________________
૧૨૯ शैलेयभोगदंलिंगं मृन्मयंसर्वकामदम् ॥ दारुजवसुसिद्धार्थ सर्वमेतचलाचलं ॥३०७॥
અર્થ -તેમજ શીલાના બનાવેલા શંકરના લીંગની પુજા કરવાથી સારા સારા ભેગ મળે છે અને માટીથી બનાવેલ શંકરનું લીંગ સર્વ પ્રકારની કામનાને આપનાર થાય છે. કાનું બનાવેલ શંકરનું લીંગ પુજા કરવાથી દ્રવ્યની સિદ્ધી થાય છે. આ દરેક પ્રકારના લીંગ ચળ તેમજ અચળ થઈ શકે છે. ૩૦૭
एकांगुलादिपंचानं षडलिंग च कन्यसः ॥ खटपंचार्वादिसात च मध्यमेकादशादित् ॥३०८॥
અર્થ-એક આંગળથી પાંચ આંગળ સુધી ધાતુનું લીંગ ઉત્તમ ગણાય છે. સાત આંગળનું તેમજ અગિયાર આંગળનું લીંગ મધ્યમ ગણાય છે અને છ આંગળનું લીંગ કનિષ્ટજ ગણાય છે. ૩૦૮
नैकहस्तादचोवीयं प्रासादस्थिरतानयेत ॥ स्थीरंतस्थापयेत्गृहे ग्रहण्यादुरकृषत ।।३०९॥
અર્થ -પ્રાસાદને વિષે જે લીંગ સ્થાપન કરવાનું હોય તે તે એક હાથથી ઓછું નજ કરવું કારણ કે એક હાથથી ઓછું કરવાથી પ્રાસાદ સ્થીર થતું નથી. તેમ ઓછા માપથી કરવામાં આવે તે કરાવનારની તેમજ કરનારની સ્ત્રીઓને નાશ થાય છે માટે દેરાશરને માટે માપથી જ લીંગ બનાવવું. ૩૦૯
"Aho Shrutgyanam