________________
વવાથી શાન્તિ થાય છે અને તેમ નહિ કરવાથી ઉત્પાત વધે છે. ૪૭
स्वदेशध्वांसःसफोटे भवत्तथाचैवजतमरकस्थानां ॥ चलने भागोदशस्य विर्निदीशेत प्राज्ञः ॥४८॥
અર્થ–જે દેશની ખરાબી થવા માંડે હોય, તેમાં સારા સારા પુરૂષોનો ઘણેજ લય થવા માંડે અને તેના રીતરીવાજે એકદમ બદલાતા હોય તો ડાહ્યા માણસોએ તે દેશ છોડી દેવો જોઈએ. ૪૮
मर्दनं जल्पतहास्य मुन्मीलनो निमीलने । देवायत्र प्रकुर्विता तत्रविद्यात् महद्भयं ॥४९॥
અથ–જે દેશમાં દેવ બહુજ મર્દન કરે, ઘણું જ બેલે, ઘણુંજ હશે, ઝીણી રીતે આંખ ઉઘાડે અને મીચે, તે દેશમાં માટે ઓચીંતે ભય આવી પડે છે, એ શાસ્ત્રને સિધાન્ત છે. ૪૯
रोदने वर्तते हास्यो देवानां च प्रसपणे ॥ महद्भयं विजानियात्पडमासात्रिगुणापरां ॥५०॥
અર્થ-જ્યાં રેતા રાતા દેવો હસે, દેવોની ઘણીજ મશ્કરી થાય, તેવા સ્થળમાં મહાન ભય જલદી આવી પડે છે અને તેવા દેશમાં સારા ગુણવાન પુરૂષનો છ માસમાં અથવા ત્રણ માસમાં અંત આવે છે. ૫૦
રાજા તથા લક્ષ્મીના નાશને ઉદય. धम्रग्नानारजो भस्म यदाउगंति देवताः॥ राजातचदामृयते प्रसूतेष धनक्षयम् ॥५१॥
"Aho Shrutgyanam