ્વારપાળની અનાવવી, ૩૭૬ લક્ષ્મી દેવીની મૂર્તિ, अष्ट पत्रांबुजसा लक्ष्मी सिंहासने शुभे ॥ विनायकविदासीना सर्वा भरणभूषिता ॥ ३७७॥ "Aho Shrutgyanam" Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અર્થ-આઠ પાંદડાવાળા કમળથી શોભાયમાન તેવા સિંહાસન ઉપર આરૂઢ થએલી અને ગણેજીની માફક બેઠેલાં અને દરેક આ ભુષણથી સુશોભીત તેમજ ૩૭૭ उर्धहस्तौ प्रकर्तव्यो देयापंकज धारीणौ ।। वामेऽमृत घटो धत्त दक्षिणे मातुलिंगकम् ||३७८॥ અર્થ–-ઉપરના બંને હાથમાં સુંદર કમળાને ધારણ કરનાર, તેમજ નીચેના બે હાથમાં તેમાં ડાબી બાજુના એક હાથમાં અમૃતને ઘડે, જમણી બાજુના હાથમાં બીજેરૂ આ પ્રમાણે લક્ષ્મી દેવીની શોભાયમાન સુંદર મૂર્તિ બનાવવી. ૩૭૮ મહાલક્ષમી દેવી મૂર્તિ क्षेत्रकोलयुरदेते दक्षिणे मातुलिंगकम् ॥ महालक्ष्मियदर्चते लक्ष्मिवत्सातदाकार्यों रुपा भरणभूषता ॥३७९॥ અર્થ–જમણી બાજુમાં ક્ષેત્રટેલ, ડાબી બાજુની તરફ બીજેરૂ, લક્ષ્મી દેવીની માફક સર્વાભુષણથી શેભામાન. ૩૭૯ दक्षिणाधकरे पात्रेमुर्धकौदकिभवेत् ॥ वामोध खेटकं धते श्रीफलंदधतकरे ॥३८०॥ અર્થ-જમણે હાથમાં અમૃતને ઘડે, બીજા હાથમાં કૌમુદી ઉપરના હાથમાં તેમજ ડાબા હાથમાં ખેટક અને જમણા હાથમાં શ્રીફળ આપવું આ પ્રમાણે છ ભુજાવાળી મહાલફિમદેવીની મૂતિ શાસ્ત્રના પ્રમાણથી બનાવવી. ૩૮૦ "Aho Shrutgyanam Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂર્તિ. एक चक्रचतु हस्ता मुकुटे न वीराजीता ॥ प्रभा मंडल संयुक्ता कुंडलानवितपरा ॥३८१॥ અર્થ–ચાર હસ્તેથી યુક્ત, સુંદર મુગટવાળી, એક ચક્રવાળી, સુંદર મંડળથી શોભાયભાન, સુંદર કુંડલોથી તથા સર્વ આભૂષણથી સુશોભીત તેમજ. ૩૮૧ अक्षा अंबु विणा पुस्तकं महा विद्या प्रकिर्तिता ॥ व राक्षाबु पुस्तकं च सरस्वति शुभावहा ॥३८२॥ અર્થ-એક હાથમાં ફાટીકની માળા. બીજા હાથમાં વીણા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચેથા હાથમાં વરદ, આ પ્રમાણે મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂતિ મયુરવાહનથી આ રૂંઢ બનાવવી. ૩૮૨ બ્રહ્મણી દેવીની મૂર્તિ. हंसारुढ प्रकर्तव्या साक्षात्सूत्रकमंडलुः ।। श्रुतं पुस्तकंधते उर्ध हस्ते धरेत् शुभा ॥ ३८३॥ અર્થ-એક હાથમાં કમંડલ, બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં ચાર વેદના પુસ્તકોને ધારણ કરનાર અને ચેથા હાથમાં વરદ (મુદ્રા) આ પ્રમાણે સુંદર હંસની સ્વારી ઉપર આરૂઢ થયેલાં એવી બ્રાહ્મણીદેવીની મૂતિ બનાવવી. ૩૮૩ માહેશ્વરી દેવીની ગતિ. माहेश्वरी प्रकर्तव्या वृषभासनसंस्थिता ॥ कपालशुलखडुडगा वरदा च चतुर्भुजा ॥३८४॥ "Aho Shrutgyanam Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અર્થ_એક હાથમાં કપાલ, બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ખડગ અને ચોથા હાથમાં વરદ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર શસ્ત્ર આપવાં અને આખલાના વાહનથી શેભાયમાન આવી માહેશ્વરીની મૂતી બનાવવી. કુમારીકા દેવીની મૂર્તિ. कुमाररुप कौमारी सुशोभनामयुर वाहिनि ॥ रक्त वस्त्रधरा तद्वतश्रुल गदापद्मधरा ॥३८५॥ અર્થ-એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં શક્તિ ત્રીજા હાથમાં ગદા અને ચેથા હાથમાં કમળ આ પ્રમાણે સુંદર કુમારીવસ્થાને ધારણ કરનાર અને ભાયમાન, મયુર વાહન ઉપર આરૂઢ થયેલ તેમજ લાલ વસ્ત્રાને ધારણ કરનાર એવી કુમારી દેવીની મૂતિ સમજવી. ૩૮૫ વૈદભવી દેવીની મૂર્તિ. वैदभवी विदमुसदसी गरुडो परि संस्थिता ।। चतुर्बाहु च वरदा शंख चक्र गदा धरा ॥३८६॥ અર્થ –એક હાથમાં વરદ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચેથા હાથમાં ગદા. આ પ્રમાણે ચંદ્રના સરખા મુખવાળી તેમજ ગરૂડના વાહન ઉપર બીરાજેલ અને ચાર ભુજાઓમાં ચાર શસ્ત્રાને ધારણ કરેલ એવી શેભાયમાન ઉદભવી દેવીની મૂતિ બનાવવી. ૩૮૬ વારાહી માતાની મૂતિ. वाराहितुषरंवक्ष्मि महिशा परि संस्थिता । वाराह सदसी देवी घंटा चक्र धारिणी ॥३८७॥ "Aho Shrutgyanam Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ गदा चक्र गदा चामर दान वेद्र विधातीनी ।। लोकानां च पीनासा सर्व व्याधि विनाशनी ॥३८८॥ અર્થ–એક હાથમાં ઘંટ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા, ચોથા હાથમાં ચક પાંચમાં હાથમાં ગદા અને છઠ્ઠા હાથમાં ચામર આ પ્રમાણે છ ભુજાઓથી યુક્ત અને પાડાના વાહનથી શેભાયમાચ તેમજ દહીતેને નાશ કરકરનારી એવી વારાહી દેવીની પૂજા કરનારા લોકેાના દરેક પ્રકારના રોગને નાશ થાય છે. ૩૮૭ થી ૩૮૮ ઈદ્રિાણી દેવીની મૂર્તિ इन्द्राणि तु इन्द्र सदसी वज्र शुल मदा नाग ॥ गजासन गजादेवी लोचनबहुभीवता ।।३८९॥ અર્થ_એક હાથમાં વજી, બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ગદા. અને ચેથા હાથમાં નાગને ધારણ કરનાર તેમજ બધા દેવ અને દેવીઓના કરતાં સુંદર નેત્રવાળી તેમજ ગજની સ્વારીથી ભાયમાન તેવી ઈંદ્રાણી દેવીની મૂર્તિ બનાવવી. ૩૮૯ છ ભુજાવાળી ચામુંડા દેવીની મૂતિ. दिग्या सुक्ष्म कुक्षिश्च कुशलवक्र मार्गणेः ॥ अंकुश विभूति खद्र दक्षिणे पृथ वामतः खेट पास धतु दंडकुमारोति विभृतम् ।।३९०॥ चामुंडा प्रेतगारक्ताविकृतास्याद विभूषिता । विद्विवजावा प्रकर्तव्या कार्तिकार्य रान्विता ॥३९॥ "Aho Shrutgyanam Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અર્થ :-જમણી મનુના એક હાથમાં અ’કુશ, બીજા હાથમાં વિભૂતિ ત્રીજા હાથમાં ખંજર અને ડાખી બાજુના એક હાથમાં ખેટક, બીજા હાથમાં પાશ અને ત્રીજા હાથમાં ફ્રેંડ આ પ્રમાણે છ ભુજાથી યુક્ત, સુ ંદર પાતળીકેડ વાળી. તેમજ ચક્રને ફેરવવામાં મહા કુશળ અને કુમારાવસ્થાથી શાભાયમાન, તેમજ પ્રેતના વાહનવાળી, મહા ભયંકર રાક્ષસાને નાશ કરવામાં તૈયાર રહેનાર એવી મહા ભયંકર સુખની આકૃતિવાળી તેમજ આભુષણેાને ધારણ કરનારી એવી ચામુંડાદેવીની મૂર્તિ આ પ્રમાણે મનાવવી.૩૯૦થી ૩૯૧ માતૃકા દેવીની મૂર્તિ वीरेश्वर रक्त भगवान वृषा रुढोधनुर्धरो || वीणा हस्त त्रीषुलं च मत्रीणीमग्रनेा भवेत् || ३९२ || અ: એક હાથમાં મહાદેવનુ બાણુ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં વીણા અને ચેાથા હાથમાં ત્રીશુલ આ પ્રમાણે માતૃકાનીમૂર્તિ લાલ રંગની બનાવવી અને વૃષભ વાહન છે તેમજ માતૃકાદેવની મૂર્તિને મંદીરના આગળના ભાગમાં સ્થાપન કરવી. ૩૯૨ मध्ये मातर कार्या अन्तेसाति विनायकम् ॥ ३९३ ॥ અથઃ–અને જ્યાં માતૃકાની મૂર્તિ મધ્યમાં સ્થાપન કરી હોય ત્યાં ગણપતી દેવની મૂર્તિને પણ માતૃકાની પાસેજ કરવી આવે શાસ્ત્રના સિધાન્ત છે. ૩૯૩ ક્ષેત્રપાલ દેવની મૂર્તિ क्षेत्रपालो विधातव्योदिग्वासाघंटी विभूषिता ॥ कार्तिक डमरु बिमृत् दक्षिणे तुकरद्वयः ||६९४ "Aho Shrutgyanam" Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ वामे शुलंकपालं च मुंडमालो प्रवितक्रम् ॥ करोति कटीनोधम् सर्वग्रा स्थीत शेखरं ॥३९॥ અર્થ –દીશારૂપી વસ્ત્રોને ધારણ કરનાર, તેમજ ઘંટાથી શોભાયમાન તેમજ ચાર ભુજાથી ચુક્ત, તેમાં જમણી બાજુના એક હાથમાં કરવતી અને બીજા હાથમાં ડમરૂ આ પ્રમાણે જમણી બાજુના અને હાથમાં શસ્ત્રો આપવાં. ૩૯૪ અને ડાબી બાજુના બે ભુજાઓમાં તેમાં એક હાથમાં ત્રીશુલ બીજા હાથમાં ખોપરી (કપાલ), સુંદર જઈને ધારણ કરનાર તેમજ ગળામાં માથાની માળાને ધારણ કરનાર તેમજ કેડ કસીને બાંધેલ આ પ્રમાણે સવની આગળ સ્થાપના કરેલી, આવી ક્ષેત્રપાલની મૂતિ બનાવવી. ૩૯૫ "Aho Shrutgyanam Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ છે જ A % : શક્તિદેવીના આયુહતું કેષ્ટક. લીલાદેવી ક્ષેમકરીદેવી ૧ હાથમાં કમળ ૧ હાથમાં કમળ ૧ હાથમાં વરદ ૧ હાથમાં કમળ | ર , અક્ષમાળા , કમંડલ ર , ત્રીશુળી , પાણીનું પાત્ર પ્રસિદ્ધિદેવી | ચંડીકાદેવી તથા કૃદમા દેવી ૧ હાથમાં કમંડલ હાથમાં ડમરૂ | . ભયંકર આકૃતિવાળી રાક્ષસોનો નાશ કરવામાં તૈયાર રહેનાર તેવી, ર , ખદ્ર ર ક પાત્ર વાહન ઘુવડનું કરવું પવીદેવી ચામુંડાદેવી ૧ હાથમાં ત્રીશુળ ૧ હાથમાં મુગટ ૧ હાથમાં દંડ ૧ હાથમાં રક ખેટક ર , દર્પણ કર , મુદગર ૨ , ખાદ્ર ખક ૩િ , ધ્રુટ ચતાં જ એ શંખ યોગેશ્વરીદેવી પાશ પ , અંકુશ૬ , ગદા ૧ હાથમાં ખદ્ર ૧ હાથમાં મુશળ બાર ભુજાવાળી ર કે પાત્ર ૨ ,, લગલ અયાદેવી તથા કાત્યાયની ત્રીભંગાદેવી ૧ હાથમાં ત્રીશુળ૧ હાથમાં ચક્ર સુંદર સ્વરૂપ અને શાન્ત દેખાવવાળા ૨ , ખદ્ર ર , બાણુ ભેરવી દેવી ત્રીલોચનાદેવી ૧ હાથમાં ખેટક હાથમાં અંકુશ ર છે બાણુર છે, ઘંટ ૧ હાથમાં તરવારહાથમાં દૈત્યનુંમાથી ક , પાશ ૩ , દેનું માથું ર , ખપર ૨ , ખદ છ ભુજાવાળી રક્તાક્ષદેવી ધ્યાદેવી ૧ હાથમાં ત્રીશુળ૨ હાથમાં સાંગ ૧ હાથમાં પાટા૨ હાથમાં ખડગ ૨ ચક્ર : * "Aho Shrutgyanam Page #187 -------------------------------------------------------------------------- ________________ કરટ, પીંગળ,ત્રક, કકદ અને વૈતાલ ૧ હાથમાં તર્જની ૧ હાથમાં મુજ ખદ્રાંગ|ર ફુડે કટાર ર ડ 23 29 ૧૬૩ ચડીકાના દેરાશરના દ્વારપાળ "3 રક્તાક્ષ નામના સુલેાચન ૧ હાથમાં તર્જની હાથમાં ખંજરા હાજમાં માંજર ૧ હાચમાં તર્જની ત્રીશુળ દડ ર 31 19 27 ત્રીશુળ|ર ારની જમણી બાજુ ક્રૂડ ર દ્વારની ડાબી બાજુ લક્ષ્મીદેવી ૧ હાથમાં કમળ ૧ હાથમાં કમળ ર બીજોર ર અમૃતને ધડે "" . 22 33 શક્તિદેવીના આયુદ્ધનું કાષ્ટક. માળા વીણા ર વાહન મેરનું ૧ હાથમાં અભય-૧ હાથમાં ખેટક ખંજર ર e's ર ,, ,, ભૃગુટી નામના માહેશ્વરી દેવી ૧ હાથમાં પાલ૧ હાથમાં ખડગ વરદ (મુદ્રા) ર 17 ત્રીશુળ ર વાહન આખલાનું મહાલક્ષ્મીદેવી ૧ હાથમાં ક્ષેત્રકાલ હાથમાં બીજોર કૌમુદી .