Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 211
________________ १९६ आगमोपनिषद् देयमित्यादि प्रथितम्, तथा श्रीशत्रुञ्जयादितीर्थोन्नत्यादि च। तथा यदा प्रतिष्ठाप्रस्तावः समभूत्तदा तद्विषयविध्यादिविस्तार: कृत एतस्मिन् । तथा यदा जने पर्यायविरुद्धवार्ता प्रथिताभूत्तदा विज्ञानगुणार्णवादौ पर्यायाश्रितविचारस समाजगाम | તથા જ્યારે યાત્રાનો અવસર હતો, ત્યારે યાત્રિકોને દાન દેવું - ઇત્યાદિ પ્રસિદ્ધ કર્યું તથા શ્રી શત્રુંજય વગેરે તીર્થની ઉન્નતિ વગેરે પ્રસિદ્ધ કરી. તથા જ્યારે પ્રતિષ્ઠાનો અવસર હતો, ત્યારે એમાં તેના વિષયક વિધિ વગેરેનો વિસ્તાર કર્યો. તથા જ્યારે લોકમાં પર્યાયથી વિરુદ્ધ વાત પ્રસિદ્ધ થઈ, ત્યારે વિજ્ઞાનગુણાર્ણવ વગેરેમાં પર્યાયાશ્રિત વિચાર આવ્યો. तथा प्रथमं कदलीस्तम्भमण्डितकुसुममण्डपे तमस्विन्यामेव दीपमालायां प्रज्वालितायां निरन्तर एव तज्ज्योतिःस्पर्श एतदुक्तानि कर्याणि कृतानि | पश्चाज्जने जातायां तच्चर्चायां दिनेऽपि तानि विधीयन्ते । रात्रौ चेत्तर्हि सान्तरे ज्योतिःस्पर्श कुसुममण्डपादिस्थाने चन्द्रोदयादि विनैव विधीयन्ते । તથા પહેલા કેળના થાંભલાથી સુશોભિત પુષ્પના માંડવામાં રાતે જ દીવા પ્રગટાવી નિરંતર ઉજેડીના સ્પર્શમાં જ આ ગ્રંથમાં કહેલ કાર્યો કર્યા. પછી લોકોમાં તેની ચર્ચા થતા દિવસે પણ તે કાર્યો કરાય છે. જો રાત્રે કરે તો આંતરાવાળી ઉજેણીનો સ્પર્શ થાય તેમ ફૂલોના માંડવા વગેરે સ્થાને ચંદરવા વિના જ કરાય છે. ૧. 5 - ૦ ૦ |

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240