________________
પર
પ્રમાણે ચાર ભુજાએથી શેાભાયમાન, લાલ નેત્રવાળી તેમજ મુદ્રાથી યુક્ત ચેાગેશ્વરી દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૨
अयाव्याप्तम् शीलं जगतस्थावर जंगमः ॥
ईमांये पूजयेतदैत्याः सव्यामोनी चराचरम् ॥ ३६३॥
અથ:-અયાદેવીનું વર્ણન કરવામાં આવે છે. જેની અંદર ત્રણે જગતની અંદર વ્યાસ થએલી અને ચરા ચર જગતને ઉત્પન્ન કરનારી આ પ્રમાણે સુદર સ્વરૂપવાળી અયાનામની દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૩
कात्यायतितोवक्षे दशहस्तामजाभुजा ॥ तेज प्रदायतानित्यं नृपाणां सुखबोधिनी ॥ ३६४ ॥
અઃ-કાત્યાયની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. લાંખા દેશ ભુજાવાળી, મહાન તેજસ્વી, રાજાને સુખ આપનારી તેમજ શાન્ત સ્વરૂપવાળી અને સુંદર આભુષણાથી યુક્ત આવી કાત્યાયની દેવીની મૂતિ અનાવવી. ૩૬૪
त्रीभंगीस्थानामहिशासुरसूदिनी ॥
અથ :-ત્રીભગાદેવી:-તેને ચાર
दक्षेत्रीषुलखच चक्रबाणचसक्तिकां ॥ ३६५॥ ભુજાએ મનાવવી, તેમાં જમણી આજુના એક હાથમાં ત્રીશુલ, ખીજા હાથમાં મુદ્ર ડાખી માજીના એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ખાણુ આ પ્રમાણે ત્રીભગા દેવીની મૂર્તિ બનાવવી. ૩૬૫
खेटकं पूर्णचापंच पाशमंकुशमेवच ॥
घंटानो वामनोदत्वा दैत्यमुर्धजधत्कराम् ॥ ३६६ ॥
"Aho Shrutgyanam"