________________
છ મનિ તપ્તિ કદી નવિ પામે. ધન તે...૫૦
લોભી ધનની પ્રાપ્તિમાં સંતોષ કદી નવિ પામે, સ્વાધ્યાયાદિક છે
1 0 5. ૫)
. ગ
સ લ વ l
પાડી જ દઉં છું ? | નક્કી મારા આત્મામાં ઉંડે ઉંડે મોટી ગરબડ છે. જેમ ક્ષય વગેરે રોગો અંદરથી ને ડ શરીરને ખતમ કરતા જાય, પણ બહાર કશી ખબર ન પડે... એમ બહારથી તો હું ડ તે સ્વાધ્યાયી-સંયમી-તપસ્વી-વૈયાવચ્ચી – પ્રભુભક્ત છું જ, પણ આત્માના ઉંડાણમાં કોણ તું જાણે શું પડ્યું છે ? એ રોગ કેવો છૂપાયેલો છે ? એ ક્યારે ઉથલો મારશે ? ત.
મને તો એમ લાગે છે કે મારા યોગ બધા આત્માનંદ માટેના ! પણ મારો જે ઉપયોગ તો ભોગાનંદનો જ છે. મને ખાવા-પીવામાં કેટલો રસ પડે છે ?, મને | વાતચીતોમાં કેટલો રસ પડે છે? મને ઉપદેશ દેવામાં કેવી મજા પડે છે ? મને વંદન Sા લેવામાં કેવી અનુભૂતિ થાય છે? હું મારી પ્રશંસા સાંભળવામાં કેવો એકાગ્ર બની જાઉં | છું ? મને આ રૂપદર્શનાદિમાં કેટલી મસ્તી અનુભવાય છે ?
એની સામે ક્રિયાઓમાં મારું મન ભટકે, વૈયાવચ્ચમાં મારું શરીર થાકે, | સ્વાધ્યાયમાં મારા ગળે શોષ પડે, પ્રભુદર્શનમાં મારી આંખો કંટાળે, વાચનાશ્રવણમાં
મારી આંખો ઘેરાવા લાગે. આ બધું શું? 9 એ બહેનો મારા પ્રત્યે કેટલો બધો પવિત્રભાવ ધરાવે છે?
રસ્તામાં એ બહેનો માથું નમાવી - હાથ જોડી મને મયૂએણ વંદામિ' કરે, ત્યારે #
૨
ન દેરાસરમાં એ બહેનો અજોડ શ્રદ્ધા સાથે મારી પાસે નાના-મોટા પચ્ચકખાણો 8
માંગે, એ બધા જાતે પચ્ચકખાણ લઈ શકતા હોવા છતાં આ સાધુઓ પવિત્રતમ છે, જ એમના મુખે પચ્ચકખાણ લઈએ, તો આપણી આરાધના ઘણી સારી થાય' એવી જ
પૂજયતમ ભાવનાથી મારા મુખે પચ્ચખાણ સાંભળવા મને વિનંતિ કરે, ત્યારે હું ? આ ઉપાશ્રયમાં હોંશે હોંશે વંદન કરવા આવે, ખૂબ ભાવ સાથે મને વંદન કરે, આ
શાતામાં છો ? કંઈ કામકાજ છે ?' એ કેટલા બધા નિદબભાવથી મને પૂછે, “સાધુભગવંતોના વાસક્ષેપથી આપણું કલ્યાણ થાય” એવી અલૌકિક શ્રદ્ધાથી મને | વિનંતિ કરે કે, “સાહેબજી ! વાસક્ષેપ નાંખી આપશો ?” અને મસ્તક નમાવી દે, મારા "તરફ નાનકડી પણ શંકા એમના મનમાં ક્યાંય ન જાગે. મારા પ્રત્યેનો અગાધ એ વિશ્વાસ ! અવિચળ શ્રદ્ધા ! અખંડ સદ્ભાવ ! શું એ બહેનોની પવિત્રતમ ભાવના, | ક્ષ એ વખતની ! પણ ત્યારે હું...? ણ હું ગોચરી વહોરવા શ્રાવકોના ઘરે જાઉં, ત્યારે પરપુરુષને - અજાણ્યા પુરુષને ણ. Community( દષ્ટિદોષ ૦ (૫૦)
જ
ક.
૭