________________
હી નહિ કરતો. પંચમહાવતી હાસ્યવિકથા ફોગટ શીદ ને કરતી? ધન
દોઢ કીદ ને કરતો પન તે.., ૬૦
સમજુ શ્રાવક અનર્થદંડના પાપ કદી નહિ ,
'લ એ છે કે ૫
IF IT E F F =
દેવગુરુપસાય !' કરવું, એમાં ઉડે ઉડે મારામાં તો મને ગરબડ હોવાનો પાકો - 2 અહેસાસ હવે થાય છે.
બીજી વાત એ કે પેટ ભરાઈ ગયા બાદ બે માણસ વધારાનું ભોજન જાતે બીજાને ! તુ આપે, અપાવડાવે... એ કંઈ મોટી વાત નથી. પોતાને બિલકુલ મળ્યું ન હોય કે ઓછું / | મળ્યું હોય છતાં માણસ બીજાને આપે, અપાવડાવે.. તો એ ખરો દાનવીર કહેવાય. ત જો એમ મને વિશ્વશ્રેષ્ઠનું બિરુદ મળી જાય, પ્રશંસાથી મારું પેટ ફાટી જવા જેટલું ર્વ નિ ભરાઈ જાય, અને એ પછી હું બોલું કે “બીજાનો રાગ પણ સારો છે. મારાથી ય ન ન ચડિયાતા ઘણા છે...” એ પરપ્રશંસા કંઈ મોટી વાત નથી. પણ મારા રાગની બિલકુલ ન
પ્રશંસા ન થાય અથવા તો સાવ જ ઓછી થાય, ત્યારે પણ હું મુક્તકંઠે, હૈયાના ભાવ | સાથે બીજાના રાગની ભરપૂર પ્રશંસા કરી શકું, કોઈ પ્રશંસા કરતું હોય તો હસતા હૈયે, IR | હસતા મોઢે, હસતી આંખે સાંભળી શકું... તો હું ખરો નિરહંકારી ગણાઉં...
પણ આવું મારે છે ? ના, ના, ના જ. . ઓ ભગવંત ! પરમેશ્વર ! તારણહાર ! નાથ !
ખૂબ ખૂબ ખૂબ ઉપકાર તારો માનું છું કે ભલે મારામાં અહંકાર છે. પણ “હું E 3 અહંકાર વિનાનો છું.” એવી મારી ભ્રમણા ભાંગી નાંખવામાં તેં મને સહાય કરી છે. == E મારી નમ્રતામાં છુપાયેલા મારા અહંકારના દર્શન કરવાની અતીન્દ્રિય આંખો તેં મને
આપી છે. મિથ્યા કલ્પનાઓના આકાશમાં ઉડતા મને વાસ્તવિક્તાની ધરતી પર તેં જ = હેમખેમ ઉતાર્યો છે. ==. જો મારા ગળાના રાગ અંગેની આ સમજણ સાચી છે, મારી જૂની સમજણ ખોટી 1 છે. તો એ જ રીતે વૈયાવચ્ચ - સ્વાધ્યાય - શાસન પ્રભાવના - લેખન – સંયમ - બ્રહ્મચર્યાદિ અંગેની પણ મારી જૂની સમજણ ઝાંઝવાના જળ જેવી તો નહિ હોય ને? આ
મારે આજે એ બધું વિચારી જ લેવું છે. મારી જાતનું ચોખું દર્શન કરી જ લેવું ભ છે. પ્રભુએ જો મને અતીન્દ્રિય આંખો આપી જ દીધી છે, તો આજે મારે એનો | સદુપયોગ કરી જ લેવો છે.
- પજુસણમાં ગુરુજીના કહેવાથી અન્યસંઘમાં પ્રવચન કરવા ગયો. સાથે એક સાધુ - ગુરુજીએ આપેલા પણ એ પ્રવચનાદિ કરે એવા ન હતા. બધું મેં એકલે હાથે સંભાળ્યું. મિ ક્ષ આઠ દિવસના સતત પ્રવચનોથી લોકો ખુશ થયા. મારી ભરપેટ અનુમોદના કરી. મને સ @ બીજા ચોમાસા માટે વિનંતિ કરી. મારા ગુરુજી પાસે જઈ ખૂબ કરગર્યા... આખો સંઘ ણ
1000 1000
8ા
CuminInIIIMAG( અહંકાર ૭ (ક)