________________
૬૦.
आगमोपनिषद् तथा 'थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाई' इत्येतस्यस्थूलकां प्राणान्तकरणलक्षणां चरस्थिरजन्तूनां हिंसा प्रत्याख्याति-इत्येतद्व्याख्यानमपि थूलगपाणाइवायविरईओ इत्येतस्य स्थूरको बारिपि ज्ञेयत्वाद् बादरो गत्यादिव्यक्तलिङ्गद्वित्रिचतुष्पञ्चेन्द्रियसम्बन्धिनां प्राणानामिन्द्रियादीनामस्थ्याद्यर्थमतिपातो विनाशस्तस्याः सकाशाद् यदतिचरितम्, तस्मात्प्रतिक्रमामीतिरूपया व्याख्यया विरुद्धता ।
તથા 'શ્રાવક સ્થૂલ પ્રાણાતિપાતના પચ્ચદ્માણ કરે છે.' એની (વિવક્ષિત ગ્રંથમાં આ) વ્યાખ્યા (કરી છે) - ત્રણસ્થાવર જીવોની સ્થળ = પ્રાણોનો અંત કરવા સ્વરૂપ હિંસાના પચ્ચખાણ કરે છે.
આ વ્યાખ્યા પણ સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત' આ સૂત્રની વ્યાખ્યાથી વિરુદ્ધ છે. સ્કૂલ = બાહ્ય (ઇન્દ્રિયોથી) પણ જાણી શકાય તેવો હોવાથી બાદર (તેવા) ગતિ વગેરેથી પ્રગટ ઓળખચિન ધરાવતા બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિક્રિય અને પંચેન્દ્રિય જીવો સંબંધી પ્રાણોનો = ઇકિયાદિનો હાડકા વગેરે માટે અતિપાત = વિનાશ, તેનાથી જે અતિચાર સેવ્યો, તેનાથી પાછો ફરું છું. આ વ્યાખ્યાથી વિવક્ષિત ગ્રંથની વ્યાખ્યા વિરુદ્ધ
છે.
શ્રાવકને સ્થૂલ પ્રાણાતિપાતના ત્યાગ દ્વારા ત્રસ જીવોની હિંસાના પચ્ચક્માણ થાય છે. જ્યારે વિવક્ષિત ગ્રંથમાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણથી ત્રસ-સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાના પચ્ચક્માણ થાય છે, એવું જણાવ્યું છે. પણ એ રીતે