________________
અર્થ-જ્યારે ધુમાડાના વર્ણવાળો અને રાધના રંગને સૂર્ય ઉદય થાય છે ત્યારે, અથવા તો ધુમ્રકેતુને તારે ઉપરના રંગને ઉદય થાય છે, ત્યારે રાજાનું મૃત્યુ અને લક્ષ્મીને નાશ અવશ્ય થાય છે. પ૧
भूमयंदांन भोजाति विशेद वसुंधरांनभः ।। द्रष्यतेचांतरदैशा वास्त दाराजा बंधोभवेत् ॥५२॥
અર્થ-જ્યારે પૃવિ આકાશમાં પિસી જતી હોય, ચા આકાશ પૃથ્વિમાં પિસી જતું હોય અથવા તો બધા દેશે આકાશમાં ઉડતા હોય આવું જ્યારે દેખાય ત્યારે રાજાને વધ થાય છે આવું શાસ્ત્રનું પ્રમાણ છે. પર
રાજાઓનું શુભ કયારે થાય, दैव त यात्रा शकटाक्षचक्र युगकेतु भंगतुपतनांति समपर्यायनस्यांद न सगानदेनृपश्रुभिदा ॥५॥
અર્થ–દેવતાઓ ગાડામાં બેસી યાત્રા કરવા જતા હિચ તેવામાં તેમના ગાડાનું એક પડુ અથવા બન્ને પિડાં ભાંગી ગયાં હોય અને દેવતાઓ નિચે ઉતરી ગયેલા દેખાતા હોય ત્યારે રાજાનું શુભ થાય છે. પ૩
પાળથી ઉત્પત્તિ અને શક્તિ. रुषि धर्मपित्र ब्रह्म प्रेत भूत विक्रते द्विजातितां ।।। यद्रुद्र लोक पाळोध्भवं षश्रुनांम प्रतिष्टंतत् ॥५४॥ गुरुशिवशनिश्चरो छपुरोधसांविष्णुजे विलोकिनां ।। स्फविशाख समुछे मांडलिकानां नरेन्द्राणाम् ॥५५॥
"Aho Shrutgyanam