________________
૧૩૦
बाणलक्षणहिनोपि अत्रवैरमते मनः ॥
तत्र पुजाप्रकुर्वित धर्मकर्मार्थमोक्षदम् ॥ ३९० ॥
અર્થ :-મહાદેવનું આણુ શાસ્ત્રોના માપથી તેમજ લક્ષ@ાથી હીન હેાય, પણ જે તેજ બાણુમાં આપણું અનન્ય ભાવથી મન લાગેલ હોય તેા, તેજ ખાણની પુજા કરવાથી આપણને ધર્મ અર્થ, કામ અને માક્ષને આપનાર થાય છે આવા શાસ્રના સિધાન્ત છે. ૩૧૦
रत्नमेकांगुलंलींग अंगुलांगुलवृद्धिनम् || नवांतनवलिगंच वृद्धिवमुद्रमानिका ॥ ३११ ॥
અર્થ:-રત્નનુ લીંગ કેટલા માપથી અનાવવું તેની વિધી કહેવામાં આવે છે. રત્નનુ લીંગ એક આંગળથી તે નવ આંગળ સુધી વધારી શકાય, અથવા તે મુદ્રમાનીકા સુધી તેનુ વધારવાનું માપ છે. આવા શાસ્રના મત છે. ૩૧૧ धातुरष्टांगुलं पूर्व मष्टांगुलवर्धनात् ॥
त्रीहस्तांतनवैच स्फुलिंगानिचयथाक्रमम् ||३१२॥
અર્થ:-ધાતુના લીંગની વૃદ્ધિ ક્યાંથી કયાં સુધી બનાવવાં તેનુ વર્ણન કરવામાં આવે છે. ધાતુનું લીંગ આઠ આંગળથી ત્રણ હાથ સુધીનું બનાવી શકાય. આ પ્રમાણે કુમથી ધાતુનાં લીંગ બનાવવાં. ૩૧૨
ढाकाष्टमयलींग कर्तव्याशोडशांगुला || शोsaiyonigद्धि खटकराननवैवहा ||३१३॥
અર્થ:-લાકડાનું લીંગ સુંદર મજબુત ક્યાંથી ક્યાં સુધી
"Aho Shrutgyanam"