________________
भगवओ महावीरस्स #णमा त्थु ण समणस्स भगवओर
समणस्स भगवओ महावीरस्य
णमो त्यु णं समणस्स भगवओ मा
(r
-
E - E
"F
F “B
પોતાના પદાર્થને સાચો સાબિત કરવા ખેંચી ખેંચીને જોડવા મંડે છે. હકીકતમાં 3 યુક્તિઓ અને શાસ્ત્રપાઠો જે પદાર્થ દર્શાવતા હોય, એ તરફ એણે શ્રદ્ધા કરવી જોઈએ,
એને બદલે તેઓ તો ઉધું જ કરે છે. તું લંગડા-લૂલા રાજકુમારને જો રાજા ન બનાવાય, તો કદાગ્રહીને શ્રુતજ્ઞાન ન જ ન અપાય.
- કદાગ્રહીન તો ગુણો પણ દોષરૂપ બની રહે છે. એમની ચતુરતા કપટને માટે ત્તિ ઉપયોગી બને છે. એમનું શાસ્ત્રજ્ઞાન પાપો આચરવાની છૂટ લેવા માટે ઉપયોગી બને શિ ન છે. એમની પ્રતિભા-પટુતા બીજાઓને ઠગવા માટે અને એમની દઢતા અભિમાન માટે ઉપયોગી બને છે.
વિદ્યા-વિવેક-વિનય-વિશુદ્ધિશાસ્રરાગ-ઉદારતા આ બધા જ ગુણો કદાગ્રહથી નાશ | ૨ પામે છે. જેમ દાવાનળના કણિયાથી ઘાસની ગંજી સળગીને સાફ થઈ જાય, તેમ ! { આવી તો અનેક બાબતો તે અધિકારમાં વર્ણવી છે.
મારે આવા કદાગ્રહી બનવું નથી, હું એવા ગચ્છરાગ-સ્વમતરાગ ત્યાગીને 8 તત્ત્વરાગી બનીશ. “જે સાચું તે મારું એ વાસ્તવિક્તાને હું આત્મસાત કરીશ.
પ્રભો મારી આ સાધનામાં સહાયક બનજે.
E
E F E F F S
E
F
0
000
=
=
•
=
&
$
C|
IIIIIIIIT કદાગ્રહ ૦ (૧૪૪)
INDI