________________
૧૭૮
श्रीविमलस्यविज्यादेवी मतान्तरेण विदीतादेवी हरितालवर्णा पद्मासना चतुर्भुजा बाणपाशयुक्तदक्षिण ચા ધનુર્વાનપુત્ત વામપાળિયારૢ કરવા
અ:-વીજ્યાદેવી ઉર્ફે વિદીતાદેવી નામની યક્ષણી તેમાં તેને વધુ હરતાલના જેવા બનાવવા તેમજ ચાર જીજાથી શેઃભાયમાન તેમજ જમણી બાજુના એક હાથમાં ખાણુ, બીજા હાથમાં પાશ અને ડામી આજીના એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં નાગ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રોથી શાભીત તેમજ પદ્માસનવાળી એઠેલ એવી વીજ્યાદેવી ઉર્ફે વિદીતાદેવીની મૂર્તિ શ્રી વીસલેનાથ ભગવાનની ડાબી બાજુમાં અનાવવી. ૪૨૦ श्री अनंतनाथस्यपातालोयक्ष सिमुखोरक्तवर्णो मकरवाहनो षड्भुजो पद्मखड्ड पाशयुक्तदक्षिण
पाणित्रयोनकुल फलकाक्षसूत्रयुक्त वामपाणित्रयश्च ॥ ४२१ ॥ અઃ-માતાલ નામના ચક્ષ:-ત્રણ મુખવાળા, લાલ વણુ તેમજ છ ભુજાઓથી સુશાભીત તેમાં જમણી તરફની ત્રણ ભુજાઓમાં શસ્ત્ર, તેમાં એક હાથમાં કમળ, ખીજા હાથમાં ખડગ અને ત્રીજા હાથમાં પાશ, તેમજ ડામી ખાજીના ત્રણ હાથમાં શસ્ત્રા, તેમાં એક હાથમાં નકુલ, ખીજા હાથમાં ફૂલક, ત્રીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે છ હાથમાં છ આયુષ્યેાથી યુક્ત તેમજ મઘરના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે પાતાલ નામના યક્ષની મૂર્તિ શ્રી અનંતનાથ ભગવાનની જમણી માજુમાં અનાવવી, ૪૧.
"Aho Shrutgyanam"