Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि- टीका अवतरणा
२५ अवयवसंनिवेश- सकलावयवपूर्णत्वम्, विशेषवत्त्वम्
(२५) अवयवसन्निवेशविशेषवत्त्व,
सकलाङ्गोपाङ्गपूर्णत्वम् ।
तीर्थङ्करकल्पपादपानां वचनप्रसूनानि गणधराः श्रद्धासूत्रे संग्रन्ध्य गद्यपद्यात्मक विविधाङ्गोपाङ्गरूपा माला व्यरीरचन् । अथ ता माला हृदये निधाय तत्ततमहत्त्वं स्वात्मनि भावयन्तो भावितात्मानः सन्तो ज्ञानक्रियाभ्यां कर्मरजोऽपनीय बाधापीडाsपवर्जितम पुनरावृत्तिं सिद्धिगतिनामधेयं शिवपदं समाश्रयन्ति, भवभीरून् भव्यानपि तत्पदं प्रापयन्ति ।
सब अवयवों से परिपूर्ण ।
१३
सब अङ्गों और उपाङ्गोंसे युक्त |
तीर्थङ्कररूपी कल्पवृक्षों के वचनरूपी पुष्पों को गणधरोंने श्रद्धारूपी सूतमें गूंथकर गद्यपद्यरूप विविध अङ्गउपाङ्गमय मालाएँ रचीं, उन मालाओं को धारण करके उनकी महत्ता का अन्तःकरण में विचार करते हुए भावितात्मा पुरुष ज्ञान और क्रिया के द्वारा कर्मरजको हटाते हैं । तथा सब प्रकार की बाधा और पीडासे रहित, जिन्हें पाकर फिर कभी आना नहीं पडता, ऐसे सिद्धिगतिरूप शिवपद प्राप्त करते हैं, साथ ही भवभोरु अन्य भव्य जीवों को भी उसी पद की प्राप्ति कराते हैं ।
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
(૨૫) અવયવસન્નિવેશનું, સર્વ અવયવાથી પરિપૂર્ણ, સર્વ અંગો અને ઉપાંગોથીયુક્ત विशेषषाशु.
તીર્થંકરરૂપી કલ્પવૃક્ષોના વચનરૂપ પુષ્પાને, ગણધરોએ શ્રદ્ધારૂપી સુતર-દોરામાં ગુ'થી કરી ગદ્ય-પદ્યરૂપ વિવિધ અંગ-ઉપાંગમય માળાઓ રચી. તે માળાએને હૃદયમાં ધારણ કરીને, તેની મહત્તાનેા અંતઃકરણમાં વિચાર કરનાર ભાવિતાત્મા પુરૂષજ્ઞાન અને ક્રિયા દ્વારા કર્માંરજકણને દૂર કરે છે. તથા સર્વ પ્રકારની ઉપાધિ અને પીડાથી રહિત, જેને પ્રાપ્ત કરીને ફરીથી કેાઈ વખત આવવુ પડતુ નથી, એવી સિદ્ધિગતિરૂપ શિવપદને પ્રાપ્ત કરે છે, તેમજ ભવભીરૂ અન્ય ભવ્ય થવાને પણ તે પદ ( શિવપદ )ની પ્રાપ્તિ पुरावे छे.