________________
निविडानिर्वणामूर्द्ध सुगंधा मधुराशिला ॥ सर्वेषु लिंगपिठेषु श्रेष्टकांनि युताचया ॥६॥
અર્થ:- જે શિલા ખાડામૈયા વગરની (ઝીણુપગળની) સુંદર વર્ણવાળી સારા સુત્રદાવાળી હોય તે, મુતિએ, સિંહાસન અને બાજઠના કામમાં વપરાય છે. ૬
કર્મ શિલા. शडापलेन कर्तव्यं ब्रह्म कूर्मशिलेतथा ।। प्रासादतल कुभ्वादि कर्मकुर्याद् विचक्षण ॥७॥
અર્થ - પ્રાસાદની તળમાં (દેરાસર નીચે જમીનમાં પાણુ સુધી) કુંભ અને કુર્મશિલા સ્થાપન કરવી, અને કુમ શિલાથી પ્રતિમાના સિંહાસન સુધીનું અંતર પિલું રાખવું. વિદ્વાન પુરૂએ અને શિલ્પીઓએ આ પ્રમાણે સમજીને કામ કરવું. ૭
प्राकपश्चादक्षणे सोम्ये स्थीता भोमौतुयाशिला ॥ प्रतिमाया शिरस्तस्याः कुर्यात् पश्चिमदक्षिणे ॥८॥
અર્થ –ચારે દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં શિલા સ્થાપન કરવામાં આવી હોય, પણ મધ્યની કુમ શિલાનું મુખ પૂર્વ, પશ્ચિણ અને ઉત્તરમાં રાખવું, દક્ષિણ દિશામાં ઉત્તમ ગણાતુ નથી પણ મધ્યમ ગણાય છે, આ પ્રમાણે શાસ્ત્રનું પ્રમાણ છે,
જડતર. विमलं हेम कांस्यादि चिन्हलोह मयंहयेत् ॥ तथापि द्विविधं चिन्हें प्रतिमायां भयावहेत् ॥९॥
"Aho Shrutgyanam