________________
१४०
आगमोपनिषद् ये जलबिन्दवो हस्ते गलनके च लग्नाः क्षितितले निपतन्तश्च शुष्यन्ति । तेष्वसङ्ख्येयतनूमतां प्राणप्रयाणतोऽनन्तानुबन्धिकषायोद्गमेन सम्यग्दर्शनापगमात्कुतः सम्भवति वार्तापि રેશવિરઃ II૧રૂરી
અને શ્રાવકોના અન્ય ખેતી, વેપાર, રાંધવું વગેરે મોટા આરંભોની વાત તો જવા દો, સદા ય પીવા વગેરે માટે તળાવ વગેરેથી પાણી લાવવામાં પણ જે પાણીના ટીપાઓ હાથમાં અને ગળામાં લાગે છે અને જમીન પર પડે છે, તે ટીપાઓ સુકાઈ જાય છે, તેમાં અસંખ્ય જીવોની હિંસા થવાથી અનંતાનુબંધી કષાયોનો ઉદય થવાથી સમ્યગ્દર્શન જતું રહે, તો પછી દેશવિરતિની વાત પણ ક્યાંથી સંભવે ? I૧૩રો
માટે ઉક્ત અનંતાનુબંધી કષાયના ઉદયની વાત યથાર્થ નથી. /૧૩૨
तथा सूक्ष्मैकेन्द्रियाणामाकाराभावाद्यदेकेन्द्रियत्वमुच्यते, बादरैकेन्द्रियाणां त्वाकारेन्द्रिया(य)भावाद्वीन्द्रियत्वमुच्यते । त उभ अपि विरुद्ध ।
તથા સૂક્ષ્મ એકેન્દ્રિયોને આકાર ન હોવાથી જે એકેન્દ્રિયપણુ કહેવાય છે, અને બાદર એકેન્દ્રિયોને તો આકાર, ઇન્દ્રિય હોવાથી બેઈન્દ્રિયપણું કહેવાય છે. આ બંને ય વિરુદ્ધ છે.
यतः सूक्ष्मैकेन्द्रियाणामप्याकाराभावो यो निगद्यते, स एव विरुध्यते, सशरीरत्वात् । शरीरस्य च परमाणुनिर्वय॑त्वेन साकारत्वाव्यभिचारात् ।