________________
૩૫
जंघाहिनाभवेत्भक्ष आर्यकटिघातिनी || अंगारिनानीदुखाय सल्पीस्य भोगवर्जित ||१८||
અ:-જો મુતિ જાધમાં ભાંગેલ હોય, તે તે મૂર્તિ દરેકનું ભક્ષણ કરે છે અને ભૂતિની કમર જાડી અથવા વાંકી હાય તે, તે મૂર્તિ ઘાત કરનારી સમજવી. મૂતિ કોઇપણ અંગ વગરની હાય, અથવા કેઇપણ અંગથી ખંડીત થઈ હાય તા, તે મુતિ દરેક પ્રકારનું દુ:ખ દેનારી થાય છે અને જો મુર્તિ માપમાં નાની હાય તા દરેક પ્રકારના ભાગાથી રહિત કરે છે. ૯૮
वक्रनाशाडिग्मुखं करषिणो न लोपना | शरणोलं शकुलक्षया भालेनखे मुखं चैव ॥ ९९ ॥
અ:મુખ, નાસીકા, હાથ, મસ્તક આ બધા શાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવવા. જો પગના ભાગ નાના મેટા અનાવે તે કુળના ક્ષય થાય છે. તેમજ લલાટના ભાગ, નખના ભાગ, સુખના ભાગ વિગેરે જે માપથી ન બનાવે તે પણ કુળના ક્ષય થાય છે. ૯૯
विशाले संपक्षयं नाभीलंबेकुलक्षयं ॥ लंबेक्षावीजोगंच सोम्यसर्वार्थ साधिकम् ||१००||
અથ:-લલાટ, મુખ, નાસિકા વિગેરે માટા કરવાથી, સંપત્તિના ક્ષય થાય છે અને ડુટીનેા ભાગ લાંબે રાખવાથી કુળના ક્ષય થાય છે, આંખના ભાગ લાંબે... રાખવાથી પ્રજા થતી નથી. માટે જેમ સુંદર અને સારી દેખાય તેવી સુિ
"Aho Shrutgyanam"