________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૦૭ ઔષધ પણ પાંચમા પ્રહરના અંતે અશક્ત કેમ નથી થઇ જતુ? અને જો એવું થતું હોય, તો પાંચ પ્રહરને અંતે તે તમારે નવું જ કરવું પડે, અને એવું તો તમે કરતા નથી. ___ अन्यच्चैवं योनिबन्धस्य युक्तिभिर्विचार्यमाणस्य विशीर्यमाणत्वात्प्रागुक्तयुक्त्या मुहूर्तायुषोऽपि व्यभिचाराद्या पञ्चानामप्येकेन्द्रियाणां हिंसा समुत्पद्यते सा तथैव, प्रत्युत भाजनस्थितेषु हरिद्रापटीरादिचूर्णेषु ये वर्षादौ कुन्थुप्रभृतयः प्रभूतास्त्रसा जीवाः समुत्पद्यन्ते, तेषामपि विराधना विधत्ते श्रीमदाहतदयामूलधर्मबाधा ।
અને આ રીતે યુક્તિઓથી વિચારતા યોનિબંધ અસંગત પુરવાર થાય છે અને પૂર્વોક્ત યુક્તિથી મુહૂર્ત પ્રમાણ આયુષ્ય પણ અનેકાન્તિક હોવાથી જે પાંચે ય એકેન્દ્રિયોની હિંસા થાય છે, તે તદવસ્થ જ છે. ઉલ્લુ ભાજનમાં રહેલા હળદર-ચંદન વગેરેના ચૂર્ણોમાં ચોમાસા વગેરેમાં જે કુંથુ વગેરે ઘણા ત્રણ જીવો ઉત્પન્ન થાય છે, તેમની પણ વિરાધના દયામૂલક જૈન ધર્મની બાધા કરે છે.
किञ्च ये एतदुक्तचूर्णक्षेपेण पृथिव्युदकादीनामारम्भं विदधति, ते निशङ्कतया प्रभूततरम्, ये पुनश्चूर्णक्षेपं विना कुर्वन्ति, तदारम्भन्ते नु साशङ्काः |
વળી જે આણે કહેલું ચૂર્ણ નાખીને પૃથ્વી, જળ વગેરેનો આરંભ કરે છે, તેઓ નિઃશંકપણે ઘણો વધારે આરંભ કરે છે. પણ જેઓ ચૂર્ણ નાખ્યા વિના આરંભ કરે છે, તેઓ સભયપણે, ક્ષોભ સાથે આરંભ કરે છે.