Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८
स्थानाङ्गसूत्रे
गमनं तु आत्मनो व्युत्पत्तिनिमित्तमेव नतु प्रवृत्तिनिमित्तम् । प्रवृत्तिनिमित्तं तु उपयोग एव । अथवा संसार्यपेक्षया चतुर्गतिषु सततगमनात् मुक्तापेक्षया तु भूतपूर्वस्य तस्याश्रयणात् आत्मा एकः = एकत्वसंख्यावान् कथंचित्, न तु द्वयाबन सकता है कि ऐसी स्थिति में उनमें अपरिणामिता आ जावेगी और इस अपरिणामिता के प्रभाव से उनमें अवस्तुता माननी पड़ेगी तो इस आशंकाका समाधान ऐसा है कि आत्माकी व्युत्पत्ति करने में "अपनी पर्यायों में निरन्तर गमन करना है" ऐसा जो कहा गया है वह सो केवल उसकी व्युत्पत्ति बतलाने के लिये ही किया गया है ऐसा कथन प्रवृत्तिका निमित्त नहीं होता है प्रवृत्तिका निमित्त तो उसमें उपयोग ही होता है अर्थात् जहां उपयोग है वही आत्मा है इसलिये "आत्मा'' इस शब्दकी प्रवृत्ति का निमित्त उपयोग है अपनी पर्यायोंमें निरन्तर गमन करना नहीं है ।
अथवा - " अतति सततं गच्छति इति आत्मा " ऐसी जो आत्मा शब्द की यह व्युत्पत्ति की गई है वह संसारी आत्माको लेकर की गई है क्योंकि संसारी आत्मा निरन्तर चतुर्गति रूप संसार में गमन किया करता है । तथा मुक्त जीव में भी भूतपूर्वनय की अपेक्षा लेकर यह व्युत्पत्ति घटित हो जाती है और इसके अनुसार वे भी आत्मा हैं ऐसा कथन बन जाता है यह आत्मा एक है एक संख्यावाला है-दो आदि નથી, તે એવું કથન પણ ખરાખર લાગતું નથી, કારણ કે એવી સ્થિતિમાં તા તેમનામાં અપરિણામિતા આવી જશે અને તે અપરિણામિતાના પ્રભાવથી તેમનામાં અવસ્તુતા માનવી પડશે, ”
આ આશંકાનું સમાધાન આ પ્રમાણે છે-આત્માની વ્યુત્પત્તિ કરતી વખતે એવું જે કહેવામાં આવ્યું છે કે “ પાતાની પર્યાયામાં નિરન્તર ગમન કરે છે, ” તે તે માત્ર તેની વ્યુત્પત્તિ પતાવવાને માટે કહેવામાં આવેલ છે. એવું કથન પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી. તેમાં પ્રવૃત્તિનું નિમિત્ત તેા ઉપચેાગજ હાય છે, એટલે કે જ્યાં ઉપયેગ-લક્ષણના સદ્દભાવ હૈાય છે, ત્યાંજ આત્માના સદ્ભાવ હાય છે. તેથી · આત્મા ' આ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ઉપયાગ છે, પાતાની પર્યાયામાં નિરન્તર ગમન કરવારૂપ નિમિત્ત હાતું નથી.
"
अथवा - " अतति सततं गच्छति इति आत्मा " आत्मानी या ले વ્યુત્પત્તિ કહી છે તે સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે, કારણ કે સંસારી આત્માઓ નિરન્તર ચતુતિરૂપ સસારમાં ગમન કર્યાં કરે છે. મુક્ત જીત્રમાં પણ ભૂતપૂવનયની અપેક્ષાએ આ વ્યુત્પત્તિ ઘટાવી શકાય છે, અને તે અનુસાર તે પણુ આત્મા છે એ કથન સભવી શકે છે, તે આત્મા એક છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