________________
आगमप्रतिपक्षनिराकरणम्
१७५ तथा महनीयविरोधः स्यादित्यग्रमहनीयशब्दस्य पूज्यार्थे वर्तमानत्वाद्विरोधविशेषणता न सङ्गच्छते । एवं महनीय किराताधिनामेत्यादिषु प्रभूतेष्वपि स्थानेषु महनीयादिशब्दानामयुज्यमाना(ना)मपि प्रयोगो दृश्यते ।।१९६।।
तथा 'भडनीय विशेध थाय' - सही मागणनो 'भडनीय' શબ્દ પૂજ્યના અર્થમાં હોવાથી એ વિરોધના વિશેષણ તરીકે સંગત થતો નથી. એ રીતે મહનીય કિરાતાધિનામ વગેરે ઘણા સ્થાનોમાં મહનીય વગેરે શબ્દો અસંગત હોવા છતાં પણ તેમનો પ્રયોગ દેખાય છે. ૧૯૭
तथा शाश्वतचैत्यनमस्कारेषु क्वचित्रिवार क्वचिच्चतुर्वार स्वर्लोकनमस्काराधिकारे चैकस्मिन्नपि गद्ये परमशब्दस्य षट्वारं यावदपि प्रयोगो निरीक्ष्यते । एवं पुनरुक्तदूषणमपि स्थाने स्थाने ||१९७।।
તથા શાશ્વત ચૈત્યોના નમસ્કારોમાં ક્યાંક ત્રણ વાર, ક્યાંક ચાર વાર, દેવલોક-નમસ્કારના અધિકારમાં એક ગદ્યમાં પણ પરમ શબ્દનો છ વાર સુધી પણ પ્રયોગ દેખાય છે. આ રીતે સ્થાને સ્થાને પુનરુક્તિ દોષ પણ છે. I૧૯૭
तथा पूर्वापरविरोधोऽपि भूयान्विद्यते । यथा तथा बह्ववि(?) आवश्यकविधावेव मुखांशुकग्रहणम्, अग्रे च यावज्जीवमपि तत(त्) पार्श्वे स्थाप्यमित्युक्तम् ।।१९८।।
તથા પૂર્વાપર વિરોધ પણ ઘણો છે. જેમકે પહેલા
१. ख - मोहनीय । १. क - बह्वति, ख - बववि ।