________________
७४
आगमोपनिषद् (૮૫૧-૮૫૨) - આ પાઠથી વાલ્મિકી, વેદવ્યાસ વગેરે લૌકિક ગુરુઓની સાથે પતંજલિ અને કાત્યાયનનો ઉલ્લેખ કર્યો છે. આ ગુરુઓ લૌકિક છે, એ પ્રસિદ્ધ છે, માટે તેમને ગુરુબુદ્ધિથી નમસ્કાર કરવાથી મિથ્યાત્વ લાગે છે. ૧૦૯
तथा यद्ध्यानमध्ये श्राद्धैः पतञ्जलि-कात्यायनादीनां नमस्कृतिः क्रियते, तयापि पूर्वोक्तहेतोलौकिकगुरुगतમિથ્યાત્વમવઃ II૧૧૦|
તથા જે ધ્યાનમાં શ્રાવકો પતંજલિ-કાત્યાયન વગેરેને નમસ્કાર કરે છે, તે નમસ્કારથી પણ પૂર્વે કહેલ કારણથી લૌકિકગુરુગતમિથ્યાત્વનો સંભવ છે. ./૧૧oો.
तथा जीवे अजीवसन्ना इतिश्रीमदागमेयवाक्येन यदा जीवेऽजीवसञ्ज्ञा भवति, तदा मिथ्यादर्शनस्योद्गमः | - તથા - જીવમાં અજીવસંજ્ઞા-(ઠાણાંગ ૧૦-૩/૭૩૪) એવા શ્રી આગમના વાક્યથી જ્યારે જીવ વિષે અજીવ એવી બુદ્ધિ થાય, (જીવ એ અજીવ છે, એવું લાગે,) ત્યારે મિથ્યાદર્શનનો જન્મ થાય છે.
सम्प्रति तु यदेतदुक्तचूर्णप्रक्षेपेण पृथिव्यादिप्रासुकीकरणं क्रियते, तस्मिन्जीवेऽजीवसञ्ज्ञाभावान्मिथ्यात्वं समुत्पद्यते ।
હમણા તો જે આ ચૂર્ણ નાખવા દ્વારા પૃથ્વીકાય વગેરેને પ્રાસક કરાય છે, તેમાં જીવમાં અજીવની બુદ્ધિ થવાથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે.