________________
अन्यथा न कर्तव्यं मानहिनं न कारयेत् । कर्तव्यंच बहुदोषा सिद्धीतत्रनजायते ॥९२॥ न दोषा जायमोनस्य सिद्धील्पिदोषोमद्भयम् ॥ शास्त्र हिनीन कर्तव्यं स्वामीसबै धनक्षयम् ॥१३॥
અર્થ –મૂર્તિને બન્ને બાજુ સરખો શાંત દેખાવ કરે અને સ્વરૂપ દરેક તિર્થંકરના સરખું કરવું. આવી શાસ્ત્રના વિધાન પ્રમાણે માપથી યુક્ત સુંદર મૂર્તિ બનાવવી. ૯૦
આ પ્રમાણે શાસના પાને પામેલા વિદ્વાન પુરૂષોએ શાસ્ત્રો પ્રમાણે વિધીથી પ્રતિમા કરવી અને શાસ્ત્ર પ્રમાણે તેની સ્થાપના કરવી. ૯૧
શાસ્ત્રની વિધીથી ઉલટી રીતે ન કરવું, શાસ્ત્રમાં બતાવેલ માન પ્રમાણે જ કરવી. શાસ્ત્રની વિધીને ત્યાગ કરવાથી ઘણાજ દેષ થાય છે અને કરાવનારને સિદ્ધી કાંઈ મલતી નથી. ૯૨
શાસ્ત્રની વિધી છેવને ઉલટી રીતે કાર્ય કરે તો પણ તેને સિદ્ધી તો છે પણ મળતી નથી, પરંતુ મહા ભયજ ઉત્પન્ન થાય છે. કરનાર શિલ્પી મહાદેષમાં પડે છે ને કરાવનારના ધનને નાશ થાય છે. ૯૩
एकंगुले भवेत् श्रेष्टा द्विअंगुलधन नाशनम् ॥ त्रीअंगुलभवेत्वृद्धी वर्जयेत् चतुगलम् ॥९४॥
અર્થ -એક આંગળના માપથી શ્રેષ્ઠ સમજવું, એ આંગળની મતિ ધનને નાશ કરનાર થાય છે, ત્રણ આંગ
"Aho Shrutgyanam