________________
૬.
પ્રકરણ
सूयोsयुतशक्ति रुद्राविन्यशक्तीश्वर ॥ विष्णु सूर्या श्रीनाथ विघ्नेश भगां वित्तेकेशा
चंडी हेरंब पतगतध्यः ॥ १७१ ॥
અને
અ:-સૂં, અચ્યુત, શક્તિ, ગણેશ, રૂદ્ર, ઇંદ્ર, વિષ્ણુ, શ્રીનાય વિન્ધેશ, ભગાં, ત્રીંગદેવતા, ચ’ડીકા, ઘેરબપતંગા વિગેરે દેવાનું વર્ણન કરવામાં આવ્યું છે બાકી હશે તેનુ હવે પછીથી કહેવામાં આવશે. ૧૭૧ કઇ દિશામાં સ્થાપન કરવા.
श्रीकंठ सूर्यापुरथांबि काजा प्रदक्षिणम् || मध्य दिशीक्ष्य पुज्यास्वस्थ नगासर्वभनार स्थीतेयं छति दिग्नानि पत्र संस्था ॥ १७२ ॥ सूर्यो विनायको विष्णु चंडीशंभुस्ताधवेच ॥ अनुक्रमेण पुज्यांत फलदस्यु सदाचन ॥ १७३॥
અ:-શાભાથી યુક્ત સૂર્યદેવને પૂર્વદિશામાં સ્થાપન કરવા, અંબીકાને દક્ષિણુ દીશામાં અને મધ્ય સ્થાનમાં સર્વને સ્થાન આપીને સ્થાપન કરવા, તે દરેક કાય સીદ્ધ થાય છે. ૧૭૨
સૂર્યદેવ, ગણેશ, વિષ્ણુ ભગવાન, ચીકાદેવી, શંકર ભગવાન આ મુધા દેવાની અનુક્રમથી પુજા કરવી. અને વાની પુજા કરવાથી સર્વ કામના પૂર્ણ થાય છે, ૧૭૩
"Aho Shrutgyanam"