________________
૧૭
दिव्यमपिशमुपैति प्रभूतं कनकांनगो महिदानैः ॥ रुद्रभ्यतते भूमौ गोदाहात् कोटीहोमातु || ४५ ॥ आत्म सुत कोश वाहत पुरदाव पुरोहिते ॥ तुलोकेषु पाकमुपयातिदेवं परिकल्पित मष्टधातुपाता ||४६|| અઆકાશમાં રહેલા દેવા અને અગીયાર રૂદ્રોથી જે દુઃખ થાય છે તેનાથી મુક્ત થવા માટે સાનાનું, અન્નનું અને દૂધ આપનારી ગાયેાતુ, તેમજ સારી પૃથ્વિનું દાન અને યજ્ઞ કરવા કે જેથી દેવા તથા અગીયાર રૂદ્રો પ્રસન્ન રહે છે. ૪૫
કરવા. આ
તેમજ પેાતાના પુરાહીતે, આશ્રિતેા અને તેમના સી પુત્રાદિને ઇચ્છીત દાન આપીને પ્રસન્ન પ્રમાણે આઠ ધાતુની મુતિના વિધાનમાં કાંઇ દોષ રહી જાય તે તેની શાન્તિ થાય તેમ કરવું. ૪૬
દેશની ખરાબી ક્યારે થાય છે. अतिमितवलत भगस्वेदाश्रु षात जल्पना ॥ धाति लींगाचयतनानां नाशयत्नितेदेशाः ॥४७॥ અથ—જે દેશમાં પુજનીક મૂર્તિ ખંડીત થયેલી હાચ તે દેશ મહા ભયંકર લાગે છે, તેની પુજા કરનારને રાગ થાય છે, શરીરમાંથી પસીના છૂટે છે અને કોઇ વખત ગાંડા પણ થઇ જાય છે, ઘણું અકે છે અને રેવાના સમય આવી મરણ પણ થાય છે માટે તે મૂર્તિ ધાતુની હોય તે સુધારવાથી અને જો લાકડાની કે પત્થરની હોય તે ખીજી મના
ર
"Aho Shrutgyanam"