________________
પ્રકરણ ૨ જું,
"" ગતિ કરા
ઘણું ઉર અપકૃત્ય કરે
દેવનું નિવારણ अपचारेण तराणातुप सर्ग पापा सचया भवति संश्रयन्ति व्याप्त रिक्षमा भोस्त थौ पाता ॥४१॥ मनुजानां उपचारात् अपस्क्ता देवतातथा ॥ स्रजन्तेतान् तत् प्रतिथाताय नृपःशान्ति व्रजति ॥४२॥
અર્થ—અપકૃત્ય કરે, નિંદા કરે ને સાંભળે તે ઘણાં ઉત્પાત થઇ પાપ થાય છે. ૪૧
અપકૃત્યેથી, પાપથી ઉત્પાત થઈ રાજાઓને અને મનુષ્યને જે પીડા થાય છે, તેની શક્તિ માટે દાન, પુન્ય અને યજ્ઞ કરવા, કે જેથી દેવતાઓ પ્રસન્ન થઈને રાજાઓ અને પ્રજાને દુઃખ મુક્ત કરે છે.
दिव्यंग्रहक्षचेक्षदत मुत्का निर्घात पवनिपरीवेषाः ॥ गंधर्व पुरपुरंदर चापासीयदांतरिक्षतत् ॥४३॥ भोमंचरास्थिर भवन्तिशान्ति भिराहन समुपेति ।। नाभंसमुपैति मृदुतां शमतिनाद व्यंचदत्यके ॥४४॥
અથ–આકાશમાં રહેલા ગ્રહથી, પવનથી, ગંધર્વથી, ઇંદ્રથી, અંતરિક્ષના બીજા દેથી અને પૃવિપર રહેલા દેથી, યક્ષે, કિન્નરે, રાક્ષસોથી જે દુઃખ થાય છે તે દુઃખોથી મુક્ત થવા માટે દાનપુણ્ય અને ચ કરવા.૪૩-૪૪
"Aho Shrutgyanam"