________________
وع
ગરૂડની મૂતિ द्वभुजौक्ततान्तजलीः विष्णुभक्तिरतस्तथा ॥ वैनतेयो विजानियात् कर्तव्यामूर्तीमेवच ॥ २२० ॥
અથ;-વિષ્ણુ ભગવાનની ભક્તિમાં તત્પર રહેનાર, તેમજ અન્ને હાથ જોડીને ઉભેલા અને વિષ્ણુનું વાહન છે તેવી રીતે જશુાચ, તેવી ગરૂડની સ્મૃતિ અનાવવી તેમજ દરેક પક્ષીઓને રાજા છે તેવી ભાવના પણ થવી જોઇએ. ૨૨૦ वैनतेयं प्रवक्षामि प्रमाणं स्वामितोदवम् ॥ विष्णुदेवाग्रताकार्या नान्यथैवादिवाकसां ॥२२९॥ मूलयचाद्भवमानं नताशा सादवांस || નવતાછા માળાર્યં ગાયાંસમાતરી રા
અઃ-ગરૂડનું પ્રમાણ કહેવામાં આવે છે—ગરૂડને દેવાલયમાં વિષ્ણુ પરમાત્માની આગળ બેસાડવા, એટલે તેમની નિચે અગર જગ્યા ન હાય તે સામે બેસાડવા. તેની મૂર્તિનું માપ મુળથી નવતાલનું કહ્યું છે પણ પુજનને માટે નવતાલની ગરૂડની પ્રતિમા લાયક નથી એમ શાસ્ત્રનું કહેવું છે.
त्रीयंचसप्तनानीयं रंगलानि तथोचया ॥
गुहानाभीस्तं सूत्रं वाहनानी ततोछ्रयम् । . २२३ ॥ पादजानु कटीर्यावत् यचद्रष्टी सवाहने || करपटा गच्छानेषु कर्तव्यं च भित्यात्मकम् || २२४ ||
અઃ-ગરૂડની ઉંચાઈ ત્રણ તાલની, પાંચ તાલની અથવા સાત તાલની કરવી. આંગળીઓનાં માપ, શુદ્ધ,
"Aho Shrutgyanam"