Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 151
________________ भगवओ महावीरस्स #णमा त्थु ण समणस्स भगवओर समणस्स भगवओ महावीरस्य णमो त्यु णं समणस्स भगवओ मा (r - E - E "F F “B પોતાના પદાર્થને સાચો સાબિત કરવા ખેંચી ખેંચીને જોડવા મંડે છે. હકીકતમાં 3 યુક્તિઓ અને શાસ્ત્રપાઠો જે પદાર્થ દર્શાવતા હોય, એ તરફ એણે શ્રદ્ધા કરવી જોઈએ, એને બદલે તેઓ તો ઉધું જ કરે છે. તું લંગડા-લૂલા રાજકુમારને જો રાજા ન બનાવાય, તો કદાગ્રહીને શ્રુતજ્ઞાન ન જ ન અપાય. - કદાગ્રહીન તો ગુણો પણ દોષરૂપ બની રહે છે. એમની ચતુરતા કપટને માટે ત્તિ ઉપયોગી બને છે. એમનું શાસ્ત્રજ્ઞાન પાપો આચરવાની છૂટ લેવા માટે ઉપયોગી બને શિ ન છે. એમની પ્રતિભા-પટુતા બીજાઓને ઠગવા માટે અને એમની દઢતા અભિમાન માટે ઉપયોગી બને છે. વિદ્યા-વિવેક-વિનય-વિશુદ્ધિશાસ્રરાગ-ઉદારતા આ બધા જ ગુણો કદાગ્રહથી નાશ | ૨ પામે છે. જેમ દાવાનળના કણિયાથી ઘાસની ગંજી સળગીને સાફ થઈ જાય, તેમ ! { આવી તો અનેક બાબતો તે અધિકારમાં વર્ણવી છે. મારે આવા કદાગ્રહી બનવું નથી, હું એવા ગચ્છરાગ-સ્વમતરાગ ત્યાગીને 8 તત્ત્વરાગી બનીશ. “જે સાચું તે મારું એ વાસ્તવિક્તાને હું આત્મસાત કરીશ. પ્રભો મારી આ સાધનામાં સહાયક બનજે. E E F E F F S E F 0 000 = = • = & $ C| IIIIIIIIT કદાગ્રહ ૦ (૧૪૪) INDI

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156