________________
૩૬
અનાવવી તેમજ મુતિ શાસ્રના માપથી અનાવેલ હાંચ તે સ્રવ પ્રકારની સિદ્ધી આપનાર થાય છે. ૧૦૦
रोदिनं हासनं कृत्वा मदीकांगाशील्पनांम ॥ कृषा द्रव्यविनाशाय दुर्भिक्षाय क्रशोदरी ॥ १०१ ॥
અ:—જો મુતિ રડતી હોય તેવી બનાવે, અથવા સુતિ અત્યંત હારચવાળી મનાવે, અથવા બહુજ જાડી તથા પાતળી અનાવે તે તે મુતિ મનાવનાર કારીગરને નાશ કરે છે અને જો મુતિ પાતળા પેટવાળી બનાવે તે તે દ્રવ્યના નાશ કરે છે તેમજ દેશમાં દુષ્કાળ પડે છે માટે શાસ્ત્રના નીયમ પ્રમાણે જ બનાવવી. ૧૦૧
वक्रनांशंतिदुखाय हुस्वंगाक्षयकारणी ||
अनेता नेत्रनाशाय स्वल्पी स्यात् भोगवर्जिता ॥ १०२ ॥
અર્થ:—માઢાના ભાગનાના અથવા વાંકા અથવા મેટા અનાવે તે દુઃખ થાય છે, જો હીન અંગવાળી હાય તા ક્ષય રાગને કરે છે. જો મુર્તિ નેત્ર વગરની અનાવી હૈાચ તે તે શ્રુતિ માણસને આંધળા કરે છે અને જે મુતિ શાસ્ત્રના નિયમ વીરૂદ્ધ નાની બનાવી હોય તે તે દરેક પ્રકારના ભાગેાના નાશ કરનારી થાય છે. ૧૦૨
जायतेप्रतिमाहीनं कटीशशायघातनो ॥
जंघाहीने भवेत् भ्राता पितापुत्र विनाशनी ॥ १०३॥
અર્થ:- જે મંદીરમાં પ્રતિમા ન હાય તે દેશ દરેકને નાશ કર્યાં થાય છે અને જે મુતિની જ ધા ભાંગી ગઈ હોય
"Aho Shrutgyanam"