________________
आगमप्रतिपक्षनिराकरणम् લિંગને પાસે રાખવામાં તેમનો અધિકાર નથી. તો પછી તમારા મતે સાધ્વીઓએ પણ રજોહરણ-મુહપત્તિ વગેરે લિંગ પાસે ન જ રાખવું જોઇએ, કારણકે તેઓ પણ અપવિત્ર છે. __ अन्यच्च श्राद्धाः स्वावश्यकविधावेव साननवाससो भवेयुरित्यनेन बहूवो(बहु)वचनेन समं विरोधात् पूर्वापरविरोधोऽपि ।
અને બીજી વાત, શ્રાવકો પોતાની આવશ્યકની વિધિમાં જ મુહપત્તિ સહિત હોય, એવા ઘણા (?) વચન સાથે વિરોધ હોવાથી પૂર્વાપર વિરોધ પણ છે.
_ अत्र मुखपोतिकामाश्रित्य बहु वाच्यं मुखांशुकस्य पार्श्वस्थापनाधिकारे श्रीकुमारपालक्ष्मापालस्य तत्प्रतिलेखकधार्मिकायुक्ततादि ।
મુહપત્તિને પાસે રાખવાના અધિકારમાં મુહપત્તિનું પડિલેહણ કરનાર ધાર્મિકને શ્રીકુમારપાળ રાજાએ આયુક્ત કર્યો હતો, વગેરે અહીં મુહપત્તિને આશ્રીને ઘણું કહેવા જેવું છે.
પાટણના એક ઉપાશ્રયમાં શ્રાવકોના ઉપયોગ માટે મુહપત્તિ, કટાસણા વગેરે રાખેલા હતા. એક ગરીબ શ્રાવક તેનું નિયમિત પડિલેહણ કરતો હતો. કુમારપાળે આ જાણીને તેની સુંદર અનુમોદના કરી હતી.
જો શ્રાવકોએ મુહપત્તિને હંમેશા પાર જ રાખવાની વાત તો આ પ્રસંગની સંગતિ ન થાત.
૧. વરુ - ઘાવ સામનવા |