________________
બી-ઈર્ષાળુ કપટરહિત જે બોલે. ધન તે.૨૬
વૈરાગી દેખાવા કાજે માયા-મૃષા નવિ બોલે, હું કોળી
માટે મન મનાવીને કરવાનું જ છે. એ કપટ નહિ જ ગણાય, કેમકે હું તારા આશયથી : આ કામ કરું છું. Sા આમ કરવાથી એમના પ્રત્યેની મારી ઈર્ષ્યા ઘટશે-મટશે.
આ ઉપાય પણ શાસ્ત્રોમાં જ દર્શાવેલો છે ને ? મેં ષોડશકપ્રકરણમાં સૂરિપુરંદર તુ 7 શ્રી હરિભદ્રસૂરિજીનું વચન વાંચ્યું જ છે કે “ક્ષણં પરત્યેષ્ય યોનઃ પર શુષો શેયર I
THીર્ય વૈર્યવવો મલ્લિવિયાતવર:' દાક્ષિણ્યગુણ માત્સર્યનો = ઈષ્યનો ઘાત ઐ ત્તિ કરનારો કહ્યો છે. દાક્ષિણ્યનો અર્થ સ્પષ્ટ જ છે કે મારે મારા કામો છોડીને ગૌણ કરીને નિ 7| બીજાના કામો કરવા, સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજીએ કહ્યું જ છે કે ન નિજ કાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર, સુદમ્બિન્ન જન સર્વને ઉપાદેય વ્યવહાર. શા
એક વાત સો ટચના સોના જેવી છે કે જ્યાં મૈત્રીભાવ સાચો હોય, ત્યાં ઈષ્ય 3 જ હોઈ જ ન શકે. મને મારા શિષ્યો પ્રત્યે મૈત્રીભાવ છે, એમના હિતની ભાવના છે || છે તો મને એમના વિકાસમાં આનંદ જ થાય છે. પણ જ્યાં મૈત્રીભાવ કાચો હોય, ત્યાં : # જ ઈર્ષ્યા ઉત્પન્ન થાય.
એટલે જેના તરફ મને ઈર્ષ્યા થાય છે, એના તરફ મારો મૈત્રીભાવ નબળો છે, # એ હકીકત મારે માનવી જ રહી. મારે મૈત્રીભાવ વધારવો જ રહ્યો, જો મૈત્રીભાવ વધશે નહિ તો ઈષ્ય દોષ ઘટશે નહિ જ. '
મૈત્રી એટલે ? પતિવના જેના તરફ મને ઈર્ષ્યા છે, એના હિતની મારે ચિંતા ૩ કરવાની છે, ભલે શરૂઆતમાં એ પરહિતચિંતા હાર્દિક નહિ પણ થાય, એકબાજુ એ ? 8 પરહિત ચિંતા અને બીજી બાજુ ઈર્ષ્યા એ બંને સાથે પણ ચાલે... પણ એ રીતે જ 9
ધીમે ધીમે ઈર્ષા નબળી પડશે. આ પેલો સાધુ ખૂબ ભણે છે, એની મને ઈર્ષ્યા થાય છે...તો રોજ રાત્રે સૂતી વખતે આ| & મારે આવું ચિંતન કરવું જ છે કે “અરિહંતદેવ ! એ સાધુ ખૂબ વિદ્વાન બનો, ધિ
મહાગીતાર્થ બનો, મારા કરતા હજારગણો આગળ વધો. એનાથી શાસનને જ લાભ | થવાનો છે ને ? અને મારી આ ભાવના હાર્દિક બનવા લાગો.'
પેલા નાના સાધુના વ્યાખ્યાનો વખણાય છે, શિષ્યો ધમધમાટ કરતા વધી રહ્યા | ખે છે... હું સળગું છું, આ બધું જોઈને ! તો મારે રોજ રાત્રે આવું ચિંતન કરવું જ છે એ ક્ષ કે ““એ સાધુ જોરદાર પ્રભાવક બનો. પાંચ હજાર માણસો એના વ્યાખ્યાનમાં એકઠા ક્ષ ણ થાઓ. લોકો એના વ્યાખ્યાનને ખૂબ જ વખાણે એવું બનો. પચાસ - સો - બસોણ
grammami ઈષ્ય ૦ (૨૬) hindi moving,