Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 207
________________ १९२ आगमोपनिषद् તથા ભરત ગૃહસ્થધર્મથી જ કેવળજ્ઞાની થયો, આ વાક્ય પણ એનું આધુનિકપણું જણાવે છે. કારણ કે જો આ શાસ્ત્ર ભરતે બનાવ્યું હોય, તો હું ગૃહસ્થધર્મથી જ કેવળી થઇશ' એમ પ્રથમ પુરુષ - ભવિષ્યકાળનો પ્રયોગ કર્યો હોત. /૧૧ तथा साम्प्रतकालीनसाधुश्राद्धचरित्राणि कल्पिततया प्रतिभासमानानि यतोऽत्र ग्रथितानि, तस्मादाधुनिकमेतહિત્યનુનીયતે II૧૨TI. તથા કલ્પિત જેવા લાગતા વર્તમાનકાળના સાધુ-શ્રાવકના ચરિત્રો એમાં ગુંથેલા છે, માટે આ આધુનિક છે, એવું અનુમાન થાય છે. ll૧રા तथा जङ्गमश्मशानकल्पा: कुणपकल्पा इत्याधसभ्यतमवाक्यप्रयोगोऽपि सूचयत्येतस्याधुनिक-तत्तादृशासभ्यवचनवादिकर्तृमूलताम् ।।१३।। તથા જંગમ શમશાન જેવા, મડદાં જેવા – વગેરે અત્યંત અસભ્ય વાક્યોનો પ્રયોગ પણ સૂચવે છે, કે એના કર્તા આધુનિક અસભ્ય વચન બોલનાર વ્યક્તિ છે. ૧૩. तथा पाश्चात्यकविकृतनिघण्टुवाक्यान्येतन्मध्यक्षिप्तानि सूचयन्त्येतस्याधुनिकत्वम् ||१४।। તથા પાછળથી થયેલા કવિઓએ બનાવેલા નિઘંટ વાક્યો એમાં મુક્યા છે, તે પણ સૂચવે છે, કે આ ગ્રંથ આધુનિક છે. I/૧૪ तथार्चाधिकारे साधूनां वस्त्राणि सकागदसूत्राणि विहारणीया

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240