અમૃતને ધાર ૩ શ્રીફળ ર 13 ખેટક કમળના સિંહાસનવાળી મહાવિદ્યા સરસ્વતીદેવી બ્રહ્મણીદેવી ૧ હાથમાં Æાટીની ૧ હાથમાં પુસ્તક ૧ હાથમાં કમંડલ૧ હાથમાં ચાર વેદના પુસ્તકા વરદ ર અક્ષમાળાર વરદ(મુદ્રા) વાહન હેશનું 99 19 27 છ ભુજાવાળી વાહન હાથીનું હાથમાં 13 "Aho Shrutgyanam" 37 17 73 કુમારીક દેવી ત્રશુળ૧ હાથમાં ગદા શક્તિ ર વાહન મારનું કમળ 93 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વૈદભવી દેવી વારાહીદેવી ૧ હાથમાં ઘંટ ૧ હાથમાં ચક્ર ૧ હાથમાં વરદ ૧ હાથમાં ચક્ર ૨ , ચક્ર ૨ જ ગદા ર છે શંખ ૨ , ગદા | (૩ , ગદા ૩ ,, ચામર વાહન ગરૂડનું છ ભુજાવાળી વાહન પાડાનું ઈંદ્રાણદેવી છ ભુજાવાળી ચામુંડા દેવી ૧ હાથમાં વજ ૧ હાથમાં ગદા નિ હાથમાં અંકુશ હાથમાં ખેટક પર , ત્રીશુળ ર , નાગપાશ ૨ છે વિભુતિર ,પાશ *૩િ ક જa , દેડ વાહન હાથીનું વાહન પ્રેતનું માતૃકાદેવી ક્ષેત્રપાળ દેવ ૧ હાથમાં મહાદેવનું હાથમાં વીણા હાથમાં કરવતિલ હાથમાં ત્રીશુળા , ત્રીશળR » ડમરે ર ૨ , ખોપરી ,, ધનુષ્ય ર વાહન વૃ! "Aho Shrutgyanam Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પ્રાચીન છતનું અદ્ભુત શિલ્પકામ. IN) Nઈ "Aho Shrutgyanam Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ. જેનેના વીશ તિર્થકરેના યક્ષ-યક્ષિણીયેનું વર્ણન यथा प्रथम जिनस्थ गोमुखोयक्षः सुवर्णगजवानः ॥ चतुर्भुजोवरदाक्षमालिकायुक्त दक्षिणे पाणीद्वयोः । मातुलींगापाशकान्वितवामपाणिद्वयश्च ॥३९५॥ અર્થ -હવે જેનોના ચાવીશ તિર્થકોના યક્ષ અને યક્ષીચેનાં નામ તેમજ શસ્ત્રો ક્યા કેને આપવાં, તેમજ કોને કેવા વાહનથી યુક્ત બનાવવાં, તેમાં આદીશ્વર ભગવાનને યક્ષ તેમ યક્ષણનું પહેલું વર્ણન કરવામાં આવે છે. ગોમુખનામને યક્ષઃ-તેના શરીરને વણું સુંદર સેનાના જે તેમજ વાહન હાથીનું, ચાર ભુજાઓથી શેભાચમાન તેમજ એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં પાશ અને ચોથા હાથમાં બીજો રૂ. આ પ્રમાણે હાથીના વાહનથી યુક્ત આદીશ્વર ભગવાનની જમણી બાજુમાં બે મુખ નામના યક્ષની મૂર્તિ બેસાડવી. ૩૫ सुवर्णा गरुड वाहनाऽष्ट करावरदबाण चक्र ।। पाशयुक्तदक्षिणपाणि चतुष्टया धनुर्वज्रा ॥ चक्रांकुशयुक्तबाम पाणि चतुष्टयाचेति ॥३९६॥ અર્થ - ચકેશ્વરી ચક્ષણનું વર્ણન કરવામાં આવે છે. આઠ ભુજાઓથી યુક્ત તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં ચક અને ચેથા હાથમાં પણ ચક આપવું. ડાબી ગાજુના ચાર હાથમાં "Aho Shrutgyanam Page #191 -------------------------------------------------------------------------- ________________ તેમાં એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં વજા, ત્રીજા હાથમાં ચક્ર અને ચેથા હાથમાં અંકુશ તેમજ સેનાના સરખા વર્ણવાળી અને ગરૂડના વાહનથી શેભાયમાન આ પ્રમાણે આદીશ્વર ભગવાનની ડાબી બાજુમાં ચકેશ્વરી દેવી નામની યક્ષની મૂર્તિ બનાવવી. ૩૬ अजिनाथस्थ महा यक्षाभि धोयक्ष चतुर्मुखः ।। श्यामवर्णः करिन्द्र वाहनोऽष्ट पाणिवरदमुद्राक्ष ॥ सूत्र पाशकान्वितदक्षिण पाणि चतुष्टयो ।। बीजपुरकाभयांकुशशक्ति युक्तवामपाणि चतुष्टयश्च॥३९७॥ અર્થ-મહાયક્ષનીમૂતિ–શ્યામવર્ણ, ચાર મુખથી યુક્ત તેમજ આઠ ભુજાઓથી શોભાયમાન, તેમાં જમણું બાજુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં મુદગર, ત્રીજા હાથમાં અક્ષમાળા, ચોથા હાથમાં પાશ આ પ્રમાણે આપવાં. તેમજ ડાબી બાજુના ચાર હાથમાં તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અભય, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં શક્તિ. આ પ્રમાણે આડે હાથમાં શસ્ત્રો આપવાં અને હાથીના વાહનથી શોભાયમાન એવા અછતનાથભગવાનની જમણી બાજુમાં મહાયક્ષ નામની મૂતિ બનાવવી. ૩૯૭ अजितनाथस्याजिताजित बला देवी गौरवर्णा ॥ लाहासनाधिरुढा चतुर्भुजा वरदपाशका ॥ अधिष्टितकरद्वय दक्षिणकद्वया बीजपुरकांकुशा ॥ लेकृत वाम पाणिद्वयाच ॥३९८॥ "Aho Shrutgyanam Page #192 -------------------------------------------------------------------------- ________________ અર્થ-છતાછતબલાદેવીઃ નામની ચક્ષણી ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણુ બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં પાશ તેમજ ડાબીબાજુના બે હાથમાં તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અંકુશથી શુભાયમાન અને બકરાના વાહનથી યુક્ત આ પ્રમાણે અજીત નાથ ભગવાનની ડાબી બાજુ છતા જીત બલાદેવી નામની યક્ષણની મૂતિ બનાવવી. ૩૯૮ श्रीसंभव जिनस्य त्रिमुखानाम यक्षस्विवदनः ॥ त्रीनेत्रः श्यामवर्णो मयुर वाहन षड भुजोनकुल ॥ गदा भय युक्त दक्षिण करकमल त्रयोमातुलींग ॥ नागाक्ष सूत्र युक्त वाम पाणि पनत्रयश्च ॥३९९।। અર્થ-ત્રીમુખા નામને યક્ષ-તેને ત્રણ મુખ બનાવવાં. ત્રણ નેત્ર, વર્ણ શ્યામ, છ ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં અભય આ પ્રમાણે જમણી બાજુના ત્રણ હાથમાં તેમાં એક હાથમાં કમળ, બીજા હાથમાં માતુલીગ તેમજ અક્ષ સૂત્ર અને ત્રીજા હાથમાં કમળ આ પ્રમાણે છ ભુજાઓથી શેભાયમાન તેમજ મયુરના વાહનથી આરૂઢ થયેલ, શ્રી સંભવનાથ ભગવાનની જમણી બાજુએ ત્રીમુખા નામના ચક્ષની મૂર્તિ બનાવવી. ૩૯ श्रीसंभवस्यदुरीता देवी गौरवर्णामेष वाहना ॥ चतुर्भुजावरदाक्ष सूत्रभूषित दक्षिण भुजद्वया ॥ फलाभधात्वित वाम करद्वयाच ॥४०॥ "Aho Shrutgyanam Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ અર્થ -રીતાદેવી – નામની ચક્ષણી તેને વાણું સફેદ અનાવ તેમજ ચાર ભુજથી સંભાયમાન અને જમણું બાજુના બે હાથમાં બે શસ્ત્રો આપવા તેમાં એક હાથમાં વરદ ( મુદ્રા ) બીજા હાથમાં અક્ષમાળા. તેમજ ડાબી બાજુના બે હાથમાં બે શસ્ત્રો આપવા. તેમાં એક હાથમાં ફલા બીજા હાથમાં અભય આ પ્રમાણે ચારે હાથમાં ચાર શસ્ત્રો અને ઘેટાના વાહનથી યુક્ત. એવા શ્રી સંભવનાથ ભગવાનના ડાબી બાજુએ દુરીના નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૦૦ श्री अभिनंदनस्य ईश्वरोयक्ष श्याम कान्ति गजवाहनः ।। श्चतुर्भुजो मातुंगाक्ष सूत्र युक्त दक्षिण करकमल । द्वयोनकुलांकुशान्वित वाम पाणिद्वयश्च ॥४०॥ અર્થ–ઈશ્વર નામને ચક્ષ–શ્યામવર્ણ ચાર ભુજાઆથી શેભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં બીજેરૂ બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે જમણા હાથમાં બે શસ્ત્રો આપવા તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અંકુશ અને હાથીના વાહન ઉપર આરૂઢ થએલ એવા અભીનંદન ભગવાનની જમણી બાજુમાં ઈશ્વર નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૦૧ श्री अभिनन्दनस्य कालिनामा देवी श्याम कान्ति ।। पद्मासना चतुर्भुजा वरद पाशाधिष्टिता दक्षिण करद्वया। नागांकुशांलकृता वाम पाणि द्वयाच ॥४०२।। અર્થ –કાલીકા દેવી નામની યક્ષ-શ્યામ કાન્તિવાળી, કમળાસનથી શેભાયમાન તેમજ ચાર ભુજાઓ "Aho Shrutgyanam" Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વાળી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, મીજા હાથમાં પાશ. તેમજ ડાખી માજીના એક હાથમાં નાગ, ખીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચારે ભુજાઆમાં ચાર શસ્ત્રાથી શૈાભાયમાન એવા શ્રી અભીનદન ભગવાનની ડાબી બાજુમાં કાલીકા નામની યક્ષણીની મૂર્તિ બનાવવી.૪૦૨ श्री सुमतेस्तुम्बरुयक्षः श्वेत वर्णोगरुडवाहनचतुर्भुजो || वरद शक्ति युक्त दक्षिण पाणिद्वयोगदानागपाशं युक्त ॥ નામ પાળિ ચ ॥૪૦॥ અથ-તુંબરૂ નામના યક્ષઃ-ચાર ભુજાએથી શેાભાયમાન તેમજ કેળા વણુથી સુંદર અને ચાર શસ્રોવાળા તેમાં જમણી બાજુએના એક હાથમાં વરદ, ખીજા હાથમાં શક્તિ તેમજ ડામી માજીના એક હાથમાં ગદા અને બીજા હાથમા નાગપાશ આ પ્રમાણે ગરૂડ વાહનથી યુક્ત એવા શ્રી સુમતીનાથ ભગવાનની જમણી બાજુમાં તુંબરૂ નામના યક્ષની મૂતિ મનાવવી. ૪૦૩ श्री सुमते महाकालि देवी सुवर्णा पद्मासना ॥ चतुर्भुजा वरद पाशाधिष्टित दक्षिण करद्वया ॥ मालीगांकुश युक्त वाम पाणिद्वयाचेति ||४०४|| અ-મહાકાલી દેવી નામની ચક્ષણી:-સાનાના વર્ણ થી સુંદર તેમજ ચાર ભુજાઓમાં ચાર શસ્ત્રોથી શૈાભાયમાન તેમાં જમણી માજુમાં એક હાથમાં વરદ (મુદ્રા) ખીજા હાથમાં પાશ ડાબી બાજુના એક હાથમાં મીજોરૂ,ખીજા હાથમાં અંકુશ અને કમળના આસનથી સુશેાભીત એવા શ્રીસુમતીનાથ ભગ "Aho Shrutgyanam" Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ વાનની ડાબી માનું મહાકાળી દેવી નામની ચક્ષીની મૂર્તિ બનાવવી. ૪૦૪ श्रीपद्ममभःकुसमो यक्षोनीलवर्ण कुरंगवाहन ॥ चतुर्भुजः फलाभययुक्तदक्षिणपाणिद्वयोनकुला || યક્ષત્રપુત્રામા ળઢચત્ર ૪૦૬॥ ચાર અર્થ :-કુસુમનામનેયક્ષઃ-લીલાવથી યુક્ત તેમજ ભુજાઓમાં ચાર શસ્ત્રોથી દેીપ્યમાન તેમાં જમણી બાજુના એક હાથમાં ફૂલા બીજા હાથમાં અભય તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, ખીજા હાથમાં અક્ષમાળા અને હાથીના વાહનથી આરૂઢ થયેલ એવા શ્રીપદ્મ પ્રભુની જમણી બાજુમાં કુસુમ નામના યક્ષની મૂર્તિ બનાવવી, ૪૦૫ श्रीपद्मप्रभोः अच्युतामतान्तरेण श्यामादेवी ॥ श्वानवाहना चतुर्भुजा वरद बाणावितदक्षिणकरद्वयाः || कार्मुका भययुक्त वामपाणिद्वयाच ॥ ४०६ ॥ અ—અચ્યુતાદેવી નામની ચક્ષણી શ્યામ વ་વાળી, ચાર ભુજાએથી અતી સુંદર તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, ખીજા હાથમાં ખાણુ તેમજ ડામી આજીના એક હાથમાં ધનુષ્ય, ખીજા હાથમાં અભય (મુદ્રા) આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર શઓ આપવા તેમજ વાહન કુતરાનું બનાવવું. એવાં શ્રી પદ્મપ્રભુની ડાબી બાજુમાં અચ્યુતા નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૦૬ श्री सुपार्श्वनाथस्यमातंगोयक्षो ॥ नीलवर्णो गजवाहनश्चतुर्भुजो बिल्वपाशयुक्तो | दक्षिणपाणिद्वयोनकुलां कुशयुक्तवामपाणिदयश्च ॥ ४०७ || "Aho Shrutgyanam" Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અર્થ-માતંગનાને ચક્ષા–તેને વર્ણ લીલા અથવા કાળે તેમજ ચાર ભુજાઓ યુક્ત તેમાં જમણું બાજુના એક હાથમાં બીલું, બીજા હાથમાં પાશ તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રોથી શોભાયમાન તેમજ હાથીના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શ્રી સુપાશ્વનાથ ભગવાનની જમણી બાજુમાં માતંગ નામના યક્ષની મૂતિ બનાવવી. ૪૦૭ श्रीसुपाश्वस्यशान्तादेवी सुवर्णावर्णागजवाहना ॥ चतुर्भुजा वरदाक्षसूत्रयुक्त दक्षिणकरद्वया ।। शूलाभययुक्त वामहस्तद्वयाच ॥४०८॥ અર્થશાન્તાદેવી નામની ચક્ષણી-વર્ણ સોના સર ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં અક્ષમાળા તેમજ ડાબી બાજુના એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં અભય આ પ્રમાણે ચાર હાથમાં યાર શ આપવા તેમજ હાથીના વાહનથી આરૂઢ થયેલ એવા સુપાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુમાં શાન્તાદેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૦૮ श्रीचन्द्रप्रभोः विजयोयक्षोहरितवर्णस्त्रीलोचनः इंसवाहनोद्वि भुजोकृतदणिणहस्तचक्रो वामहस्तधृतमुद्रश्च ॥४०९।। . અર્થ -વિજયનામને યક્ષ-લીલા વર્ણવાળો તેમજ ત્રણ નેત્રથી શોભાયમાન અને બે મુક્તઓથી યુક્ત તેમજ "Aho Shrutgyanam" Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જમણું ભુજામાં ચક્ર અને ડાબા હાથમાં મુદગર આ પ્રમાણે અને હાથમાં બે શસા આપવા તેમજ વાહન હંસનું બનાવવું આ પ્રમાણે શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની જમણી બાજુમાં વીજયા નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૦૯ श्रीचन्द्रप्रभोज्वालामतान्तरेण भृगुटीदेवीपीतवर्णा ॥ विरालारच्यजीवविषेषवाहनी चतुर्भुजाखडग ।। मुद्र भूषीतदक्षिणकरद्वयाफलका परशुय वामा ॥ ક્રિયા અર્થ–બૂટીદેવી નામની યક્ષ તેને વર્ણ પીળા તેમજ સુંદર ચાર હાથ તેમાં જમણી બાજુના એક હાથમાં ખડગ, બીજા હાથમાં મુદગર. તેમજ ડાબી બાજુના એક હાથમાં ફલક, બીજા હાથમાં ફરષી આ પ્રમાણે ચારે ભુજામાં ચાર શસ્ત્ર આપવા અને વિરલ (બિલાડાની) સ્વારી બનાવવી. આ પ્રમાણે ચંદ્ર પ્રભુ ભગવાનની બાજુમાં ભૃગુટી દેવી નામની ચક્ષણ બનાવવી. ૪૧ सुविधैःचतुर्भुजामातुलिंगाक्षसूत्रयुक्तपाणिद्वयो । नकुलकलितवामपाणिद्वयश्च ॥४११॥ અર્થઅજીત નામને યક્ષ-ચાર ભુજાઓથી શેભાયમાન એક હાથમાં બીરૂ, બીજા હાથમાં અક્ષમાળા, તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં ભાલે આ પ્રમાણે ચારે હાથમાં ચાર શસ્ત્રોથી યુક્ત તેમજ કાચબાના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે વિપીનાથ ભગવાનની જમણી બાજુમાં અજીત નામના ચક્ષની મૂર્તિ બનાવવી. ૪૧૧ "Aho Shrutgyanam Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪ श्रीसुविधेःसुतारादेवीगौरवर्णाकृषभवाहना ॥ चतुर्भुजावरदाक्षसूत्रयुक्तदक्षिणकरद्वया ।। कलशांकुचितबामपाणिद्वयाच ॥४१२।। અર્થ–સુતારા દેવી નામની યક્ષણ–વેત વર્ણથી શેભાયમાન, ચાર ભુજાવાળી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં અક્ષમાળા તેમજ ડાબી બાજુના એક હાથમાં કલશ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર સાધન આપવાં અને આખલાના વાહન ઉપર વારી કરાવવી. આ પ્રમાણે સુવિધીનાથ ભગવાનના ડાબી બાજુ સુતારા દેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૧૨ श्रीशितलस्यब्रह्मायक्षश्च चतुर्मुखस्त्रिनेत्रासितवर्णः॥ पद्मासनोऽष्टभुजोमातुलिंग मुद्गरपाशकाभय ।। युक्तदक्षिणपाणिश्चतुष्टयो नकुलगदांकुशाक्षसूत्र ।। युक्तवामपाणिचतुष्टयश्च ॥४१३॥ અર્થ–બ્રહ્મા નામને યક્ષ -વેત વર્ણથી શોભાયમાન, સુંદર ચાર મુખથી યુક્ત તેમજ ત્રણ નેત્રથી દેદીપ્યમાન અને આઠ ભુજાએથી અત્યન્ત શેભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં બીજોર, બીજા હાથમાં મુદગર, ત્રીજા હાથમાં પાશ, ચેથા હાથમાં અભય આ પ્રમાણે જમણી બાજુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવાં તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ,બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે આઠ ભુજાઓ માં આઠ સાધન અને કમળના આસન ઉપર આરૂઢ થએલ. "Aho Shrutgyanam" Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ એવા શીતલનાથ ભગવાનની જમણી ખાજુમાં બ્રહ્મા નામના ચક્ષુ બનાવવા. ૪૧૩ श्रीशितलस्य अशोक देवी नीलवर्णापद्मासना || चतुर्भुजावरद पाशयुक्त दक्षिणपाणिद्वया ॥ फलकांकुशयुक्तवामपाणिद्वयाच ||४१४|| અર્થ:-અશાકદેવી નામની ચક્ષણી-કાળા વણુ વાળી, ચાર ભુજાવાળી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં પાશ તેમજ ડાબી બાજુના એક હાથમાં લક ીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્રા આપવા તેમજ કમળાસન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે અશેાકા દેવી નામની ચક્ષણી શ્રી શીતલનાથવાનની ડાખીમાજી અનાવવી. ૪૧૪ श्री श्रेयांसस्यमनुजोयक्षो मतान्तरेणेश्वरो || धवलवर्णस्त्रिलोचनद्वृषभ वाहन चतुर्भुजो || मातुलींगगदायुक्त दक्षिणपाणिद्वयश्चनकुलक्षसूत्र વામનયથી અઃ-મનુજનામના ઉર્ફે ઇશ્વરનામના યક્ષઃ-વ શ્વેત, ત્રણ નેત્ર તેમજ ચાર ભુજાવાળા, તેમાં જમણી ખાજીના એક હાથમાં બીજોર્, ખીજા હાથમાં ગદા તેમજ ડામી માજીના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે ચારે હાથમાં ચાર સાધનથી શાલાયમાન અને પાઢીના વાહનની સ્વારી કરનાર એવા મનુજ નામના ઉર્ફે ઇશ્વર નામના યક્ષની શ્રી ત્રાંસનાથ ભગવાનની જમણી બાજુએ મૂતિ અનાવવી, ૪૫૧ "Aho Shrutgyanam" Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ श्रीश्रेयांसस्य श्रीवत्सादेवीमतान्तरेण मानवीगौरवर्णा सिंह वाहना चतुर्भुजावरदपाश युक्तदक्षिणकरद्वयाकलशायुक्त वामपाणिद्वयाच ॥४१६॥ અર્થ -વત્સાદેવી ઉર્દુ માનવીદેવી નામના યક્ષણીઃ તેને વર્ણ ગેરે બનાવવો. ચાર હાથથી સુંદર શેભીત. તેમજ જમણી બાજુના એક હાથમાં વરદ બીજા હાથમાં પાશ તેમજ ડાબી બાજુના બને હાથમાં કલશ આ પ્રમાણે ચાર હાથમાં ચાર સાધનથી યુક્ત અને સિંહના વાહન ઉપર આરૂઢ થએલ એવી વત્સા ઉર્ફે માનવીનામની ચક્ષણી શ્રી શ્રેયાંસ ભગવાનની ડાબી બાજુ બનાવવી.૪૧૬ श्रीवासुपूज्यस्य सुरकुमारोयक्षाश्चेतवर्णों हंसवाहन चतुर्भुजो बीज पुरकेवीणान्वित दक्षिणपाणिद्गयो नकुलकर्षतुर्युक्तवामपाणिद्वयोच्च ॥४१७॥ અર્થ–સુરકુમાર નામને યક્ષ-વર્ણ શ્વેત ચાર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં વીણા અને ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં તરવાર આ પ્રમાણે ચારે હાથમાં સુંદર ચાર શાથી યુક્ત તેમજ હંસના વાહન ઉપર સ્વારી આવી શ્રી વાસુપૂજ્ય ભગવાનની જમણી બાજુમાં રહેલ. સુરકુમાર નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૧૭ श्रीवासुपूज्यस्यप्रवरादेवी मतान्तरेण चंडादेवी श्यामवर्णातुरंगवाहनाचतुर्भुजावरदशक्तियुक्त दक्षीणकरयुगापुष्पगदायुक्त वामकरद्वयाच ॥४१८॥ "Aho Shrutgyanam" Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અર્થ - પ્રવરીદેવી ઉર્ફે ચડાદેવી નામની ચક્ષણ. તેને વર્ણ કાળો બનાવ. ચાર ભુજાવાળી તેમજ જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં શક્તિ અને ડાબી બાજુના એક હાથમાં પુષ્પ, બીજા હાથમાં ગદા આ પ્રમાણે ચાર હાથમાં ચાર સાધન આપવાં તેમજ ઘેડાના વાહન ઉપર સ્વારી કરાવવી. આવી રીતે શ્રી વાસુપુજ્ય ભગવાનની ડાબી બાજુ પ્રવરા નામની ઉર્ફે ચંડા નામની ચક્ષણની મૂર્તિ બનાવવી. ૪૧૮ श्री विमलस्यषणमुखोयक्ष श्वेतवर्णशिखिवाहनो द्वादशभुजफलक चक्रवाणखड्ग पाशकाक्षसूत्रयुक्त दक्षिणपाणिशट्को नकुलचक्र धनुःफलकांकुश अभययुक्त वामपाणि षट्कश्च ॥४१९॥ અર્થ -શણમુખ નામને યક્ષ –તેને વણુ કત, અને ભુજાએ બાર બનાવવી. તેમજ જમણી તરફની છ ભુજાએમાં શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં ફલક, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં બાણ, ચોથા હાથમાં ખડગ, પાંચમા હાથમાં પાશ, છઠા હાથમાં અક્ષમાળા અને ડાબી બાજુના છ હાથમાં શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ધનુષ્ય, ચેથા હાથમાં ફલક, પાંચમા હાથમાં અંકુશ અને છઠા હાથમાં અભય (મુદ્રા) આ પ્રમાણે બારે ભુજાઓમાં બા૨ શસ્ત્રો આપવાં તેમજ મયુરની સ્વારી ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શણમુખ નામના ચક્ષની મૂતિ વીમલનાથ ભગવાનની જમણી બાજુ બનાવવી. ૪૧૯ ૧૨ "Aho Shrutgyanam Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ श्रीविमलस्यविज्यादेवी मतान्तरेण विदीतादेवी हरितालवर्णा पद्मासना चतुर्भुजा बाणपाशयुक्तदक्षिण ચા ધનુર્વાનપુત્ત વામપાળિયારૢ કરવા અ:-વીજ્યાદેવી ઉર્ફે વિદીતાદેવી નામની યક્ષણી તેમાં તેને વધુ હરતાલના જેવા બનાવવા તેમજ ચાર જીજાથી શેઃભાયમાન તેમજ જમણી બાજુના એક હાથમાં ખાણુ, બીજા હાથમાં પાશ અને ડામી આજીના એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં નાગ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રોથી શાભીત તેમજ પદ્માસનવાળી એઠેલ એવી વીજ્યાદેવી ઉર્ફે વિદીતાદેવીની મૂર્તિ શ્રી વીસલેનાથ ભગવાનની ડાબી બાજુમાં અનાવવી. ૪૨૦ श्री अनंतनाथस्यपातालोयक्ष सिमुखोरक्तवर्णो मकरवाहनो षड्भुजो पद्मखड्ड पाशयुक्तदक्षिण पाणित्रयोनकुल फलकाक्षसूत्रयुक्त वामपाणित्रयश्च ॥ ४२१ ॥ અઃ-માતાલ નામના ચક્ષ:-ત્રણ મુખવાળા, લાલ વણુ તેમજ છ ભુજાઓથી સુશાભીત તેમાં જમણી તરફની ત્રણ ભુજાઓમાં શસ્ત્ર, તેમાં એક હાથમાં કમળ, ખીજા હાથમાં ખડગ અને ત્રીજા હાથમાં પાશ, તેમજ ડામી ખાજીના ત્રણ હાથમાં શસ્ત્રા, તેમાં એક હાથમાં નકુલ, ખીજા હાથમાં ફૂલક, ત્રીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે છ હાથમાં છ આયુષ્યેાથી યુક્ત તેમજ મઘરના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે પાતાલ નામના યક્ષની મૂર્તિ શ્રી અનંતનાથ ભગવાનની જમણી માજુમાં અનાવવી, ૪૧. "Aho Shrutgyanam" Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ श्री अनंतनाथस्य अंकुशादेवी गौरवर्णा पद्मासना चतुर्भुजा खङ्गपाशयुक्त पाणिद्वया फलकांकुशयुक्त નમિત્તે કરશો અથ:-અ કુશાદેવી નામની યક્ષણી-ગૌરવણુ વાળી ચાર ભુાઓથી શાભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં ખડગ, ખીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એ હાથમાં શસ્ત્ર તેમાં એક હાથમાં ફૂલક, ખીજા હાથમાં અકુશ આ પ્રમાણે ચાર હાથમાં સુંદર ચાર શસ્ત્ર આપવાં તેમજ કમળાસન ઉપર બેસાડવી. આ પ્રમાણે અકુશા દેવી નામની યક્ષણીની મૂર્તિ શ્રી અન તનાથ ભગવાનની ડાળી ખાજુમાં મનાવવી. ૪રર श्रीधर्मस्य किनरोयक्ष त्रिमुखोरक्तवर्णकुर्मवाहन षड्भुजोबीजपुरकगदाभययुक्तदक्षिणपाणित्रयो नकुल पद्माक्षमालायुक्त पाणित्रयश्च ॥४२३॥ હાલ અર્થ: કિન્નર નામના ચક્ષુઃ-ત્રણ મુખવાળા વણુ તેમજ સુંદર છ ભુજાથી શૈાભાયમાન બનાવવા, તેમાં જમણી બાજુની ત્રણ ભુજામાં શસ્ત્ર તેમાં એક હાથમાં બીજોરૂ, બીજા હાથમાં ગદા અને ત્રીજા હાથમાં અભય ( મુદ્રા ) તેમજ ડામી માજીના એક હાથમાં નકુલ, બીજા હાથમાં કમળ અને ત્રીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે છએ હાથમાં છ આયુધ આપવાં તેમજ કાચખાના વાહન ઉપર આરૂઢ થએલ એવા કિન્નર નામના યક્ષની મૂતિ શ્રી ધર્મનાથ ભગવાનની જમણી બાજુમાં મનાવવી, ૪૨૩ "Aho Shrutgyanam" Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ श्रीधर्मस्य पन्नगादेवी मतान्तरेण कन्दर्पागौरवर्णा मत्स्यवाहनाचतुर्भुजाउत्पलां कुशयुक्तदक्षिण पाणिद्वया पद्माभययुक्तवाम पाणिद्वयाच ॥४२४॥ અર્થ–પન્નગાદેવી ઉર્ફે કંદર્પદેવી નામની યક્ષણતેને વર્ણ ગૌર અને ચાર સુંદર હાથ બનાવવા. તેમજ જમણુ બાજુના એક હાથમાં કમળ, બીજા હાથમાં અંકુશ અને ડાબી બાજુના એક હાથમાં પદ્મ અને બીજા હાથમાં અભય (મુદ્રા) આ પ્રમાણે ચાર હાથમાં ચાર શા આપવા તેમજ માછલાના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે શ્રી ધર્મનાથ ભગવાનની ડાબી બાજુમાં પનગાદેવી ઉર્ફે કંદર્પદેવી નામની યાણીની મૂર્તિ બનાવવી. ૪૨૪ श्रीशान्तिनाथस्य गरुडोयक्षोवराह वाहनः क्रोडवदनाश्यामरुचि चतुर्भुजोबीजपुरक पद्मान्वितदक्षिणकरद्वयोनकुलक्षसूत्रवाम पाणिद्वयोश्च ॥४२५॥ ' અર્થ––ગરૂડ નામને યક્ષ--તેને વર્ણ કાળા રંગને તેમ મુખ ભંડેના જેવું અને ચાર ભુજાઓથી સુશોભીત તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં કમળ અને ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે ચારે હાથમાં સુંદર શસ્ત્ર આપવાં તેમજ ગરૂડના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે શ્રી શાન્તિનાથ ભગવાનની જમણી બાજુમાં ગરૂડ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૫ "Aho Shrutgyanam Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ श्री शान्तिनाथस्य निर्वाणीदेवी कनकरुचि पद्मासना चतुर्भुजा पुस्तकोत्पल दक्षिणपाणिद्वया कमंडलु कमल कलितवामकरद्वया ॥४२६॥ અ:-નીર્વાણી દેવી નામની યક્ષણી:—સાના સરખી કાન્તિથી શૈાભાયમાન, ચાર ભુજાએથી અતી સુંદર તેમાં જમણી માજીના એક હાથમાં પુસ્તક, મીજા હાથમાં કુલ તેમજ ડામી ખાજીના એક હાથમાં કમડલ અને મીજા હાથમાં કમળ આ પ્રમાણે ચાર હાથમાં ચાર વસ્તુઓ આપવી તેમજ કમળાસનથી યુકત એવી શ્રી શાન્તિનાથ ભગવાનની ડાબી ખાજીમાં નિબઁણી દેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૨૬ श्री कुन्थो गंधर्वयक्षः श्यामवर्णो हंसवाहनश्च चतुर्भुजो वरदपाशकान्वित दक्षिणपाणिद्वयो ॥ मातुलिंगां कुशाधिष्टत वामकरद्वयच ||४२७ ॥ અર્થ-ગધવ નામના યક્ષઃ-તેના રંગ શ્યામવર્ણના અને ચાર ભુજા તેમાં જમણી માજીના એક હાથમાં વરદ, ખીજા હાથમાં પાશ તેમજ ડાબી ખાજુના એક હાથમાં ખીજોરૂ બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર શસ્ત્ર તેમજ હંસના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શ્રી કુંથુનાથ ભગવાનની જમણી માજીમાં ગંધવ નામના યક્ષનો મૂર્તિ બનાવવી. ૪૨૭ श्री कुन्थोरच्युतादेवी मतान्तरेण बलाभिधाना कनकरुछामयुरवाना चतुर्भुजा बीजपुरक शूलान्वित दक्षिणपाणिद्वया मुषष्टिका पद्मान्वित वामकरपाणिद्वयाच ૪૩૮ના "Aho Shrutgyanam" Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અર્થ-અય્યતાદેવી ઉર્ફે બલાભીધાનાદેવી નામની ચક્ષણી –તેના રંગની કાતિ સેના સરખી બનાવવી. તેમજ ચાર સુંદર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં ત્રીશુલ અને ડાબી બાજુના એક હાથમાં માળા, બીજા હાથમાં કમળ આ પ્રમાણે ચારે હાથમાં ચાર આયુધ આપવાં. તેમજ મયુરના વાહનની સ્વારીથી શોભાયમાન આવી શ્રી કુંથુનાથ ભગવાનની ડાબી બાજુમાં અય્યતા દેવી ઉર્ફે બલાભધાનાદેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪ર૮ श्रीअरजिनस्य यक्षेन्द्रोयक्षः षणमुखस्त्रिनेत्रः श्यामवर्णः शंखवाहनोद्वादश भुजोवीजपुरकबाण खडगमुद्गर पाशकाभययुक्त दक्षिण करषट्को । नकुल धनु फलकशूलां कुशाक्षसूत्रयुक्तवामपाणि षट्कश्च ॥४२९॥ અથ–પક્ષેન્દ્ર નામને યક્ષ-તેનો વર્ણ કાળા રંગને, મુખ છ બનાવવાં, નેત્ર ત્રણ અને બાર ભુજાઓ બનાવવી. તેમાં જમણી બાજુના છ હાથમાં શસ્ત્ર, તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં ખડગ, ચેાથા હાથમાં મુદગર, પાંચમાં હાથમાં પાશ અને છઠા હાથમાં અભય. તેમજ ડાબી બાજુના છ હાથમાં શસ્ત્રો તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં ફલક, ચોથા હાથમાં ત્રીશુલ, પાંચમા હાથમાં અંકુશ અને છઠા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે બારે હાથમાં બાર શએ. "Aho Shrutgyanam Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ આપવાં તેમજ શંખના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે અરનાથ ભગવાનના જમણી બાજુમાં યક્ષેન્દ્રનામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૨૯ श्रीअरजीनस्य धारणिदेवी नीलवर्णा पद्मासना चतुर्भुजा मातुलींगोत्पलयुक्त दक्षिणपाणिद्वया पद्माक्षसूत्रान्वित वामपाणिद्वयाच ॥४३०॥ અર્થ –ધારણુદેવી નામની યક્ષણી–તેમાં તેને વણું લીલું બનાવવું. ચાર ભુજાઓ વાળી તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં ફળ અને ડાબી બાજુના એક હાથમાં કમળ, બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે ચારે ભુજાઓમાં ચાર સાધનથી યુકત અને કમળના આસનથી શોભાયમાન શ્રી અરનાથ ભગ વાનની ડાબી બાજુમાં ધારણુદેવી નામની યક્ષણની મૂતિ બનાવવી. ૪૩૦ श्रीमल्लिजीनस्य कुबेरोयक्षः चतुर्मुखन्द्रायुध वर्णोगज वाहनो अष्टभुजोवरद परषुशूलभययुक्त दक्षिणपाणिचतुष्टयो बीजपुरकशक्तिमुद्राक्षसूत्र युक्तवामपाणिचतुष्टयश्च अन्येकुबरस्थाने कुबेरमाहुः॥४३॥ અર્થ -કુબેર નામને યક્ષ-ઈન્દ્રના સરખા વર્ષથી શોભાયમાન તેમજ આઠ ભુજાવાળા તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં પરશુ, ત્રીજા હાથમાં ત્રીશુલ, ચેથા હાથમાં અભય અને ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં બીરૂ, બીજા હાથમાં શક્તિ, "Aho Shrutgyanam Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ત્રીજા હાથમાં મુદગર અને ચાથા હાથમાં અક્ષમાળા. આ પ્રમાણે આઠ ભુજાઓમાં આઠ આયુધ આપવા. તેમજ ચાર સુંદર સુખથી યુકત અને હાથીના વાહનની સ્વારી ઉપર આરૂઢ થએલ આવી રીતે શ્રીમદ્ઘીનાથ ભગવાનની જમણી ખાજીમાં રહેલ કુબેર નામના યક્ષની મૂર્તિ બનાવવી. કેટલાક વિદ્વાનેાના મત એવો છે કે કુબેર નામના યજ કુબેર છે આ પ્રમાણે કેટલાક માને છે. ૪૩૧ श्रीमल्लिनाथस्य वैरोट्यादेवी कृष्णवर्णा पद्मासना चतुर्भुजावरदाक्षसूत्रयुक्ता दक्षिणपाणिद्वया बीजपुरकशक्तियुक्ता वामपाणिद्वयाच ॥४३२॥ અઃધરાયાદેવી નામની ચક્ષણી-તેના રંગ કાળે તેમજ ચાર સુંદર હાથ અનાવવા. તેમાં જમણી માજીના એક હાથમાં વરદ, ખીજા હાથમાં અક્ષસૂત્ર અને ડાબી બાજુના એક હાથમાં બીજારૂ, બીજા હાથમાં શક્તિ આ પ્રમાણે ચારે હાથમાં ચાર વસ્તુઓ આપવી અને કમળના આસનથી શૈાભાયમાન આવી રીતે શ્રીમલ્લીનાથ ભગવાનની ડાબી આજીમાં વૈરાયાદેવી નામની ચક્ષણીની મૂર્તિ મનાવવી. ૪૩૨ श्री मुनिसुवृतस्य वरुणोयक्षः चतुर्मुख त्रिनेत्रोऽसित वर्णोवृषभवाहनो जटामुगुट भूषीतोऽष्टभूजोबीजपुरक गदावाणशक्ति युक्तदक्षिण करकमल चतुष्कोनकुपद्मधनुः पुरषयुत वामपाणिचतुष्टयश्च ॥ ४३३॥ "Aho Shrutgyanam" Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અર્થ –વરૂણ નામને યક્ષ –તેને વર્ણ કાળા રંગને સુંદર ચાર મુખથી શોભાયમાન, ત્રણ નેત્રથી સુંદર અને જટાને મુગટથી દેદીપ્યમાન તેમજ જમણી બાજુના ચાર હાથમાં શસ્ત્ર તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં બાણ અને ચોથા હાથમાં શક્તિ, ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં ચાર કમળ, બીજા હાથમાં નકુલ, ત્રીજા હાથમાં ધનુષ્ય અને ચેથા હોથમાં પરશી, આ પ્રમાણે આડે હાથમાં આઠ આયુધ આપવા. તેમજ પિઠીઆના વાહન ઉપર બીરાજમાન થયેલ એવા શ્રી મુનિસુવ્રત ભગવાનની જમણી બાજુમાં વરૂણ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૩ श्रीमुनिसुव्रतस्याच्छुप्तादेवी मतान्तरेनरदत्ताकनकरुचिः भद्रासनारुढा चतुर्भुजावरदाक्षसूत्रयुक्तदक्षिणभुजाद्वया ॥ बीजपुरक शूलयुक्त वामकरद्वयाच ॥ ४३४ ॥ અર્થ-અછુપ્તાદેવી ઉર્ફે નરદત્તાદેવી નામની ચક્ષણઃ-તેને રંગ સેનાને જે રમણીય બનાવ અને ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના બે હાથ તેમાં એક હાથમાં વરદ, બીજા હાથમાં અક્ષમાળા અને ડાબી બાજુના બે હાથ તેમાં એક હાથમાં બીજોરૂ, બીજા હાથમાં ત્રીશુલ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર રાા આપવાં અને ભદ્રાસન ઉપર આરૂઢ થએલ આવી રીતે શ્રી મુનિસુવ્રત ભગવાનની ડાબી બાજુમાં અછુતાદેવી ઉફે નરદત્તાદેવી નામની ચલણની મૂર્તિ બનાવવી. ૪૩૪ "Aho Shrutgyanam Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ श्रीनमीजिनस्य भृकुटीयक्षश्चतुर्मुखस्त्रिनेत्रः सुवर्णवर्णा वृषभवाहनोऽष्ट भुजोबीजपुरक शक्तिमुद्राभययुक्त दक्षिणकर चतुष्टयो नकुपरषुवज्राक्षसूत्रयुक्त वामकर चतुष्टयश्च ॥४३५॥ અર્થ-ભૂકી નામને યક્ષ –તેને રંગ સેનાની કાન્તિ જેવો બનાવ અને ચાર સુંદર મુખ તેમજ ત્રણ નેત્રાથી યુક્ત અને આઠ ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં બીરૂ, બીજા હાથમાં શક્તિ, ત્રીજા હાથમાં મુદગર અને ચોથા હાથમાં અભય. ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં પરશી, ત્રીજા હાથમાં વા અને ચેથા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે આઠ હાથમાં આઠ આયુધ આપવા તેમજ પઢીઆના વાહન ઉપર સ્વારી કરાવવી આવી રીતે શ્રી નમીનાથ ભગવાનની જમણું બાજુમાં ભ્રકુટી નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૫ श्रीनमिजिनस्यगान्धारिदेवी श्वेतवर्णा हंसवाहना चतुभुजावरदखड्गयुक्त दक्षिणकरद्वयाबीजपुरक कुन्तकलितवामकरद्वया च ॥ ४३६ ॥ અર્થ:-ગાંધારીદેવી નામની યક્ષણ–તેને વર્ણ ધળા રંગને બનાવવો. ચાર ભાયમાન ભુજાએ બનાવવી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં ખડગ અને ડાબી બાજુના હાથ તેમાં એક હાથમાં બીજે બીજા હાથમાં કુંતલ આ પ્રમાણે ચારે હાથમાં ચાર વસ્તુએ આપવી તેમજ હંસના વાહનની સ્વારી ઉપર આરૂઢ "Aho Shrutgyanam Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ થએલ એવી શ્રી નમીનાથ ભગવાનની ડાબી બાજુમાં ગાંધારીદેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૩૬ श्रीनेमिजिनस्य गोमधोयक्षस्त्रिमुखः श्यामकान्ति पुरुषवाहनः षडभुजो मातुलींग परषुक्रान्वित करत्रत्रो नकुलशूलशक्तियुक्त वामपाणियश्च ॥४३७॥ અર્થ -ગેમેધ નામને યક્ષ –તેનો રંગ કાળ, ત્રણ સુંદર મુખવાળે અને ત્રણ નેત્રથી શોભાયમાન તેમજ છ ભુજાઓથી ચુકત તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં પરશુ, ત્રીજા હાથમાં ચક્ર અને ડાબી બાજુના ત્રણ હાથ તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ત્રીશુલ અને ત્રીજા હાથમાં શક્તિ આવી રીતે છ હાથમાં છ શસ્ત્રો આપવાં તેમજ પુરૂષના વાહનની સ્વારી ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે નેમીનાથ ભગવાનની જમણી બાજુમાં ગમેધ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૭ श्रीनेमीजिनस्य अम्बाकनक कान्तिसिंहवाहना ॥ चतुर्भुजा आम्रम्बी पाशयुक्तदक्षिणकरद्वया पुत्रांकुशक्ति वामकरद्वया च ॥४३८॥ અર્થ –અંબાદેવી નામની યક્ષણી –તેની કાન્તિ સુવર્ણ જેવી બનાવવી તેમજ ચાર ભુજાઓથી સુંદર તેમાં જમણી તરફના એક હાથમાં આંબાનું ફળ, બીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એક હાથમાં અંકુશ, બીજા હાથમાં શક્તિ આ પ્રમાણે ચારે હાથમાં સુંદર ચાર વસ્તુઓ આપવી અને સિંહના વાહન ઉપર આરૂઢ થયેલ આવી "Aho Shrutgyanam" Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ રીતે શ્રી નેમીનાથ ભગવાનની ડાબી બાજુમાં અંબાદેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૩૮ श्रीपार्श्वजिनस्यवामनोयक्षोमतान्तरेण पाक्षिो गणमुख उरगफणमंडितोशिरः श्यामवर्णाकुर्मवाहन श्वतुभुजोबीजपुरकोरगयुक्तदक्षिणपाणिद्वयोनकुलभुजंग युक्तवाम पाणियुगश्च ॥४३९॥ અર્થ –વામન ઉર્ફે પાશ્વનાથ યક્ષ-તેનો રંગ કાળો બનાવ અને ચાર ભાયમાન હાથ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં સર્ષ અને ડાબી બાજુના એક હાથમાં નકુલ અને બીજા હાથમાં સપ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રા તેમજ હાથીના જેવા મુખથી રોભાયમાન તેમજ સર્પની ફેણથી જેનું મસ્તક શેભાયમાન દેખાય છે અને કાચબાના વાહન ઉપર આરૂઢ થયેલ આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુમાં વામન ઉદ્દે પાર્શ્વનામના યક્ષની મૂર્તિ બનાવવી ૪૩૯ श्रीपाश्चजिनस्य पद्मावतिदेवी कनकवर्णा कुकुंटसर्पवाहना चतुर्भुजा पद्मपाशान्वित दक्षिणकरद्वयाफलांकुशाधिष्टितकरद्वया च ।।४४०॥ અર્થ -પાવતી દેવી નામની યક્ષણી તેને રંગ સેનાના જે બનાવ અને ચાર ભાયમાન ભુજાઓ બનાવવી તેમાં જમણી બાજુના એક હાથમાં કમળ બીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચારે હાથમાં ચાર સુંદર વસ્તુઓ આપવી અને કુર્કટ નામના સર્ષના સુંદર વાહન ઉપર "Aho Shrutgyanam Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આરૂઢ કરવી આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુમાં પદ્માવતિ દેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૪૦ श्रीवीरजिनस्य मातंगोयक्षः श्यामवर्णोगजवाहनो द्विभुजो नकुलयुक्त दक्षिणभुजो बामकर घृतषजपुर II૪૪૨ અર્થ:- માતંગ નામના યક્ષ –તેને રંગ કાળે બનાવો અને બે હાથ બનાવવા તેમાં જમણી બાજુના હાથમાં નકુલ અને ડાબી બાજુના હાથમાં બીજેરૂ આ પ્રમાણે બન્ને હાથમાં બે વસ્તુઓ આપવી તેમજ હાથીના વાહન ઉપર આરૂઢ થયેલ એ પ્રમાણે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જમણી બાજુમાં માતંગ નામના યક્ષની મૂર્તિ બનાવવી.૪૪૧ श्रीवीरजिनस्यसिद्धाविकादेवी हरितवर्णा सिंहवाहना चतुर्भुजा पुस्तकाभय युक्तदक्षिण करद्वयाबीजपुरक वीणाभिराम वामकरद्वयाचेति ॥४४२॥ અર્થ-સિદ્ધાયિકા દેવી નામની યક્ષણી –તેને વર્ણ લીલા રંગને બનાવો અને સુંદર ચાર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં પુસ્તક, બીજા હાથમાં અભય અને ડાબી બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં સુંદર અને અત્યંત શેભાયમાન વીણા આ પ્રમાણે ચારે હાથમાં ચાર સુંદર વસ્તુઓ આપવી અને સીંહના વાહન ઉપર આરૂઢ કરવી. આવી રીતે શ્રી મહાવીર સ્વામી ભગવાનની ડાબી બાજુમાં સીદ્ધાચિકા દેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૪૨ ઈતી વીશ તિર્થંકર યક્ષ યક્ષણી સંપૂર્ણ "Aho Shrutgyanam Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૧૬ વિદ્યાધર દેવીઓનું કેષ્ટક ૧ રહણ ૨ પ્રાપ્તિ ૧ હાથમાં માળા હાથમાં શંખ | ૧ હાથમાં વરદ હાથમાં બિરૂ ૨ , બાર છે ધનુષ્ય | ૨ ) ભાલોર , ભાલુ વર્ણવાદરી વાહન ગાયનું વર્ણ ધે વાહન મેરનું ૩ વશંખલા ૪ વર્કશા ૧ હાથમાં વરદ ૧ હાથમાં કમળ | ૧ હાથમાં વરદ૧ હાથમાં બિરૂ ૨ ખલાર , સાંકળ | ૨ , વજીર , અંકુશ વણું ધળે વાહન કમળનું વર્ણ પીળા વાહન હાથીનું ૫ અપ્રિતી ચક્કા ૬ પુરૂષદના ૧ હાથમાં ચક્ર | ૧ હાથમાં ચક્ર | ૧ હાથમાં વરદ હાથમાં બિરૂ ૨ ચક્ર | ૨ » ચક્ર | ૨ , તરવાર , ખેટક વર્ણ વીજરી જે વાહન ગરૂડનું વર્ણ પીને વાહન ભેસનું ૭ કાળી ૮ મહાકાળી ૧ હાથમાં માળા હાથમાં વજ ૧ હાથમાં માળા હાથમાં અભય ૨ છ ગદા ર , અભય ! ૨ ક વ ર બ ધંટા વર્ણ કાળે વાહન કમળ વર્ણ લીલે વાહન પુરૂષ "Aho Shrutgyanam Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ૯ ગૌરી ૧૦ ગાંધારી + ૧ હાથમાં વરદ હાથમાં માળા ! ૧ હાથમાં વરદલ હાથમાં અભય ( ૨ ) મુળરિ છ કમળ ! ૨ v મુળ , વજા | વર્ણ સેના જે વાહન ગોધાનું | વર્ણ લીલો વાહન કમળ ૧૧ સર્વસ્ત્ર મહાજવાલા ૧૨ માનવી ૧ હાથમાં દરેક ૧ હાથમાં દરેક | ૧ હાથમાં વરદન હાથમાં માળા સા સો ૨ ઇ પાશર ઇ ઝાડની | ૨ કે છ ર છે છે ! ડાંખરી વર્ણ વાદરી વાહન ભુંડનું વર્ણ કાળા વાહન કમળ હન કમળ ૧૩ વૈરાયા ૧૪ અછુત્પા - - - - - - - - - - ૧ હામમાં તરવાર 1 ૧ ખેટક ૨ , સપ : ૨ સપ ) ૧ હાથમાં તરવાર હાથમાં ધનુષ્ય ૨ . બાર છે ખેટક વર્ણ કાળા વાહન અજગરનું | વર્ણ વીજરી જે વાહન ઘેડાનું ૧૫ માનશી ૧૬ મહામાનશી - - - - - ૧ હાથમાં વરદાન હાથમાં માળા | ૧ હાથમાં વર૧ હાથમાં કુંડીક ૨ વીર છ વજ | ૨ , તરવારી છે ફલક વણું વાદરી વાહન હંશનું | વણું વાદરી વાહન સીહનું "Aho Shrutgyanam Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન દેરાસરના દ્વારપાળનું કાષ્ટક, ઇંદ્રદેવ પૂર્વદિશાના દ્વારના ! ઈદ્રય પૂર્વ દિશાના દ્વારના ! ૧ અંકુશ [ ૧ હાથમાં વજી [ ૧ હાથમાં વજી૧ હાથમાં અંકુશ 1 ૨ = દંડ 1 ૨ = દંડ ૨ ફળ સવ્ય વાહન હાથીનું અપસવ્ય વાહન હાથીનું મહેન્દ્ર દક્ષિણદિશાના દ્વારના | વિજય દક્ષિણદિશાના દ્વારના ૧ હાથમાં વજ ૧ હાથમાં વજી ! ૧ હાથમાં વજ ૧ હાથમાં વા ૨ ફળ ૨ જ દંડ | ર , દંડ ! ૨ , ફળ સવ્ય વાહન હાથીનું અપસવ્ય વાહન હાથીનું ધરણેન્દ્ર પશ્ચિમદિશાના દ્વારના | મદીરાપા પશ્ચિમદિશાના દ્વારના ૧ હાથમાં વજી હાથમાં અભય ! ૧ હાથમાં અભય હાથમાં વજ ૨ , નાગપાશર , દેડ ૨ પ્ર દંડ ૨ , નાગપાશ સવ્ય વાહન હાથીનું અપસવ્ય વાહન હાથીનું સુનાભ ઉત્તર દિશાના દ્વારના | સુરદુદંભી ઉત્તરદિશાના દ્વારના ૧ હાથમાં બંસરીન હાથમાં બંસરી ( ૧ હાથમાં બંસરી હાથમાં બંસરી ૨ ૩ ફળ કેર કે ફળ | ૨ રુ ફળ ર , ફળ સવ્ય વાહન હાથીનું અપસવ્ય વાહન હાથીનું "Aho Shrutgyanam" Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પ્રકરણ ૧૧ મું. अथश्री अपराजीत अभिप्रतोर्थसीध्यर्थ पूजिताय सुरासुरै || सर्वविघ्न छिदतस्मै श्रीगणाधिपतये नमः || ४४३ ॥ અથ:-- આર ભેલા કાર્યની સિદ્ધીને માટે દેવા અને દાનવાથી પુજાયેલા અને સર્વ પ્રકારના વિધ્રોને છેદન કરનારા એવા સવ ગુણાના ભડાર ગણપતિ દેવને નમસ્કાર કરૂ છુ.તેમજ આ અપરાજીત નામનેા ગ્રંથ નીવિઘ્ન પૂર્ણ થાય એવી હું ગણપતિ દેવને યાચના કરૂ છુ. ૪૪૩ चतुर्मुख मुखांभोज वनहंस वधुर्मम ॥ मानसे रमतां नित्यं सर्वशुल्कां सरस्वतीम् ||४४४|| અ:-ચાર વેદ રૂપી ચાર મુખવાળા, હુંસની ઉપર આરૂઢ થયેલા અને મનરૂપી સરોવરમાં હંમેશાં રમવાવાળાં સવ સીદ્ધી આપનારાં, એવી સરસ્વતી દેવીને નમસ્કાર *રૂ છુ. ૪૪૪ ગંધમાદન પર્યંતનુ વર્ણન अथश्री महातपोभोग्य पर्वतस्गंध मादने || विचित्र शिखराकर्णो चित्रस्फुशोभने ||४४५ || चंद्रकान्तिभारम्ये सत्वामृत्यो विनाशने ॥ सिद्धामरकन्याकिर्णे क्रीडाममणि ग्रहे ग्रहे ||४४६ ॥ हंसकारं स्थाकिर्णे चक्रवाकोपशोभितम् ॥ नीलजेसुतकाषां तरुणादित्यसंभवम् ॥४४७॥ ૧૩ "Aho Shrutgyanam" Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અથ:-વિચિત્ર ‘મણીયા જેમ શૈલે તેવા સારાં સારાં શીખરાથી શેાભાયમાન ગંધમાદન પર્યંતનું હવે સારી રીતે વર્ણન કરવામાં આવે છે. ૪૪૫ ચંદ્રકાન્ત મણીના જેવા શાભાયમાન,શીખરાથી મૃત્યુ લેાકમાં નિવાસ કરી રહ્યો હાય અને દેવલાકમાં આન કરતા હાય તેવા શાભાયમાન આ પવત દેખાય છે. સિદ્ધ પુરૂષાની તેમજ દેવલેાકેાની કન્યાથી વ્યાપ્ત થયેલ છે. તેમજ તે કન્યાઓને માટે દરેક ઘેર મણીએ શેાસે છે. ૪૪૬ જેમ વિષ્ણુ પરમાત્મા સુદર્શન ચક્રથી શાલે છે તેમ આ પર્વત પણ સુદન ચક્ર જેવા શે ભતા હતા. તેમજ જેમ આકાશમાં કાળા મેઘ ચડીને આવ્યેા હોય તેવે પણ દેખાતા હતા. સૂર્યકાન્તની મણીયા તેમજ ચંદ્રકાન્તની મણીયાથી તે સૂના જેવા દેખાતા હતા. વિદુ મણીચે તથા નીલમથી આ પર્યંત વરસાદની જેવા શાણાયમાન હતા, ૪૪૭ उदयाकाशशिखरे रत्न धातुपिशोभने ॥ अनंतग्रहासनोरम्ये यथास्यावउहासने ॥ ४४८ || महाक्रमलता किर्णे वनोपवन कानने ॥ दिग्यासना समारम्ये सरितां तटीवासीनं ॥ ४४९ ॥ અ—જેના શિખરે આકાશ સુધી પહેાંચેલા છે, જે સોનું, ચાંદી, રત્ન, તામ્ર વિગેરેથી શાભાયમાન છે. તે પર્વતના શીખરા ઉપર દેવલેાક પણ પેાતાના ગૃહા કરીને રહ્યા છે તે ઘણાજ આરામ અને સુખ આપનારાં છે, ૪૪૮ "Aho Shrutgyanam" Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તેની ઉપર સારી સુંદર વેલે, સારાં સારાં વૃક્ષ નાના ને માટા મૂગીચાઓ ઘણાજ શેભાયમાન છે. તે પત દશે દીશારૂપી વસ્રો ધારણ કરવાથી ઘણાજ શેલે છે તેમજ તેની પાસે ઘણીજ નદીઓના તટ શાભી રહ્યા છે. इदं चाश्रमं रम्यं पर्वतंगंध मादनम् || ऊर्ध्वभूमौ वसेत् देवं वंशीलाग्रशायिनम् ||४५०॥ तद्योद्भव माहानादि मथास्या बहुषाछा ॥ 'डुमलंकृताश्रुतार्वासुपति नागाश्व महाशिखरोर्द्धछा ॥ ४५१ અથ—તે ગંધમાદન પર્વત ઉપર દેવતાઓ આનદથી પેાતાના સુંદર આશ્રમમાં રહે છે. તે પતના નિચાણના ભાગમાં ભૂલાક રહે છે, જ્યાં દેવતાઓને મરજી થાય ત્યારે ત્યાં કેઈવાર ફરવા આવે છે. તે ગધમાદન પર્વતમાંથી માટી નદીએ પ્રગટ થઈ છે. તે પર્વતના શીખરામાં અલકારથી યુક્ત સુંદર હાથીઓ પણ રહે છે. ૪૫૧ ताभ्यांशिल शिखरोद्ममस्था प्रस्थितांतसागरा || बध्वीशौना भिल्लपुलिंदश्वरैश्चाप्यवाणांशरां पुरवां जन्मा ॥ गंगा सरस्वति पुण्यादेवी का मधु मति तथा ॥ पारा च सिंधु कावेरी गोमति चन्द्र तारका ||४५३॥ અ—તે ગંધમાદન પર્વતની મેખલા સમુદ્રના જેવી ચાલાયમાન લાગે છે, અને તે મેખલા પર્વતની શીલાઓ તેમજ શીખાને ઘેરીને રહેલ છે. અણ્ણાને તેમજ ધનુષ્યને "Aho Shrutgyanam" Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધારણ કરનાર ભીલ લેાકેા તેમની સ્ત્રીઓ સહિત તેમજ કિન્નર લેાકેા તે પર્વત ઉપર વસે છે. ૪૫૨ ગંગા, સરસ્વતી, પવિત્ર દેવીકા, મધુમતી, પાસ, સીંધુ, કાવેરી, ગેામતી અને ચંદ્રતારકા આવી નદીઓ તેમાં વહન કરે છે. ૪૩ मजन्माभंग गंडच्युतमदन विरोमोह मत्तामालस्ता इत्ते सिद्धांगनानां कुचयुग बिलिन् कुंकुमासिंगपंगम् ॥४५ અર્થ :-તે પર્વતમાં હાથીઓના ગંડસ્થળમાંથી જે મદ ઝરતા તેની તેમજ સુંદર પુષ્પાની સુંગધ કામદેવને પ્રગટ કરતી હતી, અને તે પતમાં સિદ્ધ પુરૂષોની સ્ત્રીઓના સ્તનમાં લગાવેલ કસ્તુરી તથા કેશરના પશુ સારામાં સારા સુગધીદાર પવન વાતા હતા. ૪૫૪ ययं प्रात्यांमुनिनांकुश कृश च पीछि तीर स्नायं पाया नर्मदातः किस्मकरकरा कांतरहस्त रंगम् ||४५५ || द्रष्टवा वनंव्याघ्र गजेन्द्र सेवीतम् गुहांसिंह व्याघ्ररूपैश्वनैकाकधा हस्तंभक्षक सालंगुलगंड सुकरे महिप मृगणाम् ||४५६ || शुककुर्केट कुलाल कोकील सुररमणीयम धुर्जको शिखीशक्ष्मे वाह्येते पर्वतै कानने गीर तटेत पावनंदिव्युः मारामशोभनं ॥ અથ:-તે પર્વત ઉપર કુકડા, પેાપટ, મેના, પારેવા વિગેરે સારા સારા શબ્દો કરી રહ્યા છે અને તેમાં દેવાંગનાએ પણ આનંદ કરી રહેલ છે. તેની તળેટીમાં રૂષીએ તપ કરે છે, આ પ્રમાણે યુવતની શાણા દેખાય છે. ૪૫૫ વાઘ, સીંહની ગુફાથી તેમજ નાર, વરૂ, ચીત્તા, ભુંડ જેવા ભયાનક ભક્ષણ કરનારાઓથી ભરપુર તે પર્વત પાસેનું "Aho Shrutgyanam" Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વન છે. આ વનમાં મેટા મેટા પાડાઓ તેમજ મૃગે પણ રહે છે. ૪૫૬ પપટ, મેના, કેયલ અને મધુર સુંદર પક્ષીઓ શબ્દ કરીને આ વનને શોભાવે છે. આત્માને આરામ આપે તેવા સુંદર બગીચાઓ પણ આ વનમાં છે. ૪૫૭ काशिपो अगस्ती चैव याज्ञवल्को अथ कोशिक भारद्वजो वैश्रमचैव वसीष्टो नारदस्तथा ॥४५८।। पराशरोक्रमश्चय मदग्ने मार्कड एव च गौतम चार्क मरीच भृगु वैएक शृंग कः ॥४५९॥ मथ:-अध्य५, अगरत, याज्ञव, विश्वामित्र, मार-- ६४, वैश्रम, वशीष्ट मने ना२६. ४५८ ५२२२२, भ, अयन, भने, भा, गौतम, અર્ક, મરીચી, ભગુ, એકલશીગી વિગેરે મહાન રૂશીઓના આશ્રમથી તે વન ભરપુર છે. ૪૫૯ कपीलो पुलो माहेन्द्रो पुलस्तीपुलहक्रतु ॥ वसुदेव सुदुर्वासा कनका सोनकस्तथा ॥४६०॥ भार्गवांगब्रहस्पति अंगीरोमनुजन्मक ॥ हरितो अंग नागेन्द्रो दैवन्यौकि श्रकस्तथा ॥४६॥ पद्मकंपाश्व संपस्था श्रृंगीग्रीष्मळ मेव च ॥ विश्वामित्रो जनकश्च व्यास वाल्मीकस्तथा ॥४६२॥ मित्रयोधर्मक चैव प्रचेतस्या वैजयंति क । शान्ति समुद्रक चैव एव तौ वैश्वपावन ॥४६३॥ "Aho Shrutgyanam" Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ जीवध्वजो चाल्पशिष्ट शुभु स्वर्णकमेव च ॥ श्रुक अत्रि मकश्चैव विवरव्याप्तो ब्रह्मतेजसा ॥४६४॥ शान्तिमविडूमं चैव बहुधान्यो वधुस्तथा ।। सगर्गिलं पटोरवातनीलाचा सत्य मेव च ॥४६५॥ અર્થ:-તે વનમાં આટલા મહાન મુનીઓ રહેતા હતા તેનાં નામઃ-કપીલદેવ, પુલોસા, માહેન્દ્ર, પુલસ્તી, પલકતુ, વસુદેવ, દુર્વાસા, કનકાશનક. ૪૬૦ ભાર્ગવ, બૃહસ્પતિ, અંગીરા, હરિત, કંગનાગેન્દ્ર, દેવરૂશી શુકદેવજી. ૪૬૧ પદ્મક નામના મુની મહા ભાગ્યમાન, અંગ, ગ્રીષ્મણ, મહાન તપસ્વી વિશ્વામિત્ર મહાન જ્ઞાની જનકરાજા, ભગવાન શાસ્ત્રકાર વ્યાસ અને મહાનરૂશી વાલમીક0.૪૬૨ મહાન ધર્મી મિત્રય, વરૂણના પુત્ર વૈર્યત અને શાન્ત મહાન ભાગ્યવાન સમુદ્રક અને મહાત્મા વૈશ્વપાવન.૪૬૩ પ્રાણી માત્રનું રક્ષણ કરનારા મહાન પરમાત્મા સદાશીવ, બ્રહ્મતેજથી વ્યાપક શુકદેવજી, મહાન તેજવાન જયરૂશી. ૪૬૪ શાન્ત સ્વરૂપવાળા મહામતવાળા પુરૂષ બુદ્ધિમાન કમળ સ્વભાવવાળ અને શાન્ત વિચારવાળા પુરૂષે પણ તે વનમાં રહેતા હતા. ૪૬૫ मृगारव्यो मृगवक्रश्च शंखवर्णाश्च लोमस ॥ चन्द्र भान वज्रसूचि किरात चाथ संभ्रम ॥४६६॥ અર્થ-જે વનમાં રૂસમૃગે, કસ્તુરીવાળા મૃગ અને સુંદર ભીલોનો વાસે પણ ઘણે છે. ૪૬૬ "Aho Shrutgyanam Page #223 -------------------------------------------------------------------------- ________________ स्यापोंस्यागं गश्च हेमकान्ति देवलस्तथा ॥ शिखि स्वजन कान्तिश्च शिवात्मा चन्द्रशेखर ॥४६७॥ जयोविजय माख्याता सिद्धार्थे अपराजीत ।। अष्टाशिनी समाख्याता रुषय ब्रह्मतेजसा ॥४६८॥ अधशीर्षों द्विपादश्च वर्षाणांश संख्यथा ॥ रुष्टा तुष्टातु सर्वेषु ज्ञान ध्यान परायणा ॥४६९॥ केचीत् कंद फलाहारा पंचगव्योपजिवीता ॥ केचीत अग्घास सास्छा केचीन क्षेत्र भोजना ॥४७०॥ અર્થ -સુંદર કાન્તિવાળા અને મૃદુલ સ્વભાવવાળા દેવલરૂશી અને કલ્યાણમૂતિ જેને લલાટમાં ચંદ્ર શેભાયમાન છે એવા મહાદેવ પણ તે વનમાં રહે છે. ૪૬૭ વિજય એવા નામવાળા તેમજ શાસ્ત્રોના કાર્યમાં અને સિદ્ધીઓમાં કેઈથી પરાભવ પમાડી શકાય નહિ તેવા અઠયાશી હજાર રૂષીઓ રહે છે; તે મહાન પ્રતાપી રૂષી મહાત્માઓના પ્રભાવથી આ વન રોભાયમાન હતું. ૪૬૮ કેટલાક રૂષીઓ ઉંધે માથે તપ કરતા હતા જેની સંખ્યા સે ગણી હતી તેમજ કેટલા રૂષ્ટપુષ્ટ થઈને પરમાત્માના ધ્યાનમાં પરાયણ હતા. કેટલાક મહાન પુરૂષ પરમાત્માના સ્વરૂપની પરાકાષ્ટાને પ્રાપ્ત થએલા હતા.૪૬૯ તેમાં કેટલાક મહાત્માઓ ફળફુલ, કંદમૂળને જ આહાર કરીને રહેતા હતા. કેટલાક તે ખાધા વિનાના એકજ આસન પર બેસી રહેતા હતા અને કેટલાક તે એકજ વખત ભજન કરીને રહેતા હતા. ૪૭૦ "Aho Shrutgyanam Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ एतेते रुषयः पृष्ट ते गंध मादने भुर्भूवः स्वः भूतेश्ववने दीव्य अभाते ते अनेक वर्षों सूत्रो ॥४७१॥ चन्दनाद्रुम पादया पुनाग भागबकुला बहुधा वृक्ष जातयः ।। जातिपुष्पमंदारानीलरक्तोपलस्त्रा ॥४७२॥ कंकोललवंगानि कर्पूराद् गुमपादपा || अति वल्कल संयुक्त लतावापिश्रीयाकृति ॥४७३।। रक्तचंदन वृक्षश्च प्रभपात्रण पादपा ॥ अगस्त्यां बरुहा का बिल्व वृक्षचन्दना नागकेशरीनागद्राक्षाखर्जुरदाडिमी ॥ शालितालतमालश्च हितालानं धुपादपा ॥ कार्णिकार द्रुमाख्यात्ता नानापुष्प कलान्विता ॥४७५॥ कर्पूर कंकुमादिषु पुष्प प्रकर संकुला ॥ संधुपामोद बकुलाकुंकुमाइव सिंचता ॥४७६॥ चन्द्रकांत्याकविर्भूमीकश्चिन्मरकनप्रभा । प्रवाल कयारम्ये सुविस्फुटीक निर्मला ॥४७॥ અર્થ –આ પ્રમાણે પર્વતની તળેટીના વનમાં આવા મહાન પુરૂના આશ્રમ હતા; તે વનની અંદર પાણીના ઝાડ,બકુલના,મોગરાના,આસોપાલવના,ચંદનના અને ચંપાના ઝાડ આવા ઘણી જાતના ઝાડ હતા. તેમજ સફેદ કમળ, લાલ કમળ, કાળ કમળ પણ તે વનમાં હતા. ૪૭૧ થી ૪૭૨ ४सना वृक्ष, वगना, ४५२ना, छाउनी २४त्तय:हुन, जना, मगथीयाना, याबीना, तुलसीना, नागशर, દ્રાક્ષ, ખજુરના તેમજ અત્યંત ફળવાળા લતાવૃક્ષથી સુશે. लीत पाय छे. ४७३ थी ४७४ "Aho Shrutgyanam" Page #225 -------------------------------------------------------------------------- ________________ શીમળાનાં વૃક્ષ, તમાલપત્રનાં, ગેડનાં, ગરમાળાનાં અને સુગધદાર વૃક્ષેના સુંદર ફુલથી વ્યાપક છે. ૪૭૫ કપુરના તેમજ કંકુના રંગ જેવા પુના ગુચ્છાથી જેને સુગંધ ઘણેજ ફેલાએલે છે. એવા બકુલના વૃક્ષના પુલ જાણે કંકુથી સીંચન કર્યું હોય તેવા સુંદર શેતા હતા. ૪૭૬ તે પર્વતના પ્રદેશમાં સુંદર ચંદ્રમાની કાન્તિ જેવી મણુઓ તેમજ મરકત મણીઓ અને સુંદર પ્રવાલાના જેવી લાલ મણુઓ તેમજ લીલમ પણ હતાં આ પ્રમાણે તે વન શેભાયમાન સમૃદ્ધીથી ભરપુર હતું. ૪૭૭ इदं भवनं महादीव्यं दशयोजन विस्तरं ॥ गवाक्ष विद्ध कोपेतं वातांजन विमन्वीतं ॥४७८॥ अंतलिहे ध्वज चित्रै चामरेति विभूषितम् ॥ घंटा निविदवं वामुदितोनैव संकुलम् ॥४७९॥ અર્થ:-તે પર્વતની પાસે સુંદર એક મહેલનું વર્ણન કરવામાં આવે છે. દસ એજનના ઘેરાવામાં લાંબે પાળે હતો અને તે મહેલમાં બારી બારણા એવી રીતે મુકવામાં આવ્યાં હતાં કે દરેક રૂતુમાં અનુકુળ પવન આવી શકે. ૪૭૮ જેને ધ્વજા પતાકા અને તેરણાથી શૃંગારવામાં આવ્યું હતું. જેમાં સુંદર ચામર ઘંટા ઘડીયાળ પણ નીયમસર ગાઠવવામાં આવી હતી. આવી વસ્તુથી તે શોભાયમાન દેખાતે હતે. ૪૭૯ "Aho Shrutgyanam Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ किंकणिखकोपेतं अर्धचन्द्र विभूशितम् ।। वितानिसह संयुक्तं युक्तं पादादी शोभितम् ॥४८०॥ प्रवेश निर्गमा पेतम् नरनारि जनाकुलम् ॥ महामुरजसा चैव गीतैश्च विविधै युतः ॥४८१।। . અથ – મહેલમાં સોના ચાંદીની ઘુઘરીયેના સુંદર શબ્દ થયા કરતા હતા અને અર્ધ ચન્દ્રમાની કાન્તિથી શેભાયમાન દેખાતું હતું, સોનાના કમળની શોભા પણ ઘણીજ રમણીય દેખાતી હતી. ૪૮૦ તેમાં આવવા જવાના રસ્તા પણું ઘણું જ યુક્તીથી કરવામાં આવ્યા હતા કે કયાંથી પુરૂષ તથા સ્ત્રીઓ અંદર આવે છે અને કયાંથી જાય છે તે કોઈ જાણી શકતુ ન હતું. તે મહેલમાં વિવિધ પ્રકારના ગીત ગાયને ગવાતાં હતાં. ૪૮૧ मनाहर ग्रहं दिव्यं देवतामपि दुर्लभ लास्यहासेविबुधारुषकंन्यासतयीत्तरा ॥४८२।। सहिताभन्यमानैश्च मंगलै कोतुकै क्षह ।। खिसंगैश्च विनुधा प्रक्षणियगणे स्वहरै ॥४८३॥ અથ:તે મહેલમાં દરેક દેવતાઓના પણ અલગ અલગ મંદીરે બાંધવામાં આવ્યા છે. તેમાં દરેક દે મનુષ્ય પ્રાણી માત્ર પોત પોતાના કર્મમાં મશગુલ રહે છે, તેની અંદર સુંદર અને સ્વરૂપવાન ત્રણે ગુણથી યુક્ત દેવે તેમાં ગણપતીની પહેલી પુજા કરવામાં આવે છે. ૪૮૨ થી ૪૮૩ "Aho Shrutgyanam Page #227 -------------------------------------------------------------------------- ________________ २०३ गणाच किलकिलायंते प्रचलति मुहुर्मुहुः इदं दिव्यं भूवनं शुद्ध स्फटिक संनिमम् ॥४८४ ॥ वज्रवैर्य रचित रत्न, प्राकार शोभितम् || तोरण दिव्यमाष्यपाति पूर्वापर याम्योत्तरम् ||४८५ | ततमध्ये दिव्यपर्यंक सिंहव्यारलकृतम् || हंसतुल्यो समास शिरोद्वारो भयाश्चितम् ||४८६ ॥ અથઃ–તે ભુવનમાં ગણલાક કીલકીલ શબ્દો કરી રહ્યા છે.અને વારવાર દેવતા ચલાયમાન થાય છે. આ પ્રમાણે સુંદર ભુવન સ્માટીકના જેવું ઉજવલ દેખાતું હતું. ૪૮૪ સૂચ કાન્તિ જેવી જે વૈમણીના શુદ્ધ પ્રકાશવાળાં જેમાં તેારણા બાંધવામાં આવ્યા છે અને ચારે દીશામાં. ચાર દ્વાર તે ભુવનને મુકવામાં આવ્યા છે. ૪૮૫ તે મહેલમાં સુંદર સીંહ વાઘ વિગેરેના ચીત્રા કારેલ હતા અને સુંદર આસન વચે પાથરેલ છે. હું સની તુલનાવાળા મહાત્મા તે ભુવનમાં રહે છે. ૪૮૬ तत्र शंसुखमासीनं विश्वकर्मामहोजसं || वेदवेदांगसंभूतं सर्वशास्त्र विशारदम् ||४८७ || सर्वज्ञान संभूतं सर्वज्ञं च सभार्णवे ॥ चतुर्भुजं ब्रह्म तेजप्तं कांचन समप्रभम् ||४८८|| तप्तकुंडल शाभाढ्यं त्रीनेत्रं चंद्रशेखरम् || अक्षसूत्रं करे वामे दक्षणे स्यात् कंमंडलुम् ॥ ४८९ ॥ " Aho Shrutgyanam" Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ पुस्तकं वामहस्तोघे दक्षणे कबींचारत्य ॥ ज्ञानदं मोक्षदं चैव विश्वरं सृष्टीकारकम् ॥४९०॥ तिष्टं ततं विनोदेन कौतुहल अनेकधा । विश्ववत् विश्वकर्मा चतुष्टास्यादेववके ॥४९१॥ भुर्भुवः स्वः भूवांनश्च भुवनदेवाश्च विश्वकर्ता ॥ पुनराचार्य मामक्ष प्रभाकेत्व सुनंदनम् ॥४९२॥ અર્થ –તે ભુવનમાં સુંદર આશન ઉપર સફેદ દુધ જેવી રેસમની ચાદર આછાદિત કરેલી છે. તે ઉપર દરેક વેદ અને શાસ્ત્રાને તેમજ વેદના અંગોને જાણનાર મહાન દીવ્યમૂર્તી પરમાત્મા સ્વરૂપ તે આસન ઉપર વિશ્વકર્મા બીરાજમાન થએલ છે. ૪૮૭ સર્વ જ્ઞાનથી યુક્ત તે સભામાં મુખ્ય સર્વજ્ઞ અને ચાર ભુજાથી યુક્ત તપેલા સોનાની સમાન બ્રહ્મતેજથી સર્વમાં નારાયણ રૂપ રહેલા છે. ૪૮૮ સેનાના કુંડલ ધારણ કરેલા છે તેથી જેની શોભા ઘણીજ સુંદર દેખાય છે અથવા શુદ્ધ સેનાના કુંડલની શેભા જેવી શુભા વાળા. ત્રીજું નેત્ર જેને લલાટમાં છે અને ચંદ્ર રૂપી શીખર તેમને છે એવા ડાબા હાથમાં અક્ષસૂત્ર જેમણે ધારણ કરેલ છે અને જમણા હાથમાં કમંડલ છે એવા. ૪૮૯ બીજા બે ઉપલા હાથ છે તેમાં જમણા હાથમાં પુસ્તક અને ડાબા હાથમાં સુંદર ગજ ધારણ કરનાર, જ્ઞાનને આપનાર, મેક્ષને આપનાર, સૃષ્ટીને કરનાર એવા ઈશ્વર એટલે વિશ્વકમાં છે. ૪૯૦ "Aho Shrutgyanam Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અનેક પ્રકારના કૌતુકથી યુક્ત જગતને કવાવાળા વિશ્વકમાં છે. અને તુષ્ટદેવ આચાર્યના પુત્ર આ પ્રમાણે સુંદર રીતે બેઠેલા છે. ૪૯ પાતાળલોક મનુષ્યલોક અને દેવલેકેને બનાવવાવાળા જેની શેભાનો પાર નથી એવા આચાર્ય છે અને જેની પ્રભુતાને પણ પાર નથી. ૪૯૨ दंडं च प्राणतो भूत्वा जानुभ्यां धरणीधरा ॥ भक्तिमंतो महातात पृष्टते अपराजीत ॥४९३॥ मम चित्त व संषोध्य अज्ञान ज्ञानतोद्भवा ।। मध्यशास्त्राणि वामध्यादुकृते शौरबीजकम् ॥४९४॥ सूक्ष्मासूक्ष्मत्तरं ग्राह्य मध्यादुत्तर यो यथा ॥ निशाकर चास्तमन्ये उदिते च दिवाकरो ॥४९५॥ सूत्राधस्य प्रदोतकारं ज्ञानं चोन्मीलमीलनम् ॥ यद्य यद्य तत् पृछामि तमहं सूत्रगरपद्यातेकम् ।।४९६॥ तानु ज्ञान प्रसादेन तारातीमरहर तथा ॥ सद्गुरुं तं नमामि कृपाकुरुतु सर्वदा ॥४९७।। અર્થ-હાથમાં દંડ ધારણ કરવાથી દરેકના પ્રાણ ધારણ કરનારા અને જાનથી પૃથ્વી ધારણ કરનારા આવા વિશ્વકર્મા ભગવાનને અપરાજીત નામનો રાજા પુછે છે કે હે ભગવાન. ૪૩ મારા ચિત્તમાં રહેલું ઘણું જન્મનું જે અજ્ઞાન છે તેને જ્ઞાનરૂપી અમૃત પાઈને દુર કરે. શાસ્ત્રમાં પણ કહેવું છે કે "Aho Shrutgyanam" Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જ્યારે ગુરૂ કૃપા કરે અને જ્ઞાન બતાવે ત્યારેજ અંતર આત્માનું જ્ઞાન થાય છે. તેથીજ અંતર આત્મા દેખાય છે. ૪૫ તે અંતર આત્મા સુફલ્મમાં પણ સૂમ છે જે રાત્રીનું અંધારૂ સૂર્યને ઉદય થયા સીવાય નિવૃત થઈ શકતું નથી તેવીજ રીતે ગુરૂકૃપા થાય તે જ અંદર રહેલું અંધારૂ દુર થઈને જ આત્મદર્શન થાય છે. ૪૫ જ્ઞાનરૂપી સૂત્રને પ્રગટ કરીને જે મારા જ્ઞાનરૂપી નેત્ર બંધ થઈ ગયા છે તેને ઉઘાડે અને હે ભગવાન જે જે હું આપને પુછું તેને રસ્તે બતાવવા કૃપા કરશે. ૪૯૬ તે તે પ્રશ્નોને જ્ઞાનરૂપી વાકયાએ કરીને મારા મનરૂપી ચક્ષને ઉઘાવને સમાધાન કરવા હે ગુરુ મહારાજ વિશ્વકમાં ભગવાન આ લઘુ બાળક ઉપર કૃપા કરશે જ. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ૪૯૭ માનીતોવારसृष्टीकोतुहलंदेव उत्पत्तिभूतधात्रिभिः ब्रह्मांडकाकथंप्रोक्तं केनांशष्याप्रमाणतः ॥