________________
૧૨૨
ઉપરની આકૃતિ વિષ્ણુની રાખવી અને નીચેની આકૃતી શંકરની રાખવી. ર૧
ગવતાર દૃમમાર ચશ્વર જૈfટા ! कार्या हरिहरादीस्यापी दक्षीणार्धे शिवतथाकुर्यात् ।।२९२।।
અર્થ-નીચા ભાગમાં એક બાજુ પિઠીયો અને કાર્તિક સ્વામીને બેસાસ્વા. બીજી બાજુ ગણેશજીને, તથા શૃંગીને અને રીટ નામના દ્વારપાળને બેસારવા. તેમજ હરીહરની મૂતિ સુંદર સૌમ આકારની તેમ નૃત્ય કરતી હોય તેવી રીતે બનાવવી. ૨૯૨ वरंत्रीषुलं चक्रंबु धारीणो बाहुकाक्रमात् ॥२९३॥
અર્થ તેમજ એક હાથથી વરદાન આપતા (મુદ્રા) બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં કમળ ધારણ કરાવવા. આ પ્રમાણે હરીહર રુદ્રની શાસ્ત્રની વિધી પ્રમાણે મૂતિ બનાવવી. ૨૩
एकपीठसमारुढ चतुर्थके निवासिनम् ॥ खटशुभचतुर्वक्र सर्वलक्षणसंयुतम् ॥२९४॥
અર્થ -હરિ પીતામહ રૂદ્રની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. એક સુંદર સિંહાસન ઉપર બેસાડેલા, ચાર દ્વારપાળથી શોભાયમાન તેમજ છ હાથથી યુક્ત અને સુંદર ચાર મુખથી શોભાયમાન આવી અલૌકીક તેમજ સર્વ લક્ષણોથી યુક્ત ૨૯૪
अक्षमालां त्रीशुलंच गदाकुर्यात दक्षिणे ॥ कमंडलंचखद्रागंचक्रवाम भुजेतथा ।।२९५॥
"Aho Shrutgyanam