________________
ર૧ इतिविबुधवीकारैः शान्तयःसप्तरात्रिद्विजबुधगणाः॥ र्चायगीतक्रत् योष्यवाश्च विधिवदनपालैः येप्रयुक्ता ન તેજ મવતિ પુરસપાલિrifમચંદ્ધ
અર્થ–દેવોને નીરાકા૨ જાણુંને, સ્નાનકરી, પવિત્ર વસ્ત્રો પહેરી, ચંદન પુષ્પ વિગેરેથી પુજા કરવી. ૫૯
અને પછી દેવેને મધુપર્ક કરીને નૈવેધ ધરાવી માચારથી સ્તુતિ કરવી. ૬૦ પછી રાત્રીએ વિદ્વાન બ્રાહ્મણોને બેલાવી વાજી સાથે ભજન કીર્તન કરવું. ૬૧.
મૂર્તિને મંદીરમાં પધરાવતી વખતે. विष्यनाभि मुखकार्या यात्राद्धारं च वांसक्ततः ॥ प्रवेश प्रतिमादीनां गुर्विणीनां विषेशतः ॥६२॥
અર્થ-જ્યારે મૂર્તિને મંદીરમાં પધરાવવી હોય ત્યારે દ્વાર આવે તે વખતે મૂતિને સન્મુખ કરીને સામે આપ્યા પછી દ્વારમાં પ્રવેશ કરાવો; તેમાં મુખ્ય મૂર્તિનું તે અવશ્ય ઉપર પ્રમાણે કરવું. ૬૨
नक्षत्रयोनीश्व षडाष्टकंच वर्गाष्टकनाडीगतंचरुक्ष । देवादीरुक्षाणी विषोपकांच एतेविलोकयोप्रतिमाश्रधामे ॥
અથર્ચની અથવા આઠ વર્ગમાં, ના નવા વર્ગમાં ગઈ હોય ત્યારે નક્ષત્ર દેવા. તેમજ પ્રતિષ્ઠાનો સમય જોયા પછી કાર્ય કરવું. ૬૩
"Aho Shrutgyanam