४९८।। અર્થ-અપરાજીત નામને રાજા બા –હે દેવ મને તે આશ્ચર્ય થાય છે કે, બ્રહ્માએ આ જગતને કેવી રીતે ઉત્પન્ન કર્યું હશે? અને તે બ્રહ્માંડ શું વસ્તુ હશે; બ્રહ્માંડ તેનું નામ શા માટે આપ્યું હશે ? અને બ્રહ્માંડ કેવા અંશના પ્રમાણુથી કહેવામાં આવ્યું હશે ? તે આટલા પ્રશ્નોનું કથન કહેવા હે દેવ કૃપા કરશોજી. ૪૯૮ केनमुमुक्तिसमुत्पन्नंवद्धितंकेनहेतुना ॥ विकासकेनजातकेन धारेषुधार्यता ॥४९९॥ "Aho Shrutgyanam Page #231 -------------------------------------------------------------------------- ________________ અર્થ –આ બ્રહ્માંડની મુકતી કેવી રીતે થતી હશે ? એટલે બ્રહ્માંડને લય કેવી રીતે થતું હશે ? તેમજ બ્રહ્માંડની વૃદ્ધિ કેવી રીતે થતી હશે? અને બ્રહ્માંડનું પાલન કેવી રીતે થતું હશે ? હે ભગવાન તે પણ કહેવા કૃપા કરશે. ૪૯ आधारधरणं आकाशस्यकथं विभुकेचित् ॥ किंचित् पर्वादयोशैलाकेन धारेत्कुलाचला ॥५००॥ અર્થ-ડે વિભુ! આકાશ તેમજ પૃથ્વી કેના આધારથી રહેલું છે તેમજ ચર અચર પર્વતે વિગેરે કોના આધારથી સ્થીર રહેલ છે? તેપણુ કહેવા કૃપા કરશેજી. ૫૦૦ केचित्प्रमाणधरत्रासप्तद्विपावसुरा ॥ समुद्राश्वकथंप्रोक्तावनोपवनकानना ॥५०॥ અર્થ –સાત સમુદ્રો કેવી રીતે બનાવ્યા હશે? તેમજ સમુદ્ર પૃથ્વી ઉપર કેવી રીતે રહી શકતા હશે? આ પૃથ્વી ઉપર નાનાં વન તેમજ મેટામેટા જંગલ કેસે બનાવ્યા હશે ? તે પણ હે વિશ્વકર્મા ભગવાન કહેવા કૃપા કરશેજ ૫૦૧ द्वीपाद्विपेपुक्षेत्राणि प्रमाणानिकथं विभु ।। जंबुद्वीपश्चमध्यानुनवक्षेत्राकथंविभु ॥५०२॥ અર્થ-સાત દ્વીપ અને સાત દ્વીપના ક્ષેત્રફળનું પ્રમાણ કેવી રીતે કર્યું હશે? જંબુદ્વીપ નામના દ્વીપનું કેવું ક્ષેત્રફળ હશે તે પણ બતાવશેજી પ૦૨ उत्तमभरतक्षेत्रं तत्प्रमाणेषुकथंविभु ।। सुरारतत्कथयन्ति भारतक्षेत्रमुत्तमं ॥५०३॥ "Aho Shrutgyanam Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અર્થ-હે ભગવાન ભરતક્ષેત્ર નામ આ ભારત દેશ સર્વ દેશમાં ઉત્તમ શા માટે માનેલ છે? દેવતાઓ પણ ભરતક્ષેત્રને ઉત્તમ શામાટે માને છે ? પ૦૩ भूग्रामकथंचन, किंधर्माउतक्षेत्रे ॥ रम्यादिकास्वकोद्भवान भरतक्षेत्रदेशाश्च અર્થ –ભારત દેશનું ક્ષેત્રફળ કેટલું છે? ભારત દેશમાં ધર્મે કેટલા છે? કેટલા આશ્રમે છે? ભારત દેશમાં કેટલા ગામે છે તે બધું વિસ્તારથી કહેવા કૃપા કરશે. ૫૦૪ किंधर्माकुतदेषेषुनुभरताक्षेत्रमध्यत । क्रतेत्रेताद्वापरेतुचतुर्थावाकलियुगे ।.५०५॥ અર્થ -ચાર જુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને ચેાથે કળીયુગ આ પ્રમાણે ચાર જુગ છે તેમાં કયા યુગમાં કયે ધર્મ હશે ? ભારત દેશમાં કયે ધર્મ શ્રેષ્ઠ છે તે પણ કહેવા કૃપા કરશે. ૫૦૫ युगान कथं धर्माच युगरुपानदेवता ॥ धर्मश्चक्रतयुगात्मानां द्विजदेवतायालर्यादिकम् ॥५०६॥ અર્થ -ચાર યુગમાં ધર્મની વિધી કેવી રીતે કરાતી હતી ? ચાર યુગના દેવતાઓ કેણ કોણ હતા? કયા યુગમાં ક ધર્મ પાળવાથી પરમાત્મા પ્રસન્ન થતા હતા અને બ્રાહ્મણે તેમજ હીજ જાતીના શું શું નીયમે હતા તે સવીસ્તર કહેવા કૃપા કરશે. પ૦૬ किंधर्माकथंमानाक्तिद्विजदेवतालयादिकम् ॥ आलयासर्वसत्वानां वेष्महर्म्य प्रसादिकम् ॥५०७॥ "Aho Shrutgyanam Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ અર્થ:-ક્યા યુગમાં કઈ જાતી હતી ? તેના શું શું ધર્મ હતા અને ચાર યુગ તેમાં સતયુગ, દ્વાપર અને કળીયુગ ના કેટલા વર્ષ હશે તેનું માપ તેમજ દરેક પ્રાણીઓના રહેવાના સ્થાને તેમજ ઘરા પ્રાસદે વિગેરે કયા યુગમાં કેવા હશે તે પણ હું વિશ્વકર્મા ભગવાન તે પણ મારા ઉપર દયા લાવીને કહેવા કૃપા કરશે. ૫૦૭ वास्तुकोप्तिहोतात निघंटदेवतादिकम् ॥ एकपदादिकं बास्तु:यावत् पदसहस्रकम् ॥५०८॥ અર્થ-વાસ્તુની ઉત્પતિ કહે, તેના દેવતા, એક પદથી લઈને હજાર પર્યત તેનું વર્ણન કરી બતાવે તેમજ વાસ્તુ તે શું વસ્તુ છે તે કહે. ૧૦૮ ममेपिर्मवंशश्च पूर्वरेखापटसंख्यादिकम् ॥ वज्रत्रिशुलांगुलं हस्तसुत्रादिपमकम् ।।५०९॥ અર્થ:-મર્મ, ઉપમર્મ, વંશ, પહેલાં છ સંખ્યા, વાસ્તુને વછ તે શું. ત્રિશુલ લાંગુલ હાથમાં અક્ષમાળા, કમળ વિગેરે કેવી રીતે બનાવવા અને તે કેવડા કરવા વિગેરે આપ કથન કરવા કૃપા કરો. ૫૦૯ बलिकर्माविधिवक्षे वास्तुपदनिवासिनम् ॥ विद्यास्थानिसर्वाणि प्रासाद भुवनादिकम् ॥५१०॥ અર્થ -વાસ્તુમાં બલીદાન શેનું. આપવું, વાસ્તુનું પદસ્થાન કેવું કરવું અને તે કઈ દિશામાં કરવું. ઘરની કઈ દિશામાં વિદ્યાસ્થાન કરવું તથા ઘરનું કઈ દીશામાં મુખ રાખવું. પ્રાસાદીક કેવા બનાવવા વિગેરેનું વર્ણન કહો. ૫૧૦ "Aho Shrutgyanam Page #234 -------------------------------------------------------------------------- ________________ हस्तलक्षणमानंच देवतापादसंभवं ॥ मानोन्मानं प्रमाणंच सर्वकर्मस्यकारणम् ॥५११॥ અર્થ -એક હાથના માપના વાસ્તુનું લક્ષણ તેમજ તેની ઉપર કયા દેવની સ્થાપના કરવી, તે દેવનું કેવું સ્થાપન કરવું અને તે દેવનું માપ ઉપમાપ કેમ કરવું. તે દેવની કેવી રીતે પુજા કરવી વિગેરે કહેવા કૃપા કરશે. ૫૧૧ ज्ञानियासूत्रधारेण वरुणकैतरुमेवच ॥ भूपरीक्षाशल्योधारं किलिकारोपणादिकम् ॥५१२॥ અર્થ વરૂણદેવની મૂર્તિને હાથમાં અક્ષમાળા તેમજ બીજા આયુધવાળી કેવી બનાવવી તે તેમજ પૃથ્વીની પરીક્ષા કેવી રીતે કરવી. શયની પરીક્ષા, ઘર વગેરે બનાવવામાં ખીલી કેવી રીતે રેપવી, કેવી બનાવવી અને કયારે રોપવી વગેરે સમજાવવા કૃપા કરશોજી. ૫૧૨ वर्णगंधाश्चवायुश्च विपुलवा भूमीलक्षणम् ॥ द्वीपवेतिपाच्यश्रुधोदिशिस्यां साधनादिका ॥५१३॥ અથ-પૃથ્વીને વણ જે, પૃથ્વીની ગંધ જોવી, પૃથ્વીની દીશા જેવી, પૃથ્વીના ખુણ જેવા, પૃથ્વીના દેવતા જોવા, દિશાના દેવતા જેવા વિગેરે વગેરે. હે ભગવાન બતાવવા કૃપા કરશે. ૫૧૩ प्रस्तारंक्रमसूत्रंच राजधानिपचनादिकम् ॥ पुरग्रामनगरं नगरंविद्याखटकुटंचखेवेटं ।। ग्रहमाकारपरिषांपतोल्यामार्गनो पुरवेश्मनि समाशालगजाश्वमे ॥४१४॥ "Aho Shrutgyanam Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ અર્થ - જ્યાં રાજ્યપાની બનાવવી હોય ત્યાં પહેલા તે જગ્યા જેવી, કઈ જગ્યાએ રાજધાની બનાવવી વિગેરે જોઈને તે ગામ જેવું. તેની દીશા જેવી, તે ગામની પ્રજાની પરીક્ષા કરવી, રાજા જોવે, રાજ્ય કારભારી જે અને રાજધાની કયા રસ્તા પર બનાવવી છે તે જોવું. તેમાં કઈ જગ્યાએ રાજ્યની કચેરી બેસે તે જગ્યા વિગેરે કેવી રીતે જોવું તે બતાવવા કૃપા કરશોજી. ૫૧૪ प्रासादिप्रतिमालीगं जगतिपीठमंदपान् ।। प्रासादविविधाकार वैराजाकुलसंभवा ॥१५॥ અર્થ–પ્રાસાદ કેવી રીતે બનાવવા. મૂર્તી કેવી રીતે બનાવવી, જગતી તે શું છે અને કેવી રીતે બનાવવી વિવિધ પ્રકારના શાસ્ત્ર વિધિથી જે મકાને, મંદીરે, પ્રતિમાઓ બનાવે છે તેના વંશની વૃદ્ધી થાય છે અને જે મનુખ્ય શાસ્ત્રની વિધીથી ઉલટું બનાવે છે તે મનુષ્યના વંશનું નીકંદન જાય છે અને બનાવનાર નકમાં જાય છે. પ૧૫ सूत्रपातविधिख्यातो लक्षणं आश्रमादिकम् ॥ योतिषकेवलज्ञानं लक्षणं स्त्री पुरुषादिकम् ॥५१६॥ અર્થ-સુત્ર વિગેરેની શુદ્ધવિધિ તેમજ આશ્રમ વિગેરે નું વર્ણન તથા સ્ત્રી પુરૂષ વિગેરેનું સારામાં સારું જ્ઞાન જાણનાર કારીગરેનેજ નીમવા તે કેવી રીતે જાણવા તે પણ કહો. ૫૧૬ अष्टौजातिक्रमछंददे शानरुपसूत्रकम् ॥ रेखाश्च विविधासूत्र मासादशिखीरोत्तमा ॥५१७॥ "Aho Shrutgyanam" Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અર્થ -આઠ પ્રકારના પ્રસાદના ભેદ છે તેનાં પ્રસાદની રેખા તેમજ પ્રસાદની ઉંચાઈ પહોળાઈ અને શીખરેનું વર્ણન કહે. ૫૧૭ घंटाकलशद्विजानां प्रमाणं द्रष्टीकोतनावां ॥ प्रतिष्टासु समाख्याता उमादोतुद्विजातिका ॥५१८॥ અર્થ-ઘંટા, કલશ, ગ્રહદ્વાર, દેવતા, દ્રષ્ટી, પદસ્થાન, દીશા, અને પ્રાસાદના આઠ ભેદ છે તે કેવી રીતે સમજીને કરવા તે પણ કહેવા કૃપા કરશે. પ૧૮ प्रासादग्रहद्वारं च देवतानां अनुक्रमे ॥ द्वारद्रष्टीपदस्थानं दिग्वारकथं च न ॥५१९॥ અર્થ -પ્રાસાદનું માપ, ઘરનું માપ, ઘરના બારણાનું, ઘરના દેવતા તેમજ દ્વારની દ્રષ્ટી કેની તરફ રાખવી, ઘરનું પદસ્થાન, કઈ દિશામાં ઘર બનાવવું કયા વારને દીવસે કેવું નક્ષત્ર, કે પેગ અને કે ચંદ્ર વિગેરે હોવા જોઈ એ તેપણ કહે. ૨૧૯ शालंभाजीप्रतिचारि लस्यातांतांवोदिकम् ॥ भूषणानि विचित्राणि देवासुरमानुष्यादीकम् ॥५२०॥ અર્થ -કયા દેવને કયું આયુધ કરવું, દેને કેવી રીતે નૃત્યથી યુકત બનાવવા, જ્યાં દેવને કેવું આભુષણ જોઈએ, કયા દેવને કેવું આસન જોઈએ તેમજ મનુષ્ય અને અસુરોને કેવાં આસન, આયુધ, આભુષણ છત્ર, ચામર, વાત્રે, અલંકાર, રત્નો, માણેક, મણુઓ વીગેરે કેવી રીતે ધારણ કરાવવા વિગેરે હે ભગવાન તેપણ કહેવા કૃપા કરશે. ૫૨૦ "Aho Shrutgyanam Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ एतत् सर्वप्रासादेन कथयामि परमेश्वर ।। भक्तस्थातअहं सदादेव प्रसादकुदुमे प्रभो ॥५२१॥ અર્થ-હે વિશ્વકર્મા ભગવાન આ૫ આ સર્વે પ્રશ્નોને ઉત્તર આપવા કૃપાવંત થશેજી કારણ કે હું આપનો ભકત છું માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫૨૧ અપરાજીત રાજાએ વિશ્વકર્માને જે પ્રશ્ન પુછેલા છે તેને વિસ્તાર સહિત જવાબ અમારા તરફથી હવે પછી પ્રગટ થતા બૃહદ્ શિલ્પશાસ્ત્રના ત્રીજા ભાગમાં આપવામાં આવશે. તેમાં જે જે બીજી શંકાઓ હશે તેનું પણ સમાધાન કરવામાં આવશે માટે ત્રીજા ભાગના ગ્રાહક થવા માટે જલદી નામ નોંધાવે. પાછળથી પછી નહિ મળી શકે. "Aho Shrutgyanam Page #238 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam